________________
નિવેક્ત અગીયારમું. હ ) વરાહપુરાણમાં કહે છે કે વિશ્વ અને હસી હોય શકિત ઉત્પન્ન થઈને તેના ત્રણ જીગમ પડવાથી હાથમી રાકવાની અને કાળી બન્યા છે.
ક8 - 8 - [ ૨૦ ] કાળીને ઉત્પન્ન કરનાર ઓળખાવાય છેવ્યાં. જણાવે છે કે-હું અનાદિ શક્તિ થઇને બીજ છું, બીજની શક્તિ થઈને વિશ છું, તથા વિષ્ણુ શક્તિ થઈને સર્વ સુષ્ટિ
[ ] એક ઠેકાણે કહે છે કે આદિ શક્તિશાળી દેવીએ ત્રણ ડાં બનાવ્યાં, અને ત્રણમાંથી બ્રહ્મા-વિષ્ણુ-આશ. થયા છે. ( સત-૨૫) વળી બીજે કહે છે કે આદિ શક્તિએ એ દેવત્રિપુટીને ઉત્પન્ન કરી તે પર એહિત થવાથી તે ત્રણેને લાગ કીધો (૨૮) ( આ કાળી તે સાંખ્યનું પ્રતિતત્ય એમાય છે) . કે . . - . [ ૨ ] ગરપના શિખ્યા કહે છે કે-અલેકે ખલક રચવા ખપ્પર ઉત્પન્ન કર્યું, મૃત્યુ અને કાલ એ ખખ્યારના શિષ્યો છે (ચરિત્ર ચદ્રિકા, ૨૪૨ )
[ ૨૩ ] વૈશેષિક દર્શનના આદ્ય પુરૂષ જણાઇ કહે છે કે, તત્તરથી સાદિ એઈ નથી, મણ અનાદિ છે આથી પાણી, બહાંડ, વિરુ, નાભિકમલ અને બ્રહ્માજી એ ઉત્પન્ન થાય છે; એમ સુષ્ટિ પરમાણુથી થઈ છે. ( સત-૩૨ ) - 9:38 - [ ૨૪ ] ન્યાય શાસ્ત્ર પ્રણેતા શૈતમ કષિ કહે છે. કેજર્મ, સમવાય, જીવ, પાંચ તત્વ તથા ઈશ્વર મા સા . ' આદિ છે. મહર્ષિ બાતમ વેદાને ઉત્પન્ન થયાનું થયું છે, કારણ કે શબ્દ પટની પડે કાર્યરૂપ હોવાથી અનિત્ય છે.
[ ૨૫ ] પતંજલિ કહે છે કે-આત્મા અને પરમાત્મા અને તવ સાથે કોઈ સંબંધ નથી.
[૨૪] સાંખ્ય મતને આદિ પુરૂષ કપિલ કહે છે કે, પ્રકૃતિ અને પુરૂષ અનાદિ અનંત છે, તેના સપ્રવાહ ચાલે, 1 છે. વિશ્વના કોઈ કતી નથી, આત્મા અનેક છે. પ્રકૃતિ એક તે છે અને કેટલાક કહે છે કે પ્રતિ બાળક છે. તે મતમાં
કહ્યું છે કે અનુક્રમે પ્રકૃતિ, વિલિ અને વિષાદવાળા, તથા લઘુતા, ઉપથંલ અને ગારવધર્મવાળા સવાદિ ત્રણ ગુણની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org