________________
નિવેદન સાતમું
( ૭૫ ? વલ્કનું નામ ગ્રહ હોવાનું ક૯પે છે, પણ તેમ છતાં દર વર્ષે - ૪૬ સેકડો તે ફેરફાર રહેવાને જ. તેમજ દૂરદર્શક યંત્રની મદદથી આકાશ-પાતાળને એકક!, પણ હજી "કન”ને પત્તો જ નથી! એટલે અહીં હવે શું કરવું, તે પંડિતેને વિચારણીય પ્રશ્ન થઈ પડયે છે (માપુર) વિધાર્થી–સૂર્યથી ૪૩૦ ફુટને છેટે બીજે વટાણે મુકશે તે ત્રીજે ગ્રડ પૃથ્વી થશે, આપણે આ પૃથ્વી પર રહીયે છીએ, તેને વ્યાસ. ૭૯૧૮ (૭૯૧૭) માઈલ થાય છે.
પૃથ્વીને ઘેર ૨૪૮૫૮ (૨૪૮૮૨) માઈલ છે. વજન ૬૦૬૯૦ પરાધ ટન (૮૫૪૧૧૭ ) મણ છે, ક્ષેત્રફળ ૧૭૦૦૦૦૦૦ ચારસ માઈલ, અને કદ ૨૬૦૦૦૦,૦૦૦ ઘન માઇલ છે. પૃથ્વીથી સૂર્યનું અંતર ૭૫૦૦૦ એજન છે. આ પૃથ્વીગ્રહથો સુર્ય ૧૫ લાખ ગણે મેટે છે, અને તે સૂર્યમાં આ પૃથ્વી જેવા ૧૦ લાખ ગેળાઓ સમાય !. , અધ્યાપક–પ્રથમ પૃથ્વી અને સૂર્યની ગણત્રીનું પ્રમાણ જ અસત્ય છે, કેમકે પૃથ્વીથી રવિ ૧૫ લાખ ગણે મેટે છે, તેમાં - ૧૦ લાખ પૃથ્વી સમાય, આ કાલ્પનિક વાત શ્રદ્ધેય કેમ માની શકાય? ઈબ્રાહીમે આફ્રિકા શેળે, કેકે ૧૭૬૧ માં આસ્તે લીયા શોધ્યા, કેલંબસે પણ અમેરિકાની શોધમાં મહેનત કરી. આમાં જે શેહે કરી એટલીજ આપણે પૃથ્વી માનીયે છીએ, પણ પૃથ્વી તે કરતાં ઘણું જ મોટી છે. અહીંથી ઈંગ્લાંડ
૧ સપાટીથી આંખની ઉંચાઈના કુટને દેઢા કરી વર્ગમૂળ કાઢવાથી આવેલ અંક જેટલા માઈલે જોનારની દૃષ્ટિ પડશે. જેમકે ૬ દોઢ ૮ અને તેનું વર્ગમૂળ ૩ એટલે-છ કુટીયા માણસની દરેક બાજુ ૩ માઈલ દૃષ્ટિ પડે. તે દૃષ્ટિ અંતરના કુટ કરી તેને અંતર માઈલના આંકથી ગુણવા. તે ગુણાકારને સપાટ ભૂમિથી નેત્ર સુધીના ફુટના આંકથી ભાગવા. જે ભાગાકાર આવે તે પૃથ્વીને વ્યાસ જાણો. ૩ માઈલના કુટ ૧૫૮૪૦૪૩ માઈલ-૭૫૨૦ થાય. આ ૪૭૫૨૦ ને ૬ ફુટથી ભાગ્યા તે વ્યાસ ૭:૨૦ થ.
દરેક ગળ વસ્તુની લંબાઈને પ્રામાણિક ગ્રંથોના મતે પુત્ર બાપુદેવ શાસ્ત્રીના મતે-ફ૨૭ શ્રીમાન ગેખેલેના મતે ફેર ગુણવાથી તેની પરિધિ આવે છે. ૦ ૦ ૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org