________________
( ૧૦૮ )
વિશ્વરચના પ્રબંધ. પુરાણ ભૂમિખંડ અવાય ૧૦૧ ) ( નૃસિંહ પુરાણુ કેષ અધ્યાય ૩૦ ) આપણે હવે જે કહેશું તેમાં અને આ પુરાણના સંબંધમાં કેટલીક જુદાઈ પડે છે. ભરતાદિક ક્ષેત્રો તે હિંદુસ્તાનમાં છે એમ મનાવવા ગોલાધ્યાયમાં મહેનત થયેલ છે, પણ પદ્મપુરાણ, વિષ્ણુપુરાણુ અને માર્કડેયમાં કહેલા ૨શાને સંગ્રહ તે કેવી રીતે કરી શકશે ? વળી સિદ્ધપુરને મેરૂ તરીકે ઓળખાવે છે, તે ત્યાં પર્વત કેમ નથી ? તેમજ ઈગ્લાંડ આદિ વિદેશેનું તેમને જ્ઞાન નથી, તે તેની વાતને વિશ્વાસપાત્ર કેમ માની શકાય ? પ્રત્યક્ષવાદી અંગ્રેજે પણ કબુલ કરે છે કે, નિત્ય ૨૦૦ માઈલની ઝડપે ચાલનારી ગાડીને સર્વ પૃથ્વી જેવાને ૬૮૫ વર્ષ લાગે તેમ છે, તેથી ચાર ગણું સમુદ્રો છે. (૬૮૫૪૩૬૫૪૨૦૦=૫૦૦૦ ૫૦૦૦ માઈલ) જંબુદ્વીપની ફરતે બે લાખ એજનને ચુડીની જેમ લવણ નામે ખારો સમુદ્ર છે, આ સમુદ્રમાં ૫૦૦ જનના લાંબા મા હોય છે. તેથી બમણું અને તેની ફરતે વલયાકારે ચાર લાખ
જનને ધાતકી નામે દ્વીપ છે, તેમાં પૂર્વ કે પશ્ચિમમાં બે મેરૂ છે. તેમાં જંબુદ્વીપની પહેજ ઉત્તર ને દક્ષિણના વિભાગે એ મેરૂના બન્ને ક્ષેત્રે અને પર્વતે છે, તે દરેક ક્ષેત્રમાં મનભ્ય હોય છે. તેની ફરતે આઠ લાખ જનને કાળાદધિ સમુદ્ર છે, તેનું પાણી એકદમ કાળું હોય છે. તેની ફરતે પુષ્કર સમુદ્ર–ક્ષાક્ષરો પુરવૃત્તલિપિ ગંદો શુદ્ધોકાર સપ્ત સિંધવઃ પરિત પરિપિતાઃ (મહેય. સતત. ૨૭) દક્ષિણપક્રમ માટે ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણિ ગોલાધ્યાયમાં કહે છે કે
यदि निशाजनकः कनकाचलः, किमु तदन्तरगः स न दृश्यते ?। उदगयन्ननु मेरुरथांशुमान्,
कथमुदेति च दक्षिणभागके ? ॥ [ પ્ર. સ. ૮ ] આનું ખરું તત્ત્વ શું? એમ તે પ્રશ્નરૂપ છે, એ પ્રમાણે - બીજા ઘણું દેશાનો અધિકાર ત્યાં આપે છે તે જોઈ લેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org