________________
( ૬ )
વિશ્વરચના પ્રબંધ. વિદ્યાથી–વિ એક સાથે ઉગતું નથી તેનું કારણ પૃથ્વી સપાટ નથી એમ સમજાય છે, જેથી ઉનાળે હાય ત્યારે અમદાવાદની મધ્યરાત્રીના સમયે ઈગ્લાંડમાં સાંજ પડે છે, વળી હિંદુસ્તાનમાં પણ સૂર્યોદય કાળના ફેરફાર જોઈ શકાય છે.
અધ્યાપક–આનું કારણ માત્ર એટલું જ છે કે સૂર્ય પાસેની ભૂમિમાં પ્રકાશ નાખે છે, ને જેમ જેમ આગળ વધ્યે જાય છે તેમ તેમ નવી ભૂમિમાં કિરણે નાખતે જાય છે અને પાછળની ભૂમિમાં અંધારું થતું જાય છે. જેમ દીવાને પ્રકાશ અમુક ભૂમિમાં પડે છે, તેમ સૂર્ય માટે સમજવાનું છે. કદાચ સૂર્ય પૃથ્વીથી માટે હાલ તે આ ફેરફાર ન થાત, એટલે સૂર્યને પ્રકાશ દરેક સ્થાને ફરી વળત. એટલે- શ્રીમાન સાગરાનંદસૂરીશ્વરજીનાં વચન ” પ્રમાણે કહીયે તે ભરતખંડમાં જુદા જુદા પ્રદેશને આશ્રીને દરેક કાળે સૂર્યોદય ને સૂર્યાસ્ત થયા જ કરે છે.
વિદ્યાથી–ધ્રુવ પર છ માસ દિવસ ને છ માસની રાત્રિ હોય છે. ત્યાં કુક સાહેબ જઈ આવ્યા છે ! ત્યાં વહાણું ( પરોઢીયું-સવાર ) થવાની વિચિત્ર ક્રિયા જોઈ લોર્ડ ડીકરીનો કુકડો મરી ગયો હતો ! ત્યાં માર્ચ તા. ૧૬ થી ૧૯૪ દીવસ રવિતેજ રહે છે ૪૮ દિવસ સંધ્યા પ્રકાશ, ૭૬ દિવસ અંધારૂં, અને ૪૭ દિવસ અરૂણું પ્રકાશ થાય છે. આ શું માનવું ? ડા, વોરનની નંદનવનની પદ્ધિ પ્રમાણે આ માનવું કે ? ( રા. લે. તિલક કૃત મૃગશીર્ષ ).
અધ્યાપક–આ સ્થિતિ ઉત્તરમાં જ થાય છે, પણ દક્ષિણમાં થતી નથી, અને ત્યાં રાત્રી માટેના ફેરફાર પણ જેવાતા નથી. ત્યારે ૬ માસને દિવસ થવાનું કારણ પણ કઈ વસ્તુનું આવરણ આવે છે, એમ સહુ કઈ કબુલ કરે છે. ઉત્તર ધ્રુવ દેખાય છે. પણ તેની સ્થિરતા માટે કેટલાક તે ચોક્કસ મત આપવા એકદમ હામ ભીડતા નથી. ( જ્યો. જ્ઞા.) તેમ ત્યાં જઈ શકાતું નથી. ૫ જયાં આ ફેરફારો થાય છે ત્યાં કેટલાક માણસે જઈ શકે છે, તે છ માસને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org