________________
( ૧૭૮ ) - વિશ્વરચના પ્રબંધ.
હર્સનરામ કપુરરામના વ્યાખ્યાનમાં ઇજીપ્તના લતાની વાતથી અને પ્રઢ થેગી મહાત્મા કેશી ગણધર પ્રદેશી
જાને કહેલ વેચનાથી ચેતન્યપણને આવિર્ભાવ સ્પષ્ટ મહુ‘મ પડે છે. “ હું ” એમ તત્વથી વિચારતાં, હુંપદ ધરાવનાર જીવ છે, તે જીવ જડથી કદી ન જ બની શકે. વળી જેતુંમાંથી પશુ પક્ષી અને મનુષ્ય બનાવવા એ વત પણ હાસ્યજનક છે, કારણ કે “ વા વાયાથી નળીયુ ખર્યું ? “એની પડે આ પ્રસંગ મેળવ્યા છે. તર્કણ ઉભી કરી કલ્પનામહેલ ચ છે. ગરમી ઘટીને સમુદ્રો થયા. આ બનાવ પણ અસંભવિત છે; તેવું પરાવર્તન કઈ બે દ્રવ્યથી એટલે ઉ. હતા અને ધી દિના સગોથી બને, પણ સ્વાભાવિક ન બની શકે. આ ટસના મતમાં પરાવર્તનક્રિયા જોવાય છે, તે નવું જગત બનાવ્યું, એટલે કાંઈ પણ નહતું અને નવું બન્યું એમ કહેવાને આશય નથી..
r[ ૧૮ ] હિંદી સરકારના ભૂસ્તરવિદ્યાના અધ્યક્ષ મી. વાડીયા પોતાના વ્યાખ્યાનમાં જણાવે છે કે-અંગા નીલ આદિ મોટી નદીઓનાં સુખ આગળ પ્રત્યેક સે વ ત્રણ ઇંચ માટી એકઠી થાય છે, એ હિસાબે પૃથ્વીની ઉમ્મર ૧૦-૨૦ હજાર પિતાના કુટુંબીઓને કહે છે કે હું પૂર્વના જન્મમાં કાશીમાં રહેતા અદ્ભુખા પાંડેયને પુત્ર હતું. તે તેનાં ઘર આદિનું ગુપ્ત વૃત્તાંત કહે છે. અત્યારના તેના માતા-પિતા કેઈ વખત કાશીએ પણ ગયાં નથી. આ પુત્રના કહેવા પ્રમાણે બીના અને ગુપ્ત રહસ્યની કાશીમાં તપાસ કરાવતાં બધું બરાબર મળતું આવે છે. જેઓ સનાતન ધર્મવામાં પુનર્જન્મને માનતા નથી, તેઓ ઉપરના ગામમાં જઈ જન્માંતરનું વૃત્તાંત સાંભળી આવી પિતાના સમમ સદેહને દૂર કરી શકે છે, અને સનાતન ધર્મ પર દઢ વિશ્વાસ કરી-કરાવી શકે છે. + + તેવું જ એક બાળક ગ્વાલીઅર રાજ્યમાં જગ્યું છે. નાની વયનું છે, પિતાના પૂર્વજન્મનું વૃત્તાંત કહી, પિતાને મારી નાખનારનું નામ અને ભૂતપૂર્વ ઈતિહાસ કહે છે; જેથી સ્થાનિક પોલીસ બલદારને રાધ કરતાં તે મુજબ સાચું ઠરવાથી તેને એગ્ય શિક્ષા પણ કરી છે.
ગુજરાતી છે શાસ્ત્રી રેવાશંકર મધાડાકરતા. ૧૫-૮-૧૯૨૬ છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org