________________
નિવેદન ચાદમું.
( ૧૫ ) તારે છે. તેથી ૩ એજન ઉંચે જંબુરમય શનિને તારે છે, (શનિના વિમાનની વજાથી ૧ ૨જજુ ઉંચે દેવલોક છે) ( જુઓ ચિત્ર ૧૨ મું) આ દરેક ગ્રહ મેરૂની આસપાસ ૧૧૨૧ જન દૂર કે તેથી વધારે દૂર કર્યા કરે છે. આઠમને ચંદ્ર સૂર્યના તેજથી જેમ પાંખે દેખાય છે તેમ આ ગ્રહો દિવસે ઉદય પામ્યા છતાં સુર્યના તેજથી દેખાતા નથી, જેથી આપણે તેને અસ્ત થયા કહીએ છીએ. એટલે સવારે ઉગે છે ને સાંજે આથમે છે, પણ સૂર્યના પ્રકાશથી દેખાતા નથી. આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા ફરતા હોવાથી ચર કહે વાય છે, તેને પ્રકાશ પણ ફરતે છે.
આ ગ્રહપ્રદર્શન માત્ર જબુદ્વીપ માટે જાણવું. કારણ કે બીજા દ્વીપસમુદ્રમાં ક્ષેત્રપરિધિ વિશાલ હોવાથી દરેક ભાગમાં પ્રકાશ પુરે પાડેધા સુર્યાદિની સંખ્યામાં વૃદ્ધિ થાય છે, પણ અઢી દ્વીપની બહાર જ્યોતિષીના વિમાને સ્થિર છે, અને જ્યાં તેજ ત્યાં તેજ ને જ્યાં અંધારૂ ત્યાં અંધારું જ હોય છે. દરેક
તિષિઓનું નિ સર્ગિક નિયમે સરખી ગતિથી એક સરખું જ ગમન થયા કરે છે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org