________________
( ૧૭૨ )
વિશ્વરચના પ્રબંધ. [૮] મી. હેકેલ રૂપાંતર સ્વરૂપ પૃથ્વીના આરંભને ૨૦૦૦૦ વર્ષ માને છે.
[૯] સર રોટબલ બેલ કહે છે કે ચાલુ વર્ષમાં (ઇસુની વીસમી સદીમાં) સુર્યની ઉમર દશ કરોડ વર્ષની થશે. (પ્રા. ધ. ૨૯).
[૧૦] હબટ સ્પેન્સરને મત એ છે કે-સૃષ્ટિતત્વ વિગતવાદમાં સામેલ છે. એટલે વિકાસ-વિનાશ ક્રિયાયુક્ત વિશ્વત છે, અને તેથી ખચિત રવિ પણ એકદિને ઓલવાશે. ( ૦ ૫૩) ( [૧૧] વિલીયમ ટાઈન્સ પણ કહે છે કે-રવિનું તેજ ૪૬૦૦૦ વર્ષ સુધી હાલના રીતે રહે છે.
[ ૧૨ ] હવે નિહારીકા જગત તરીકે પૃથ્વીની ઉત્પત્તિ માનના કાંટ અને લાગ્લાસના ચેગઠા તપાસીયે. તે કહે છે કે-પ્રથમ સૂક્ષ્મ વરાળ હતી, તેને સમુદાય ભેગા થઈ પૂર્વ તરફ ગતિ કરવાને પિંડરૂપ બની સંકોચાવા લાગ્યા. જેમ જેમ સંકેચ થતું ગયું તેમ તેમ વેગ વધતે ગયે, ને પીંડને ' કે જો એ પેરીન વર્તુલ નિહારીકાની ૫ લાખ સંખ્યા કહે છે, કદાચ વધારે પણ હશે. એક અદ્ભુત નિહારીકા ઉત્તરાકાશમાં એન્ડામીન્ડા તારકપુજ પાસે છે. તે અંડાકાર નિહારીકા પણ કહેવાય છેએક વર્તુલ નિહારીકા કેનીસવી ને સીટી નામે તારકાપુજ પાસે છે. એક કન્યારાશિમાં અને એક સપ્તષિ મંડળમાં છે. હાલ હુલ નનિહારીકામાં મુદ્રા નિહારીકાનો સમાવેશ થાય છે ( મનાય છે. ). સૌથી જાણીતી નિહારીકા લાઈરા તારાપુજમાં ખુલ્લી આંખે પણ ન દેખી શકાય એટલી દુર છે.
ડમ્બબેલ આકારની વર્તલ નિહારીકા વલયેક્યુલા નામે તારકાપુજમાં છે. ના એડમીન્ડા તારકાપુજની નિહારીકા ઓછામાં ઓછી ૧૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માઇલ દુર છે, ને વ્યાસ-૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માઇલ ધરાય છે, કદાચ તેથી મોટી અને વધારે દુર હોઈ શકે. તેની ગતિ દર પળે ૨૫૦ માઈલ છે. -- કન્યારાશિની નિહારીકા દર પળે ૮૦૦ માઈલ = જાય છે.
( ભા૦ ૦ ૧-૮-૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org