SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન દસમું : ( ૧૧૫ ) સમૃદ્ધિ, ભૂત, આદિને અનુભવું (ઉત્પન્ન કરું)? એમ વિચારી તે બ્રહ્મચર્યને (૩) ધારણ કરતે હો. બ્રહ્મચર્યના પ્રભાવે ઉકારને જેતે હવે, તે દ્વિવર્ણ, ચતુષ્માત્રી, બ્રહ્મસ્વરૂપ, બ્રહ્માનામરૂપ, બ્રહ્મદેવત કારના અવલોકનથી સંપૂર્ણ કાદિકને અનુભવ કરતે હ. ( આ અક્ષરનાદ સંભવે છે ). [૧૨] શતપથ બ્રા. કાં૧ ૦ ૮બ્રા ૧ ક. ૧ થી ૬ માં મન વૈ માતા એ પાઠથી પૃથ્વી મનુથી બની જણાવે છે. (ત ના૦ ૨૪૭). [ ૧૩ ] શતપથ કાં ૭ અ. ૫, બ્રા. ૧, નં૫ માં ર ચા નો નામ એ પાઠથી કાશ્યપે પૃથ્વી કરી એમ કહે છે. [ ૧૪ 1 તૈત્તિરીય બ્રાહ્મણ ૧, અષ્ટક ૧, અધ્યાય ૩ અg૦ ૩ માં કહે છે કે- સૃષ્ટિની રચના પૂર્વે કાંઈ ન હતું, માત્ર પાણી હતું ત્યારે બ્રહ્મા જગત્ રચવા માટે તપ કરતા હતા. તેણે પાણીની મધ્યમાં એક કમળ દેખ્યું, જે દેખતાંજ આ કમળને કાંઈક આધાર હોવું જોઈએ એમ વિચારી, વરાહરૂ૫ ધારી પપત્રનાળની પાસે શેધ કરવા લાગ્યા. પ્રજાપતિ ગોતતાં ગતતાં ભૂમિને પામ્યા, ત્યાંથી લીલી માટી દાઢમાં લાવી કમળ ઉપર તે માટી પાથરી, જેથી (પ્રથિતા) પૃથ્વી નામ બન્યું, અને આધારભૂત છે માટે (પૂત) ભૂમિ નામ પડયું. તે આદ્ર ભૂમિ સુકવવા ચાર દિશા બનાવી, સંક૯પથી પવન ઉત્પન્ન કર્યો, સુકાતી ભૂમિને પાષાણથી ( આ પત્થર કયાંથી લાવેલા હશે? ) ટીપતે હ. ઈત્યાદિ. .. ••• .. •• [૧૫ તૈત્તિરીય સંહિતા કાં. ૭ પ્રપાલ અનુ. ૫ માં કહે છે કે आपोवावा इदमग्रसलिलं आसीत् ॥ तस्मिन् प्रजापतिर्वायुभूत्वाऽचरत् ॥ स इमामपश्यत् , तां वराहो भूत्वाऽहरत् ।। આ પાઠમાં ઉપરના કથનથી થોડી માન્યતા જુદી પડે છે .... [૧૬ તૈત્તિરીય બ્રાહ્મણ અષ્ટક ૮, અધ્યાય ૩ અનુવાક ૧૦ માં કહ્યું છે કે- અનાપતિ સોમ નાનામત પ્રજાપતિએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy