________________
નિવેદન દસમું.
હવે જગત્ કયારે બન્યું ? અને કોણે બનાવ્યુ? એ શુચવણ ઉકેલવાની જરૂર છે. તે માટે જગતમાં એ માન્યતા પ્રસરેલી છે—નવ્ય વેદાંત, નૈયાયિક, વૈશેષિક, પાત ંજલ, નિયન સાંખ્ય, મુસલમાન, ઉપનિષદ્ અને ક્રિશ્ચિયનાના ખાઈખલ ગ્રંથામાં, કાઈ જગતના કર્તા હૈાવા જોઇએ, એમ કહેલ છે. પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસકેા, જૈમિનિ સંપ્રદાય, ભટ્ટ-પ્રભાકર, હા, વમાન ફીલસુીએ, અને જેને જગતને અનાદિસિદ્ધ કહે છે. હવે જગતના કર્તા માનનાશએ પણ એકજ સંપ્રદાયી કે જુદા જુદા સંપ્રદાયવાળા કેવી રીતે કલ્પના ઉભી કરે છે? અને કેાની કાની શી શી માન્યતા છે ? તે નીચેના પાઠે! પાઠવવાથી માલુમ પડશે—
[૧] ઋગ્વેદ અષ્ટક ૮, મધ્યાય ૭, વર્ગ ૧૭, મડળ ૧૦, અનુવાક ૧૧, સૂત્ર ૧૨૯ માં લખે છે કે-પ્રલય દશાવાળા જગતનું મૂળ કારણુ નાસવાસીત્ નો સવાસીત્તાની नासीत् रजो नो व्योमापरोपयेत् किमाखः कुहु काश्यप રામે નમઃ મિાસીત્ ગગને ગમોમ એટલે કે-અસત્ સત્ નહાતા. જ્યેામ, બ્રહ્માંડ, ચ્યાવરણ, આવરણુધાર સ્થાન, અને પાણી ન હતાં. રાત્રિ દિનનું જ્ઞાન ન હતું. માયા સહિત એક યુદ્ધ બ્રહ્મ હતુ. એટલે ઉત્પત્તિના પૂર્વે કાર્ય સત્ વ્યક્તરૂપે નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org