________________
નિવેદન સાતમું.
( ૨૧ ) માનવા પડે છે, નહીં તેા પ્રથમ કહ્યા પ્રમાણે અનવસ્થા - ષાપત્તિને સ્થાન મળે છે. માટે પૃથ્વીને સ્થિર માનવી એજ બુદ્ધિવાદમાં વિજયીપાઠ છે. રેલ્વેમાં બેઠેલ માણુસ મગજના ફેરફાર રેલ્વેને સ્થિર અને માની સામેની વસ્તુને ગતિવાળ જુએ છે, અને અધિક અનુભવે રેલ્વેને ફરતી-ગતિ કરતી તથા માના વૃક્ષ વિગેરે સ્થીર છે એમ કલ્પી શકે છે. તેમજ તમારા કહેવા પ્રમાણે પૃથ્વીના માણસ પૃથ્વીને સ્થિર અને ગ્રડાન ફરતા માને છે, પણ અધિક અનુભવવાળા વિદ્વાના પૃથ્વીને ગતિવાળી માને છે અને ગ્રડાને સ્થીર માનવાને બદલે તેને પણ ગતિવાળા માને છે, ને અ ંતે દરેકને ગતિવાળાજ માને છે. વાહ
હિ ! આ જડવાદના બુદ્ધિવૈભવને આપણે કઇ ઉપમા આપ શકીયે ? કારણ કે અંતે તે સૂર્યને ગતિવાળાજ માનવા પડે છે, તા પૃથ્વીને સ્થિર રાખી સુર્યાદિ ગ્રહેાને ગતિવાળા માનવા એજ વધારે હિતાવહ છે, અને જ્ઞાનીઓએ તે પ્રત્યક્ષ જોઇને કહ્યું છે.
વિદ્યાથી—ત્યારે થ્રુ ગ્રહા ભારે છે ? અને સૂર્યન આાસપાસ ફરતા નથી ?
અધ્યાપક—ગ્રહા ભારે હાય તા પૃથ્વી પર માવી પડે, અને હળવા હાય તા માકાશમાં ધુમાડાની પેઠે ચાલ્યા જાય. માટે તેઓ એકલા ભારે ગાળાઓ નથી તેમ એકલા હળવા ગેટળાએ નથી. પણ એકમેક પ્રણમેલ લઘુગુરૂરૂપ રજકણાથી અનેલા વિમાના છે. જે તારાઓને તમે સ્થિર માના છે, અને પ્રકાશક હાવાથી ઘણે અ ંતરે રહેલા સુર્યા કલ્પા છે, તે પણ સુર્ય નથી, પણ ગતિવાળા પાસે પાસે રહેલા નાના વિમાના છે. સુર્ય વિગેરે તીછી ગતિમાં ચાલતા હાવાથી આપણે સવારે તેના એક તરફના, મધ્યાન્હ નીચેના, અને સાંજે ખીજી તરફના ભાગ જોઇએ છીએ. તે દરેકમાં ફેરફાર દેખાવાનું કારણ તેમના અને તરફના ચિન્હા છે. બાકી તે દરેક વિમાનેાજ તીછી ગતિએ ર્યો કરે છે. પ્રાત:કાળે ક્ષિતિજમાંથી નીકળતા સુ પ્રથમ ગાળ દેખાતા નથી પણ કજીની આકૃતિવાળા દેખાય છે, એમ ઘણી વાર મને છે.
વિદ્યાથી—તારાઓને જોતાં એક ખીજાના આંતરમાં કાંદા ક્રૂફ઼ાર નથી થતા, માટે તે અસ્થિર મનાય ખા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org