________________
-
-
( ૨૬ )
વિશ્વ રચના પ્રબંધ. શેમાન તે ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એકજ છે, બન્નેના શરીરના કેશની તુલના કરતાં સમાનતા જોવાય છે. કયારેબાચે સિદ્ધ કરી આપ્યું છે કે, વનસ્પતિમાં પણ આપણી પેઠે આકુંચન શકિત છે, વન
સ્પતિ પિતાના ચૈતન્ય કણ વડે ખનિજ પદાર્થ લઈ તેને પતાને લાયક ખનિજ પદાર્થરૂપે પરિણુમાવે છે. પ્રો. હકસેલી કહે છે કે-પ્રાણીવિશ્વમાં ઝાડ હલકી જાતિના છે અને ભેજ્ય છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં ખ્યાકટીરીયા જીવાતવાળું પાણી નાખવાથી અસંખ્ય સંમુછિમ ખ્યાકટીરીયા જીવાત તથા કુ. ઈંચવાળા બીજા જંતુઓ ઉપજે છે, જે વનસ્પતિ હોવાનું મને નાય છે. વનસ્પતિ ઓકસીજન લઈ કાબેનિક એસીડ બહાર કાઢે છે; જ્યારે તેની લીલી જાતિ કાર્બોન લઈ એકિસજન બહાર કાઢે છે. વળી પુરૂભુજ આદિની પેઠે એક અંગમાંથી બીજા અંગની ઉત્પત્તિ થઈ નવા જીવનિવાસ બનવાની હભેદક્રિયા વનસ્પતિને હોય છે. કેટલાક દરિયાઈ જતુને સ્નાયુ હોતા નથી. ખ્યામિવા અને રિજેષતાને હોજરી હોતી નથી, તેમજ કેટલીક વનસ્પતિને સ્નાયુ, અને હાજરી હોતી નથી. જતુઓ જતુઓને ખાય છે, ઇથાલીમ વનસ્પતિ કીડાના શરીરને ખાઈ ઉદરપોષણ કરે છે. વનસ્પતિને શ્વાસ પણ છે. - ખલી બક વગેરે વરસાદથી હસે છે, તેને રસ લેાહી જે હોય છે, જેમાં ખરાબ ખોરાકની અસર થતાં તાવફાડા વિગેરે રોગો થાય છે, અને વળી દવા કરવાથી વનસ્પતિને આરામ પણ થઈ જાય છે. હાઈડ્રોસિઆ, અને નિર્કસ આસડ ઝાડમાં નાખતાં મરી જાય છે. અફીણ કે કલોરોફેમની અસર પણ વૃક્ષ પર જલદી થાય છે, તેથી અચેતનત્વ અને મૃત્યુ પામે છે. ઈશ્યાલીમની પિઠે તમાકુ અને વેરંઠા પણ કીડાને ખાય છે, પત્રમાં રસ કાઢી તેમાં જીવજંતુ સપડાતાં બીડાઈ જાય છે. આમલી, કુમુદ, કમળ વગેરે સૂર્ય કે ચંદ્રના અંધારા અજવાળાને પારખી શકે છે. તમામ ઝાડ, કાલિકા, સુંદા વગેરેના પાંદડા સૂર્યના પ્રકાશ વિના બંધ થઈ જાય છે. વળચંડાતિક ઝાડના પાંદડા દીવસે બીડાઈ જાય છે, પણ રાત્રે કે મેઘના અંધારામાં ખીલેલા ડે છે. લીલ પણ પાણીમાં ઉન્ન થતી વનસ્પતિની જાતિ , છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org