________________
નિવેદન પંદરમું.
(ર૦૧) વર્તિનું બળ ઘણું જ હોય છે, જેના બળનું નીચે પ્રમાણે માપ થાય છે
સુરે વીર્ય એવું વિશાળ વિધે, નરે બાર જેધે મીલી એક ગધે; દશે ગોધલે લેવ એક છેડે, તુરગેષ બારે મીલિ એક પાડે. શતે પાંચ ભેસે મન્મત્ત નાગે, ગજે પાંચસે કેસરિ વીર્ય તાગે. હરિ વીશસે વીર્ય અષ્ટાપદે, દશે લાખ અષ્ટાપદે રામ એક ઈક રામ જેડી સમે વાસુદે, નવે વાસુદેવે ગણું ચક્રી લે. ભલા ચક કેડી કરી એક સુરા, વળે કેડી દેવે કરી ઈદ્ર પૂરે, અનેતેષ ઇંદ્ર મીલિ વીર્ય જેતે, ચીટી અંગુલી અગ્રકું તેમ તેતે.
બળ કેષ્ટક. ૧૨ હૈદ્ધાને ૧ બળદ ! ૨ બલદેવનો ૧ વાસુદેવ ૧૦ બળદને ૧ ઘેડે ૯ વાસુદેવને ૧ ચકી ૧૨ ઘેડાને ૧ પાડે ૧ ક્રોડ ચકીને ૧ દેવ . ૫૦૦ પાડાને ૧ હાથી ૧ ક્રોડ દેવને ૧ ઇંદ્ર ૫૦૦ હાથીના ૧ સિંહ - ત્રણે કાળના ૧ તીર્થંકરની ૨૦૦૦ સિંહનો ૧ અષ્ટાપદ ઇંદ્વોના બળ ટચલી આંગળી ૧૦ લાખ અષ્ટાપદને ૧ બલદેવ 1 જેટલા ને અગ્રભાગ.
અત્યારે જેમ એંજીન વિગેરેમાં ૪૦૦ હેને પાવર વિગેરે માપ કરાય છે તેમ ઉપરોક્ત બળ માટેનું પ્રાચીન માપ સમજવું.
ભરત ચક્રવર્તિને બાહુબલી નામે ના ભાઈ હતું, તેની તક્ષશિલ્લામાં રાજ્યપાનો સ્થપાઈ હતી. મુસલમાન પ્રજાને આદિ વંશ પુરૂષ બાહુબલી સંભવે છે. વળી ભારતના પુત્ર મારચિથી ત્રિદંડીમત પ્રસિદ્ધ થયે, તેને શિષ્ય પરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org