________________
( ૮૮ )
વિશ્વરચના પ્રબંધ. ન્યુટન અને લીવનીજની વચ્ચે ચલન-કલનની માન્યતામાં વિવાદ હતું, જેમાં બીજા જેની સ્ત્રી કેરેલાઇને (ઈ. ૧૭૧૫) ભાગ લીધો હતો
ન્યુટન કહે છે કે-સૂર્યમંડળમાં બુધ સિવાય બીજે ગ્રહ નથી. અન્ય વિદ્વાને કહે છે કે સૂર્ય અને બુધની વચમાં વકન ગ્રહ છે, જ્યારે કેટલાક કહે છે કે અહીં વકન દેખાતેજ નથી. ન્યુટનની ગણના અસત્યમૂલક છે, એટલે સાપેક્ષ વાદથી બુધની ગણના કરવી ઠીક છે. . સાપેક્ષવાદની ઉત્પત્તિ પછી ગેલેલીઓ ન્યુટન અને ઉકલે દસ વિગેરેના સિદ્ધાંતે અશુદ્ધ તથા ભ્રમાત્મક સિદ્ધ થઈ ચુક્યા છે, અને સૂર્યગ્રતુણકાળે તારાના કિરણે માટે પણ ન્યૂટન વિગેરેને મત અસત્ય ઠર્યો છે.
06 ©© (@ @ છે, ની નિવેદન સાતમું સમાપ્ત થયા
two days ©©©ews
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org