________________
તૈયાર થઇ બહાર પડયુ છે, જલદી મગાવી હત્યા.
કોઇ કહેશે કે અત્યારે જૈન મુનિઓની સંખ્યા કેટલી છે ? કાઇ કહેશેા કે તમારા ગામમાં આવેલ સાધુ કોના શિ ષ્ય-પ્રશિષ્ય છે ? કાઇ કહેશેા કે અમુક સાધુ પ્રભુ મહાવીરસ્વામીથી કેટલામી પર પરાએ છે ! આ બધા પ્રશ્નનાના ઉત્તર મેળવવા હાય તા તુરત મંગાવા
તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ.
જેમાં શ્રી સુધર્માસ્વામી ગણપરથી માંડી અત્યાર સુધીના વિધમાન તપગચ્છના તમામ સોંધુ મહાત્માએની પટ્ટાવળી છે, જેમાં કયા ગચ્છ કા મહાપુરૂષથી શરૂ થયે અને કયા સાધુ પ્રભુ મહાવીરદેવની કેટલામી પાટે છે ? તે બધુ દર્શાવવામાં આવ્યુ છે.
વૃક્ષને આ પેપર પર ત્રણ રંગ પૂરી આકર્ષકમનાવેલ છે. મૂળા અને પત્રાની શાભા પણ તેટલીજ ચિત્તરજક છે, ઘરને શાભાવે તેવા દાગીનેા છે.
પૂજ્ય મુનિવરા શ્રાવકા અને ઉપયાગી છે, માટે જલ્દી મગાવા,
Jain Education International
લાઇબ્રેરીએ દરેકને ઘણુ જ કિંમત માત્ર દસ આનો.
લખા
શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ,
3 કોઠારી ભીખાભાઈ ભૂધરભાઇ
શાંતિનિવાસ.
મુ॰ વઢવાણુ કાંપ ( કાંઠયાવાડ )
For Personal & Private Use Only
www.jainelibrary.org