________________
નિવેદન ચામું. . ( ૧૧ ) સૂર્યથી ૮૦ જન ઉંચા સ્ફટિક રત્નના ચંદ્રનાં વિમાને છે. તે તે લાંબા-પહોળા ૬ જન અને ઉંચા જન હોય છે. ચંદ્ર પણ સૂર્યની જેમ જ બુદ્વીપમાં બે છે, અને માંડલામાં - રતાં ફરતાં ઉદયાસ્તની ક્રિયા કરે છે. પણ જેમ ૪૮ કલાકમાં સૂર્ય પોતાને સ્થાને આવે છે તેમ ચંદ્રની ગતિ ધીમી હોવાથી ચંદ્ર પિતાને સ્થાને પહોંચી શકતો નથી. કહ્યું છે કે રાતિહિં રમ-જૂરિયા-નરવત્ત-તારારાજા વહિંતો સૂરે સિઘાત છે ( સૂર્ય ૨૪ ) અર્થાત કે બને ચંદ્રો મળી એક માસમાં ૨૯ વાર અસ્તાદયપણાને પામે છે, એટલે એક દિવસમાં ૫૦ મિનિટનું માંતરૂં પડે છે. શુદી બીજને દિને ૭ વાગ્યે જ્યાં ચંદ્ર હોય છે ત્રીજને દિને ત્યાંજ ચંદ્ર આવવાને કાપ-૫ ને ટાઈમ થશે, અને ચોથને દિને તેજ સ્થાને ચંદ્ર આવતાં ૮-૧૦ ને ટાઇમ જોઈશું. એટલે તેની ગતિ બહુ ધીમી છે. જેથી પૂર્ણિમાને દિને સાંજે ઉદય ને સવારે અસ્ત મન થાય છે. અને પંદર દિવસે માંડલાના અર્ધા ભાગની ગતિને ફેર પડવાથી અમાસને દિને ચંદ્રની સવારે ઉદયની અને સાંજે આથમવાની ક્રિયા થાય છે. ભરતીઓટ પણ આ પ્રમાણે જ થાય છે. ભરતીઓટ થ. વામાં હેતુભૂત ચંદ્ર નથી, પણ ચંદ્રના ઉદયાસ્તને અને ભરતીઓટને કાલસામ્યથી નૈસર્ગિક-સહભાવી સંબંધ છે. ભરતીઓટ થવાનું કારણ એવું છે કે-લવણેદધિ સમુદ્રમાં પાતાલકલશા છે, તેના અધ ભાગમાં વાયુ છે, તેની ઉપર વાયું ને પાણીનું મિશ્રગ છે, અને તે ઉપર પાછુ છે. માં માં વૃદ્ધિ યે
૬
૩ાા જંબુ ૧૮૦ ૦ માં ૬૫
૫ લવણ ૩૩૦ ૦ માં ૧૧૮ માસના દિવસે ૩૦, ૨૯
. * ચંદ્ર-માં૧
ચંદ્ર-માં ૧૫ ૫૦૭૩ ૪ ૫૧૨૫ ૯૯s દિનમાન દર માંડલે જે મુહૂર્ત ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org