________________
નિવેદન દસમું.
(૧૭)
इह ब्रवीतु य उ तचिके तत्
આ સર્વ જેણે પ્રત્યક્ષ જાણેલ છે એવા કોઈ હાય તા તે અહીં આવીને જણાવા
* ૧ વેદના કર્તા કાણુ ? ૨ વેદમાં શું શું કથન છે? ૩ વેદ કયારે બન્યા ? અને ૪ વેદની કઈ ભાષા છે ? તે માટે પાર્વાય— પાશ્ચિમાત્ય અને પ્રાચીન–અર્વાચીન વિદ્યાનેાની માન્યતા નીચે મુજબ છે.
૧ વેદના કરનારા મહિષએ માટે વેદ અને પુરાણના પાઠે આ પ્રમાણે છે.
જ ઋગ્વેદ અષ્ટક અધ્યાય. ૪. ૧. ૧૭-૧૮–૧૯. મંડળ, ૧૦ અનુવાક. ૭ સૂત્ર ૯૦ થે છે કે વેદ છન્દ અને ગાયત્રી યજ્ઞથી થયા છે. રવ એત્તિરીય બ્રાહ્મણ કહે છે કે ત્રણ વેદ અગ્નિ સૂર્ય અને વાયુથી ઉત્પન્ન થયા છે.
ગાપથ બ્રાહ્મણ તથા શતપથ કાંડ ૧૧ અધ્યાય ૫ બ્રા. ૐ ૐ ૧-૨-૩ માં કહ્યું છે કે અગ્નિ વાયુ અને સૂર્યથી ત્રણ વેદે અન્યા છે. મુંડકાનિષમાં અક્ષરથી એ વેદની ઉત્પત્તિ માની છે.
-અથવવેદ સંહિતા કાંડ. ૧૦ પ્રમા, ૨૩, અનુવાક. ૪ મા ૨૦માં કહે છે કે ઋગ્વેદ અને યર્જુવેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે. અને સામવેદ તથા અથવેદ પરમાત્માના રેશમ અને મુખ હતા.
૬-ગેાપથ બ્રાહ્મણમાં પણ કહે છે કે વેદ ૐકારથી થયેલ છે. ૐ શતપથ કાંડ ૧૪ અ. બ્રા. ૪ ક. ૧૦માં કથન છે કે.
ચાર વેદ પરમાત્માના ઉચ્છવાસ રૂપે છે. ( તવનિનય કાસાર્) ૬-પુરાણકારા કહે છે કે-ચાર વેદે ચતુર્મુખી બ્રહ્માથી થયેલ છે.
છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે--ગ્નિવાયુવિચક્ષુ, ત્રયં ब्रह्म सनातनः । दुदोह यज्ञसिद्धयर्थ - मृग्यजुःसामलक्षणम् ॥ એટલે બ્રહ્મા યજ્ઞની સિદ્ધિ માટે ઋગ્ યજી અને સામવેદને અગ્નિ વાયુ અને વિથી દેહતા હવેા.
5 ઋગ્વેદની કેટલીક ઋચાઓ અગસ્ત્ય ઋષિની પત્ની લેાપમુદ્રાએ લખી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org