________________
(૨૦૬) વિશ્વરચના પ્રબંધ. ના ઈલસ્ટ્રેટેડ લંડન ન્યુઝના પુરાતત્વ વિભાગને ઓફીસર જેન માલનું સચિત્ર વર્ણન, અને માધુરી) બાદ મંડલ ૫, સુક્ત ૧૪, ૨૧, ૩૦-૩૨-૫૨-૫૪-૫૫, અને પ૭ તથા મંડલ ૬, સુક્ત ૨, ૨૭-૪૬-૪૭ અને ૪૮, તથા યજુર્વેદમાં ધાતુપાત્ર અને ધાતુના વિષયમાં લખેલ છે કેहिराण्णं च मे, अयं च मे, श्यामं च मे, लौहं च में, सीसं च मे, त्रपू च मे, यज्ञेन कल्पन्ताम् (१५१०) વિગેરે. તથા મિજાપુરના મસાણમાં એક ( પત્થરયુગની ) ભૂમિ છે, જેમાંથી અઢી-ત્રણ હજાર વર્ષો પૂર્વેને બાર ફુટ વ્યાસવાળે પત્થર, અસ્થિપંજર, છીછરી થાળી જેવા માટીનાં વાસણું, લીલા કાચના અશ્રુસંકલન પાત્રે, પથ્થરના હથોડા, ચકમક, વિગેરે વસ્તુઓ મળી છે. વિપાકસૂત્ર વિગેરેમાં પણ આવી પ્રાચીન વસ્તુઓનાં ઘણું નામ મળી શકે છે, જેને દેશભાષામાં સમજાવવાને આપણું પાસે શબ્દો પણ નહિં હોય. વળી પ્રાચીન કાળમાં દીપયંત્ર, આકાશગામી રથ, આ હુન્નરો પણ તેવાજ વૃદ્ધિને પામેલા માની શકાય છે. જો કે ચલ પ્રાસંગિક નેધની વિના કારણે જરૂર પડતી નથી, તેથી કેટલીક વસ્તુના ઉલ્લેખ ન થયા હોય, જેથી પુરાતન કાળમાં કઈ કઈ વસ્તુ વિદ્યમાન હશે તેની સંપૂર્ણ પ્રમાણે પણ મળી શકતા નથી. તે પણ કેટલેક ઠેકાણેથી તે વસ્તુ પહેલાં હતી એમ સાબીત થાય છે. જુઓ-ઈ. સ. પૂર્વે ૫૪૮ વર્ષ બાહુએ વિજયને વહાણ દ્વારા સિમોન દેશપાર કર્યો હતો, અને તેણે નવા દેશમાં જઈ સિંહલદ્વીપ રાજ્ય સ્થાપ્યું, ટુંકમાં કહીએ તે ચોથા આરને અંતભાગ વર્તમાન કાળથી સુંદર હતો, ગ્લાનિ સાથે સુખમય હતે. ત્યાર પછી ઈ. સ. પૂર્વે પર૭ વર્ષથી પાંચમા આરાને પ્રારંભ થયો છે. તેના આદિ ભાગનું પણ તે વખતના પરદેશી મુસાફરે સારું વર્ણન કરે છે. જો કે સૂર્ય સમાન પ્રકાશ કરનાશ સર્વજ્ઞ મહાત્માએ તે વખતે ઓછા
૧ પ્રાચીન સમાધિઓમાં મરેલી વ્યક્તિના મિત્રના પાંચથી ભરેલું ચલમ જેવું માટીનું ( Lacnym Ator ) વાસા મુકાતું હતું એમ કહેવાય છે. મનોરમા ?! જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org