________________
.
રક છે .
નિવેદન નવમું.
(૧૯). પરાવત નામે દ્વીપ છે, તે દ્વીપની અધવચ્ચે ફરતે ગોળાકાર ૧૭૨૧ યોજન માનુષેત્તર નામે પર્વત છે, જેથી દ્વીપને અર્ધો ભાગ પર્વત બહાર અને અર્ધો ભાગ પર્વતની અંદર રહે છે, આ કારણથી તે અધ પુષ્કર પરાવતનામે ઓળખાય છે. તેની અંદરનો વિભાગ ધાતકીખડની પેઠે પૂર્વ– પાચમના બે મેરૂના ક્ષેત્રે, પર્વતે અને નદીથી વિભૂષિત છે. તે ક્ષેત્રમાં પણ મનુષ્ય રહે છે. ઉપર પ્રમાણે માનુષેત્તર પર્વતની અંદર અઢી દ્વીપ છે, તેમાં મનુષ્ય અને તિર્યએ જન્મ છે, વસે છે, ને મરે છે. તેની બહાર માત્ર તિર્થ જ રહે છે, ત્યાં મનુષ્ય હોતા નથી. જેથી મનુષ્યક્ષેત્ર એ સંજ્ઞામાં અઢી દ્વીપનો સમાવેશ થાય છે. પુકરાવત દ્વીપની ફરતે વળી ' દ્વીપ છે. આ પ્રમાણે છત્રીશમા સમુદ્ર સુધીનાં નામો
મળી શકે છે. ત્યાર પછી પણ ઘણાજ દ્વીપ-સમુદ્રો છે. છેલ્લો - અર્ધરાજ લાંબ–પહેળે સ્વયંભૂરમણ સમુદ્ર છે, અને તેથી આગળ ૧૧૨૧ યેજને અલકાકાશ છે. આ દરેક ભૂમિને મૃત્યુલેક કહેવાય છે, અને અઢીદ્વીપ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. આ મૃત્યુલોક લાંબો-પહેળે ૧૦ રાજલક છે, અને ઉચે ૧૮૦૦ એજન છે. આ - આપણી સઘળી પૃથ્વીનું માપ થયું. તૈત્તિરીય બ્રાહ્મણ (૨-૧૧-૧) માં કહ્યું છે કે-વિશ્વ અનંત અપાર છે.
"
આપણે ભરતખંડ જેમાં આપણે વસીએ છીએ તે ક્ષેત્ર જંબુદ્વીપની નીચે (જુઓ ચિત્ર ૧૦ મું) દક્ષિણે જે ભરત નામે ક્ષેત્ર કહ્યું-તે મહેલે એક વિભાગ છે. તે ભરતખંડની ઉત્તરે ૧૦૦ એજન ઉંચે હિમવાનું પર્વત, અને પૂર્વ પશ્ચિમ તથા
જ જુએ પરિશિષ્ટ ૩ જુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org