________________
( ૧૯૨ )
વિશ્વરચના પ્રાધ.
ઔંદરના વાયુ વંટોળીયા પવનની જેમ વિકુર્વાય છે. (ઉદ્ધૃત થાય છે). તેથી ઉપરનુ પાણી એકદમ જોસથી બહાર નીકળે છે, જેથી તે સમુદ્રમાં અને તે સમુદ્રની સાથે અખંડ પર પરાવાળા લઘુ સમુદ્ર કે અખાતામાં જુવાળ ચડે છે, અને પવન દ્વખાતાં તે જુવાળ પાછા ખેંચાય છે.
સામે માટી વસ્તુ પડી હાય, પણ આપણા નેત્ર સાડા લઘુ પદા આવતાં સામેની માટી વસ્તુ પણ દેખાતી નથી, પણુ લઘુ પટ્ટા ખસી જતાં ક્રમે પા ધી ને પાણી વસ્તુ ઢેખાય છે; તેમ સૂર્ય-ચંદ્રની આડે રાહુનું વિમાન આાવતાં તે અન્નને આપણે જોઈ શકતા નથી; તે વખતે તેનું ગ્રતુણુ. ૪ ( રાહુના વિમાનથી આચ્છાદાન ) થયું એમ આપણે કહીએ છીએ. તે રાહુનું વિમાન જેમ જેમ દૂર થાય છે તેમ તેમ ગ્રહણ છુટતુ જાય છે. સૂર્ય ચંદ્ર અને રાહુના ગમનમા જુદા જુદા હાવાથી આ ગ્રહણુ ક્યારેક થાય છે. વળી ચંદ્રની સાથે બીજો એક નિત્યરાહુ નામે ગ્રહ છે. તેનું વિમાન કૃષ્ણવણું છે, અને તેને ફરવાના માર્ગ ચદ્રના વિમાનથી ચારેક આંગળ નીચે છે, ખાકી ગતિ ચંદ્રની જેટલીજ છે, અને તે ચંદ્રની સાથેજ ક્રે છે. આ નિત્યરાહુના વિમાન કરતાં ચંદ્રનુ વિમાન માત્ર ૩ ( ૩ ) ભાગ મોટું છે. નિત્યરાહુના વિમાનની એવી ગતિ છે કે-વદી એકમથી નિરંતર ચદ્રના વિ
× જે ગ્રહણ હાય તેજ ગ્રહણ અઢાર વર્ષ અને દેશ કે અગીયાર દિવસ (દિ૦ ૬૫૮૫, કલાક ૭, અને મીનીટ પર ) થતાં આવે છે. આ ગ્રહણની ભૂલથી ચીનમાં જ્યેતિર્વિદ્ હિનેહાને મારી નાખ્યા હતા. (ખ॰ ૧૮ થી ૨૦) તથા દર ખત્રીશ માસ અને સેાળ દિવસે અધિક માસ આવે છે. ('ખ૦ ૧૮ થી ૨૦)
બૃહજ્ગ્યાતિષસારના રાહુચાર શ્લોક “ર” માં કહ્યું છે કે इन्द्रर्कमंडलाकृति - रसितत्वात् किल न दृश्यते गगने । अन्यत्र पर्वकाळात्, वरप्रदानात् कमलयोनेः ॥ २ ॥ અઃ—ચંદ્ર-સૂર્યના મડલની જેવું રાહુનું મડળ છે, માત્ર કૃષ્ણવર્ણ હાવાથી તે આકાશમાં દેખાતું નથી. પરંતુ બ્રહ્માજીના વરદાનથી પ કાળમાં દેખાય છે, તે સિવાય દેખાતુ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org