________________
( ૨૦૮ )
વિશ્વરચના પ્રબંધ. ચાલતું હતું, ઈત્યાદિ દરિદ્રહિદમાં કહેલ વર્ણન પણ આપણને નજીક કાળના સુખને પરિચય કરાવે છે.
અત્યારે તો મંગળના તારાની જેમ પ્રકાશ કરનારા પુરૂા. કવચિત મળી આવે છે, દીપક સમાન પ્રકાશ કરનારા પણ ઘણું હોય છે. જનસમૂહના સુખનાં સાધનોમાં દવાશાળા અને ન્યાયશાળા પૂરજોસથી વળ્યાજ જાય છે. અશુદ્ધ આચાર-વ્યવહારથી દેહ નિર્બળ થતા જાય છે. દુકાળ, મહામારી, ઈન્ફલ્યુએન્ઝાદિ નવી નવા રાગે ઉત્પન્ન થતા જાય છે. ચાલુ કાળને યાંત્રિયુગ કહીએ તે ચાલે. અને જે જડવાદનું+ વાતાવરણ ન હોત તે મા યુગ આપણી સાંભરણના કાળમાં શ્રેષ્ઠતમ કાળ તરીકેનું બીરૂદ પ્રાપ્ત કરત એ નિ:સંશય છે.
જે ભૂમિને કુદરતે વનસ્પતિ આદિથી મહાશોભાના સ્થાનરૂપ બનાવી હતી તેની શોભા માટે અત્યારે કેવી મહેનત કરવી પડે છે? અતિ મહેનત કરવા છતાં શાન્તિની પ્રાપ્તિ દૂ
ભ થઈ પડી છે. જો કે કેટલીક કળાને અત્યારે પુનરૂદ્ધાર થયો છે, તેમજ તેથી ગમન શક્તિ અને સુંઘવારીને હા થતું જાય છે. આ નુકસાનીઓ બાદ કરીએ તો અત્યારના કાળનાં કેટલાંક સાધને અતિ ઉપગી છે. ઘણું પ્રાચીન કાળ સુધી મન દોડાવીએ તો તે કાળમાં રેલવે મિટર તા૨ વિગેરે સાધનની અપ્રાપ્તિ સહેજે તારવી શકાય છે, બીજી બાજુ અ
+ અત્યારે ચીન કે ટનના લેકે તરતા વહાણ પર રહે છે. તથા કાન્સના રેતાલ પ્રદેશના લોકે ૧૪ ફુટ બાબુની પાવડી પર રહે છે, હાલે છે, ચાલે છે, રમે છે, દોડે છે, નાચે છે, લડે છે, પાવડી પર રહીને જ બધું કરે છે. આ પણ ૨૦ મી સદીને પ્રભાવ છે કે! (સત્ય. ૨, ૧૧)
ન્યુકમાં ૫૫ માળ સુધીના ઉંચાં મકાન છે. ન્યુયોર્કમાં મુખ્ય મકાન મ્યુનીસીપાલીટીનું છે, તે મકાન ૩૪ માળનું છે. ધી પુલવથ બીડીંગ માળ ૫૫, ૭૫૦ ફૂટ ઉંચુ, અને ૮૨ ફૂટ પ્રમાણ ભાયાવાળું છે.
સીંગરના સંચાનું બીલ્ડીંગ ૫૦ માળનું છે, ફલેટઆર્ય ૨૨ માળનું છે, અને આરસ પહાણથી બાંધેલું મેટ્રોપોલિટન લાઈફ
સ્યુરન્સ ૪૦ માળનું અને ૫૦ લીફટવાળું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org