________________
નિવેદન ચોથું.
( ૩૫ / વર્ષથી વધારે અંદગીવાળી વાંસ ૧૫૦ ફીટ, દિવિદિવિ ૨૦૦૦ ઝીટ, અને નાળીયેરી ૩૦૦૦ ફીટની મળે છે તે ૭૦ થી ૮૦ વર્ષ સુધી ફળે છે. વડ ૭૦ થી ૧૦૦ ફીટ ઉંચા, કબીરવડ નીચે ૫-૭ હજાર માણસે ફરી શકે છે આંધ્રની ખીણમાં ૧૭૮૨ માં ઉગેલ વડકર ફીટ ઘેરાવાળે ૩૪૦ મોટા થડવાળે અને વીશ હજાર માણસ રહી શકે તે છે; છતાં હજી વધેજ જાય છે. કેળ ૧૫ ઝીટ, ખજુરી ૪૦ ફીટ, શેરડી ૧૨ ફીટ, આંબલી ૮૦ ફીટ, સાગ ૪૨૦૦ ફીટ, અને નેરોસીટીવ ઝાડ ૩૦૦ ફીટનું થાય છે. વેસ્ટઇડઝ બેટના એક ઝાડની છાલના થર જુદા કર્યો ૩-૪ કીટ જાળી કપડું નીકળે છે. ગીનીમાં તેપના ગેળા નામનું ઝાડ છે, જેનું ફુલ હોટું થાય છે, તે કુટતાં તેપના ગોળા જે શબ્દ થાય છે. આ ઝાડ ૬૦ ફીટ ઉંચું થાય છે. પવનને લીધે કંપવાથી સીટી જેવું લાગતું ન્યુબીયા ઝાડ જેવા લાયક છે. બરમાના અમરાપુર શહેરમાં બીએ ટી આર એફ ઝાડ ૨૧૭૦ વર્ષનું જુનું છે. ફી વીપ ઈન બેટમાં નવ કુટનું કુલ મળ્યું છે. એક હજાર જન ઉંડા સમુદ્રોના કમળે પણ તેટલી જ ઉંચાઈના હોય છે. કેટલાક ઝાડ એવા મળ્યા છે કે જેને વ્યાસ ૧૪ થી ૨૯ ફુટ અને આયુષ્ય ૧૦૦૦ થી ૪૦૦૦ વર્ષનું કહી શકાય છે. જર્મની ક્રીસ વર્ગના બગાર્ડનમાં વકરેલે ગુલાબ ૧૨૦ ફુટને છે. કલેઈના દરિયાઈ બાગમાં ૮૦ ફુટ ઉચે, ૧૫ ફુટ પહોળા અને દર વર્ષે ૫૦ હજાર ફુલ આપતે ગુલાબને છેડ છે.
આ પ્રમાણે ઉપર કહી ગયેલ સર્વ જીવોને એકેન્દ્રિય કહેવાય છે. અર્થાત્ તે જીને માત્ર શરીર હોય છે, અને સાથે શ્વાસે શ્વાસ, આયુષ્ય અને કાયબળ હોય છે. તે જીવે ઘણજ સૂમ અને થિર હોય છે. માત્ર વાયુ અને અગ્નિને સ્વભાવ ગતિરૂપ છે. આ પાંચે એકેન્દ્રિના સૂક્ષ્મ અને બાદર (સ્થલ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org