________________
નિવેદન-ત્રીજું.
( ૧૩ ) (૨૧) નયુતાગ-૨૫૬૯૫૯૬૯૪૫૨૦૩૩૨૩૨૯૪૭૯૯૭૯૩
૪૩૨૫૫૮૨૦૭૦૭૮૪ અને મીંડાં ૧૦૫ (૨૨) નયુત-૨૧૫૮૪૬૧૪૩૩૯૭૦૮૫૫૩૫૫૬૬૭૮૬૭૮૬૪
૮૩૩૮૦૫૧૦૩૯૪૫૮૫૬ અને મીંડાં ૧૧૦ (૨૩) પ્રયુતાંગ–૧૮૧૩૧૦૭૬૦૪૫૩૫૫૧૮૪૯૮૭૬૧૦૦૯૦૦
૬૪૬૦૩૯૬૨૮૭૩૧૪૫૧૯૦૪ અને મીંડાં ૧૧૫ - (૨૪) પ્રયુત-૧૫૨૩૦૧૦૩૮૭૮૦૯૮૩૫૫૩૮૯૫૯૨૪૭૫૬૫ - ૪૧૬૭૩૨૮૮૧૩૪૪૧૯૫૯૯૩૬. અને મીંડા ૧૨૦ ( ૨૫ ) ચૂલિકાંગ-૧૨૭૯૩૨૮૭૨૫૭૬૦૨૬૧૮૫૨૭૨૫૭૬૭૯
૫૪૫૮૪૫૫૬૨૦૩૨૯૧૨૪૬૩૪૬૨૪ અને મીંડાં ૧૨૫ (૨૬) ચૂલિકા-૧૦૭૪૬૩૬૧૨૯૬૩૮૬૧૯૫૬૨૮૬૪૫૦૮૨
૨૬૫૧૦૨૭૨૧૦૭૬૪૬૪૬૯૩૦૮૪૧૬ અને Íડા ૧૩૦ (૨૭) શીર્ષપ્રહેલિકાંગ-૯૦૨૬૯૪૩૪૮૮૬૪૪૦૭૬૩૨૮૩૩૦ - ૧૯૦૭૦૨૬૮૬૨૮૫૭૦૪૨૩૦૩૪૨૧૯૦૯% અને
મીંડાં ૧૩૫ (૨૮) શીર્ષપ્રહેલિકા-૭૫૮૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩ - ૫૫૯૭૫૬૯૬૪૭૯૯૧૫૫૩૪૮૭૪૪૧૮૩૨૯૯૬
એને મીંડાં ૧૪૦
આ શીર્ષપ્રહેલિકા વ્યવહારસંખ્યાને છેલ્લે આંક છે, જેમાં ૧૯૪ આંક આવે છે. એટલે એક શીર્ષ પ્રહેલિકા જતાં ઉપરેકત વર્ષે વ્યતીત થાય છે. .
. ૧. શીર્ષ પ્રહેલિકામાં ૧૮૪ આંક આવે છે, જે “ વ્યવહાર સંખ્યાતા ” કહેવાય છે. અને ત્યાર પછી “અવ્યવહાર સંખ્યાતા” એવી સંજ્ઞાથી ઓળખાવાય છે.
આ સંખ્યા ગણિત જબુદ્વીપ પ્રજ્ઞાસનું છે. બીજે સ્થાને તેથી પણ વિશાળ સંખ્યાવાળું ગણિત મળે છે, જેનાં નામે-પૂર્વીગ, પૂર્વ, લતાંગ, લતા, મહા લતાંગ, મહા લતા, નલિનાંગ, નલિન, મહા નલિનાંગ, મહા નલિન, પદ્માગ, પા, મહા પદ્માંગ, મહા પદ્મ, કમલાંગ, કમલ, મહા કમલાંગ, મહા કમલ, કુમુદાંગ, કુમુદ, મહા કુમુદાંગ, મહા કુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, મહા ત્રુટિતાંગ, મહા ત્રુટિત, અટ્ટાંગ, અદ્ર, મહા અડ્ડાંગ, મહા અઢ, ઉહાંગ, ઉહ, મહેહાંગ, મહેહ, શીર્ષ પહેલિકાંગ અને શીર્ષ પ્રહેલિકા છે. આ રીતિથી ગણતાં શીર્ષ પ્રહેલિકામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org