________________
(૫૦ )
વિશ્વ રચના પ્રબંધ. ૧૧૪ વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા હતા, તેને નવા દાંત આવ્યા હતા, જે તંદુરસ્ત હતે. તે છેવટ સુધી ખેતરમાં કામકાજ માટે જતે હતે. મન્મથ સ્નાયરના બ્રીજવીન ગામમાં મીસીસ એસસીઓનેડ નામની ગરીબ સ્ત્રી ૧૧૭ વર્ષની હેવા છતાં દરેક કામમાં હુશીયાર અને તંદુરસ્ત હતી. બુલ્હર છે
સ્પટનના મી. જેનું શરીર ૪૪ વર્ષની ઉમરે ૪૭૬ ૨તલનું હતું. સારી રીતે હાલવું ચાલવું તથા છ કલાક ઉંઘવું તે તેને સહજ હતું.
૧ અજાયબ નિદ્રા–ફિલોસોફિકલ ટ્રાંઝેક્ષન નામના પુસ્તકમાં કહ્યું છે કે લાડમાં ટીબરી ગામને સાચુએલ કિલટન નામે પચીસ વર્ષનો યુવક તા-૧૬–૨–૧૬૮૪ દિને સુતો, તેને જગાડવા ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ અને એક મહિના પછી પિતાની મેળાએ ઉઠી પિતાના ધંધામાં જોડાઈ ગયો. પણ તેને તા૪-૪-૧૬ ૮૬ સુધી નીદા આવી નહીં. પણ આજ દિને વળી સુતે અને ઉંધી ગયે, તેને જગાડવા માટે બોથના ડો૦ મી. મીસે રક્તવાહિની નળી કાપી લાસ્ટર માયુ, બીજા અનેક ઉપચારો ક્યા, કેટલાક ખાવાના પદાર્થો તેના મુખમાં નાખ્યા જેમાંના કેટલાક પદા
ને કિંલટન ખાઈ ગયે; પણ નિદ્રા તે જેવી હતી તેવીજ રહી. અંતે સત્તર અઠવાડીયા પછી તા-૭ ૮-૧૬૪૬ એ ઉઠ્યા, તથા કપડાં પહેરી ખેતરમાં કામ કરવા ગયો. ત્યાર પછી ત્રીજી વાર તા– ૧૭–૩–૧૬૮૭ માં સૂતો. ડો. ઓલિવરે આવી તપાસ્યું તો નાડી બરાબર ચાલતી હતી. જગાડવા ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા મળી. એક ડોકટરે તો ૧૪ આંસ લેાહી કાઢયું, પણ કિલન્ટને ચું-ચાં કાંઈજ ન કર્યું. વળી સપ્ટેમ્બરની આખરે એક માણસને લઈને ડે. એલિવર તેને જોવા ગયે, તેણે એક ટાંકણી ઘાંચી, જેથી તે માત્ર નવેમ્બરની ૧૮ મીએ થોડોક જા, પિતાની મા સાથે ચાર શબ્દો બે, પછી સુતે જે જાન્યુઆરીમાં ઉઠી ધંધે વળગે.
ચી વૈદ્ય બ્લાન્ચેટ સને ૧૮૬૪માં નીદ્રાભકત માટે લખે છે -એક બાઈ ૨૦-૪-૧૮૬૨ માં સુતી હતી, અને ૧૮૬૩ના માચંમાં ઉઠી હતી.
સ્ટે વિદ્વાને સોળમાં સેકાના વીલીયમ દ્રાંસલે કુંભારની ચમત્કારી વાત લખી છે. તે જણાવે છે કે આ કુંભારની ઉંધ ચૌદ દિવસ અને પંદર રાત્રિએ પુરી થતી હતી. ખુદ ઈંગ્લાંડને રાજા સને ૧૫૪૬ માં આ કુંભારની નિદા જેવા ગયો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org