________________
- નિવેદન સાતમું.
(૦૭૯) ડે, ઓલમસે પાલસ શોધે. ૧૮૦૪ માં જુનો ગ્રહ શોધાયે, ૧૮૦૭ માં વેષ્ટા, ૧૮૪૫ માં એસ્ટ્રા અને સને ૧૮૪૬ માં નેપચ્યન ગ્રહ શેધાયેલ છે. તેના વ્યાસાદિ પણ શેધાયા છે. આ ગ્રહ એક મતે નિહારીકાથી ઘસાઈ તૈયાર થયેલા, અને બીજા મતે એક ખંડના કટકા રૂપે બનેલા મનાય છે. શુક મંથી, આગ્રાહયન, દેવવિશ્વ એ પણ ગ્રહો છે, તે સર્વ સૂર્યની આસપાસ ફરે છે. વળી ધુમકેતુ, પુછડી વગેરે પણ ગ્રહે છે, તેના પુ છે કરડે માઈલના હોય છે. સને ૧૮૪૩ ના કેતુનું પુછ ૧૧ કરેડ માઈલ હતું. ૧૮૬૧ ના કેતુનુ પુંછ ૨ ક્રોડ માઈલ હતું ધુમકેતુઓ પણ મધ્યાકર્ષણના બળે રવિ બાજુ ફરે છે, પણ ખરું કહીએ તો આ સંબંધે પુરૂં ખ્યાલમાં કંઈ આવતું નથી. તેઓ આકાશમાં કયાંય ચાલ્યા જાય છે, અને સેંકડો વર્ષે દેખાવ દે છે. આ પ્રમાણે ઘણું સૂર્યમાળાઓ આકાશમાં છે. સેળ સત્તર મહત્વથી તેને કમ સમજાય છે. જેમાંના સમજાવટના દુ૨ મહત્વના તારાઓ આપણે જોઈ શકતા નથી, જે માત્ર દુબીનની મદદથી દેખી શકાય છે. તે બધા સૂર્યો એક સૂર્યની આસપાસ ફરે છે, અને
એમ એક બીજા આસપાસ ફરતાં બધાં મંડળો હર્ષલના મત - પ્રમાણે હરકયુલીસ પુજના મધ્યમાં રહેલ ( શૌરી ) લીરા પ્રત્યે દર કલાકે વશ હજાર માઈલના વેગે જાય છે, તેને પહોં. ચતા :-:+વધુ વર્ષ જશે. બીજા પંડિતે દર સેકંડે ૧૦ માઈલની ગતિથી જતા મંડળને હરકયુલર્સ પાસે પહોંચવા ૧૮ ક્રોડ વર્ષનું માન જણાવે છે. અને કહે છે કે આની પૂર્ણાહુતિનો ખરો ઉત્તર મળ મુશ્કેલ છે. તે શરી ગ્રહ કેઈની આસપાસ ન ફરતાં પિતાની આસપાસ રહેલ સૂર્યના આધારે સ્થિર રહેલ છે. આ પ્રમાણે વિશ્વાંડને અંત નથી. આનું કેમ?
૧ દક્ષિણ ક્ષેતલી ૭ મે તારે આલ્ફાસેટારી પૃથ્વીની ઘણે નજીક એટલે ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦,૦ માઈલ ફાસલે છે, પણ ત્યાં તેપને ગળા પહોંચતાં ૨૦ લાખ વર્ષ જાય. અને એરિયન તારા
જને વિસ્તાર રવિથી ૨૨૦૦૦૦,૦૦૦૦,૦૦૦૦,૦૦,૦૦૦ ગણે છે. વ્યાધમિત્ર પણ ૭ રવિ જેવડો છે, જે મૃગવ્યાધને આંટા દે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org