________________
( ૧૮૦)
વિશ્વરચના પ્રબંધ. લીયામ ખંડન અર્વની અપેક્ષાએ પૃથ્વીને લઘુ ગ્યાય )ચાર દિશામાં અટવાથી ઉત્તાપની ઉત્પત્તિ થાય છે. આથી પૃથ્વીના નાથ ભય એક બાજુ રહ્યો, પણ અત્યારે એટલે બધે યુરેનિયમ છે કે જેના હેલીયામ વ્યાસની ગરમી થવાથી લગપ્રગતી પૃથ્વી જીવનિવાસને અયોગ્ય બની જશે, એમ માની શકાય છે. કેમકે હરકોઈ ખનિજ પદાર્થમાં સુરનિયમ અને સીસાનું મિશ્રણ કેટલા પ્રમાણમાં છે તે સ્થિર કરવાથી તે ખનિજ પદાર્થની ઉમ્મર મળી આવે છે. આ રીતે તપાસ કરતા જાયું છે કે–પૃથ્વી ઉપરના પથરાઓની ઉમ્મર ડી છે. મોટા પત્થરની ઓછામાં ઓછી ઉમ્મર ૯૨ ક્રોડ વર્ષની છે, પૃથ્વીના મેટા યુરેનિયમને સીસાના પ્રમાણના અનુપાતથી વિચાર કસ્તાં આ ઉમ્બ૨ ૯૦૦ કોડ વર્ષ હયં અમરેલવે છે (P. 22 4. )
. . . [ ૨૦] ઉપલી બધી માન્યતા ઉપર પાણી ફેરવનારે હમણાં ઉપગ્રહ સિદ્ધાંત પ્રસિદ્ધિ પામ્યા છે જેમાં તદ્દન નવીન કામનાને જ ઉપયોગ થયો છે, અને કાંઈક નવીન દેખાડવું જ જોઈએ તે આશય બર આવેલ છે. - - -
અત્યાર સુધીના પંડિતાએ હજાર વખત ભાર મૂકીને જણાવ્યું હતું કે–પૃથ્વીના મધ્ય ઉપર જશે તે તમે.. પાતળે રસ ઉકળતા હોય એવું નજરે પડશે. પણ આજ તે માન્યતા ભામક કરેલી હોઈ, પૃથ્વી અંદર-બહારથી નક્કર છે, અને તેના પેટમાં કઠણ કરતાં કઠણ અપરિચિત ધાતુ છે એ. નિકાલ આખ્યો છે, જે વિષયમાં માત્ર બે જણાના ભાષ્ય, વિચારાઈ છે. ડા, વોશિંગ્ટન અકાલ્પનિક સિદ્ધાંતથી કરે. છે કે પૃથ્વીના પેટમાં સેનાને ઘટ્ટ ગેળે છે. ભૂગાળના મધ્યમાં કસવિધિ ખાંડી સેનું, રૂપું, ત્રાંબુ વિગેરે ધાતુઓ છે. વળી તે કહે છે કે–પૃથ્વી પૂર્વે પીગળેલા રસને ગળે હતી, તે પીગળતા હતા ત્યારે ભારે ધાતુ નીચે ગઈ અને હલકી હલકી ઉપર આવી. પૃથ્વીના પેટમાં તેના ઉપરાંત પ્લેટીનમ એમની એમીઅમ, રિડીયમ વિગેરે ધાતુઓ પણ છે. અને તેમની ઉપર અમે ત્રાં, રૂપું, સીસું, વડ હલકી ધાતુઓના થરા છે, તેમાંથી કેટલીક પોતઓ ઉના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org