________________
*
કે
.
નિવેદન તેરમું.
(૧૮૩) (૨૨) સાપેક્ષ વાદના વિદ્વાને કહે છે કે-ત્રણ પ્રમાને વિચાર કરતાં કેટલીક અપૂર્ણતા રહે છે, તેથી હાલના વિદ્વાનમાં ચામું અધ્યક્ત પ્રમાણુ માનવાની આવશ્યકતા જાય છે. આ પ્રમાણુનું નામ સાપેક્ષવાદ છે. કંટ, કાટ અને વોલેના વિગેરે સાપેક્ષવાદના પ્રયોગ કરતા હતા. પરંતુ એક વાર એક પુરૂષ કે ઉપરથી દડી પડ્યો, અને તેને લાગ્યું નહીં; આ ઘટનાથી જર્મનીના પંડિત અલબટ
આ એસ્ટીને સન ૧૯૧૫ થી સાપેક્ષવાદને સ્વતંત્ર જન્મ આપે છે. તે જણાવે છે કે-દરેક શક્તિઓ સાપેક્ષ છે. સંસાર ૨માં જેટલી ગતિઓ છે તે દરેકને કોઈ ને કોઈ વસ્તુના આધારની અપેક્ષા રહે છે. તે સૂર્યગ્રહણ માટે કહે છે કે સૂર્યગ્રહણ થાય ત્યારે તારાનાં પ્રકાશિત કિરણે સીધી લીટીમાં ન જતાં સૂર્યની તરકું નેમી જોધે છે એથી યુટનના મતન ફટકે લાગ્યું. ન્યુટને જે ઇગ્લાંડની રિયલ સાઇટીમાં ૨૫ વર્ષ સુધી સભાપતિ તરીકે કામ કર્યું હતું, તે સભાએ આ અને વિદ્વાનોના મતભેદમાં છે સત્ય છે તે નકકી કરંવમાથે લીધું. અલર્ટ એસ્ટીન માલિમ હતા, જેની શોધ
ખ્યાતિ થવાથી જમની વિદ્યામાં ગ્રહણની શોધ માટે વિશેષ ઉત્સુક્તા હતી, તેમજ ઇગ્લાંડના વિદ્વાનોમાં પણ ઉત્સુકતા હતી. પણ તે ઉત્સુકતાની પાછળ કેવળ મત્સર છેષ અને ધૃણા જ હતી. બીર્જી તરકે સંસારના ગણિતમાં પહેલેથી જ સાપેક્ષવાદને સ્વીકાર કર્યો હતે. આખર તા. ૨૯-૫-૧૯૧૯ને દિવસે આ ફ્રિકામાં ઈંગ્લાંડના પંડિતોએ તપાસ કરી, જેનું પરિણામ પ્રમાણે આની પાછળ રેટીના હોય છે, અને એ રેટીનામાં ન્હાના નહાના યત્રે હોય છે તેને રેડસ અને કેન્સ કહે છે. કોન્સ રોડસ કરતાં વધારે સ્પષ્ટ હોય છે, અને રેટીનાના મધ્ય ભાગે એકત્ર થાય કે રેડસને લીધે ફકત કાળા અને ધોળા પદાર્થ દેખાય છે, પરંતુ કેન્સમાં બીજા રંગ બતાવવાની શકિત છે. - બિલાડીની આંખમાં રકત રોડસ હોય છે, અને મધમાખીની આખેમાં એકલા કેન્સ હોય છે, પરંતુ મનુષ્યની આંખમાં રેડ અને કેન્સર હોવાથી તેને બધા રંગ દેખાય છે.
( ચિત્રમયજગત ૮-૮ અકેટેમ્બર ૧૮ર૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org