________________
નિવેદન અગીયારમું.
( ૩). . [૫૩] છવસામર્થ્ય તરફ વિચારીને તે સાથે જ પિતાનું જગત કરવાને શકિતમાન છે, અને છ ત અજીર પદાર્થો હાઈને જ જગતને વ્યવહાર ચાલે છે. જેથી તેને સમષ્ટિરૂપે કલ્પીએ, અને તેના કાર્યના સમુદાયને જાણતા કલ્પીએ, તે આ અનંતા જીવને સમૂહજ કાર્યસમૂહરૂપ જગતને નિયંતા છે. .
. (૫૪) ઈન્દ્રનારાયણ સુપાય (P. 22. 4) કહે છે કે વસ્તુનો નાશ થાય છે એટલે તેને અમારી થાય છે એમ માનવું એ ભૂલ છે. જેમ પૃથ્વી પર માસામાં આવેલું પાણી ગ્રીષ્મ ઋતુમા દેખાતું નથી, પણ તેજ પાણી સૂર્યના તાપે વરાળરૂપે બની આકાશમાં મેઘરચનામાં જોડાય છે, અને માસામાં ફરી મેઘરૂપે પૃથ્વી પર આવે છે. બરફ ગળે છે એટલે તેનું પાણી થાય છે, અને પાણીની બાષ્પ બને છે, આમાં કાંઇ પણ નષ્ટ થતું જ નથી. આપણે ખાઈએ છીએ ત્યારે ધાન્ય નાશ પામે છે, પણ ખરી રીતે તે બીજા રૂપમાં આપણું શરીરની પુષ્ટિનું સાધન બનેલ છે. વૃક્ષનાં પાંદડાં નીચે-માટી પર પડે છે, તે નાશ પામતા નથી, પણ તે પ્રકારાંતરે ઝાડમજ મળી જાય છે. એટલે તેની બાપીય, જલીય, અને કઠીન, એ ત્રણે વસ્તુઓ રૂપાંતર પામી પાંદડાને સહાય, કરવામાં તત્પર બને છે. આ પ્રમાણે દરેક વસ્તુઓ પ્રકૃતિમંડ પમાં નાટકીઆની પેઠે નવાં નવાં રૂપ ધારણ કરે છે. '
( ૫૩) અચલ સિદ્ધાંત (પ્રથમ પ્ર. ૭, મધ્યમ પ્રક ૩૧ પાન. ૨૩) માં કહ્યું છે કે , માયાઇશR, બ્રહ્મ, અને પરમબ્રહ્મ, એ પાંચ તત્તે અનાદિ છે. આ ગ્રંથમાં વામીનારાયણનાં પ્રવચનો છે.
( ૧૬ ) મેટ ગી- કાપડીયા ( સેલિસીટર ) લખે છે કે–સૃષ્ટિની આદિ માનતાં સૃષ્ટિક્ત માનવે પડે છે. હવે, સૃષ્ટિકતો ઈશ્વર હેય તે તેનાં ઇશ્વરાંશ અને ઈચ્છા છામાં હાવજ જોઈએ, પણ સૃષ્ટિમાં બધે આવી ઈશ્વરાંશસૂચક નિમળતા ભાસમાન થતી નથી. વળી સૃષ્ટિને પ્રેરક પણ માનો પડે છે. જે સૃષ્ટિને પ્રેરક ઈશ્વર હોય તે તેની વિભૂતિમાં કે પણ પ્રાણી દુખી રહેવા ન જોઈએ. વળી આ પૃથ્વી પહેલાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org