________________
નિવેદન છે હું
હવે પૃથ્વી ક્યાં છે, શેની પર રહેલી છે તે સમજી લઈયે. પૃથ્વી એ પુદ્ગલેને એક જંગી જથ્થા છે. અને પુદગલે–દેશ પ્રદેશે મળવાથી આ પૃથ્વી બનેલી છે. વળી તે સ્વયમેવ સ્થિર છે.
પ્રશ્ન–પૃથ્વી તે સાત ગતિથી ફરે છે, તે ફરતી પૃથ્વીને સ્થિર કેમ માની શકાય ?
ઉત્તર–આ પ્રશ્ન પણ ઠીક છે. કારણ કે હું નાનું હતું ત્યારે મારો મગજ એજ વિચારેને આધીન હતા. જગતમાં ઘણું મનુષ્યને એજ વિચાર દેખીશું, તેમાં તેમને દોષ નથી, પણ બાલ્યસંસ્કારથી તેમની અજ્ઞાનતાથીજ આ ભૂલે થવા પામી છે.. પણ મારા ગુરૂના કહેવાથી અને મહાન ગ્રંથને તપાસવાથી મારી ભૂભ્રમણ સંબંધે થતી ભૂલ મેં સુધારી છે. અસત્ય પર, વિશ્વાસ લાવનાર સરલ હૃદયે સત્યના વિશ્વાસુ બનેજ, આવી કથની હોવાથી હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે, પૃથ્વી ફરતી નથી; પણ સ્થિર છે. દરેક પ્રતિષ્ઠિત પ્રાચીન ગ્રન્થ તો પૃથ્વીને સ્થિર જ કહે છે, અને સૂર્ય ફરે છે તેમ જણાવે છે.
જીએ વેદનું પ્રમાણુ–ગવેદ અ૦ ૧, અ૦ ૩, ૧૦. ૬, સ્વર્ણમય રથમાં બેસી વિશ્વપ્રકાશી સૂર્ય આવે છે, તે ઉર્ધ્વદેશયુક્ત માર્ગ, ઉર્ધ્વમાર્ગ તથા પ્રવણ માર્ગના
૧ પૃથ્વી ફરે છે તે ભુલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org