________________
નિવેદન સાતમું.
( ૮૩) સાંપ્રતકાલીન શાષના વિરૂદ્ધ મતા તથા શંકા નીચે સુજમ છે—
વિષુવખિંદુ સ્થિર નથી. કેટલાક કારણે દર વર્ષે ૫૦-૫૭ વિકલા પાછળ જાય છે, તેથી નક્ષત્ર વર્ષથી સેૌરવર્ષ નાનું છે. ( ખ-વિ) મ ંગ્રેજી કાંગલાના મત પ્રમાણે રવિ ગ્રહ માસમાની છે, કેઇનએનની શોધ પ્રમાણે રવિ ગ્રહ સફેદ છે ( વિશ્વવિજ્ઞાન ). રવિ સાઠે સાઠે ઘટિકાના આંટા મારે છે, તે પ્રથમ તેજપુંજરૂપે, પછી મેતીપે, ક્રમે રિવ રૂપે પ્રકાશ પુરે છે. (.મૃગ−૧૦૬, પછી )
પૃથ્વીની ધરીના એક ભાગ ઉત્તર ધ્રુવ પર છે, તે ધ્રુવ સ્થિર છે એમ કહેવાય છે. પણ ધ્રુવને સત્ય માનતાં સાવચેત રહેવુ જોઇએ એમ સર્ હેમચંદ્ર કહે છે. ( જ્યાતિષજ્ઞાન) સૂર્યમાળામાં પૃથ્વી કુર્તી મનાય છે, તેમ સુર્યાદિ રે છે, પણ ઉદયાસ્ત નથી, દક્ષિણા દેખાતા જ નથી, પણુ સુર્યના ઉદય દક્ષિણથી થય છે ( મૃગશીષ પર પછી)
સંધ્યાપ્રકાશ કેમ થાય છે? ચંદ્રની ચાલુ ગતિમાં કેમ ફેરફાર પડયા ? તે સમજાતું નથી. માર્કર અને વરૂણૢ કક્ષાવ્યુત કેમ થાય છે તે વિગેરે સમજાતુ નથી, અને તેના ઉત્તર મળવા મુશ્કેલ છે. તથા જર્મનીના ઉત્તરાંશની કક્ષા હાલ ફેરવાયેલી જણાય છે, તેનું કારણ પણ સમજાતું નથી. તેથી પૃથ્વીના ખરા માકાર શું છે તે માટે પણ હજી સ ંદેહ છે એમ જયાતિર્રાનમાં કહેલ છે. ( ૫૩-૫૮ )
ચંદ્રકળાના ફેરફાર કેમ થાય છે? સૂર્યમાં કાળા ધામા શું છે ? બૃહસ્પતિમાં લાલ રંગના ચિન્હો ક્યુ છે ? તેના ઉત્તરમાં ગેટાળા થાય છે. કેટલાક હાલના વિદ્વાનામાં શુક્ર વિગેરે સખધી મત ચંદ્ર જેવા ફેરફાર રૂપે પ્રસો છે, પણ ચાક્કસ થતું નથી. બુધમ`ડળના એક ભાગ રવિ પ્રત્યે કેમ રહે છે તે વિચારવાનું છે. ( ખગોળવિદ્યા )
શ્રીશીયસે ૧૬૧૧ માં સૂર્યાના ડાઘાની શેાધ કરી છે, તેઓ નાના-મેટા થતા દેખાય છે. તે કાળા ડાઘા સામાન્ય ૩ અઠવાડીયા અને કાઇ વખત શા વર્ષ સુધી રહે છે. તે
..
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org