________________
વિશ્વરચના પ્રબંધ. પર એક માયુસને ખોપરીની હલકા હલાવવાનું કાર્ય હતું, અને તે સામર્થ્ય તેના જયની આત પહી સુધી તેલ હતું. તે શક્તિ વાંદરામાં હોય છે, તેથી તે થાયણ પર્વ કરે છે. પ્રો- હરીલ મનુષ્ય અને વાંદરામાં ધારું તુલા-ત્મક હોવાનું જણાવે છે. મનુષ્યને પાંચ-છઠે થાળે થતું
કેશાછાદન તે વાળવાળા પ્રાણીને સમાનભાવ દેખાડે છે ; કાંસ્યયુગ કાળમાં વાંદરાના હાડમાં નીચે કાણું હશે તેવા હદ મનુષ્યને કાણાં છે, પણ હાલના વાંદરાને તેવાં કાણાં નથ પૂછડાં સહિત જન્મેલા મનુષ્યો પણ હોય છે.
બીજા પ્રકારના વાંદરામાંથી કેટલાક કાળે બે પગ બન્યા? તેનાજ કમેન્નતિ રૂપે માણસો બન્યા છે. કારણ કે-આકાકાના મહિલા કે સીશ્યાજી ના વાંદરા અણસને મળતા છે, ક્રમે ને સર્ગિક હાથ છુટા થવાથી બીજા પ્રાણીમાં બન્યા. અને નુકુલ સાધનેથી બુદ્ધિને પ્રકાશ થયે, ગરમ પ્રદેશના હાથી-- ના વાળની પેઠે માણસના શરીરના વાળે નાબુદ થયા, માત્ર માથાના વાળ નાબુદ કેમ ન થયા ? એ એક ગુંચવાવાળા શ્રીન છે. અત્યારે કેઈ તેને ઉત્તર આપી શકે તેમ નથી. પુંછ કપાએલ વાંદરાની પ્રજા પણ પ્રાયે નિપુચ્છ થાય છે, તે ઘસાતાં તે સ્થાનના હાડકાં રહે છે, તેવી જ રીતે પુચ્છને શાને મનુષ્યને કઠણ હાડકાં હોય છે. બીજા કેટલાક અંગને ગણાય છે. પણ પશ્ચિમાત્ય વિદ્વાનેજ આ ડાર્વિનના ઉvolution -વિકાસ-સિદ્ધાંતને બેટે કહે છે, અને જણાવે છે કે-વાંદરાની પહેલાં મનુષ્યો હતા. આ શોધ કરનાર ઈટાલીને વિદ્વાન વિજ્ઞાનવિદ્દ ડાં, એનરીકે માર્કોની છે. આજ રીતે એ સંબંધને ઉડો અભ્યાસ કરનારા વિદ્વાનોને ગુરૂત્વાકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પણ ભૂલ ભરેલા જણાયા છે; આથી પાશ્ચાત્ય વિધાનના કથનને વેદવાક્ય ભાખનાસ, અને પશ્ચિમાત્ય વાતાવરણના ચશ્માવાળા આર્ય નામધારીઓને બહુ વિચાર થઈ પડશે. પણ આનંદની વાત છે કે તેઓ જરૂર વેદવાકય જેવા નિશ્ચયોને ફેરવે એવો સમય પાસે આવતો જાય છે, અને તેથી તેઓ આર્યાવર્તના પ્રાચીન તને સમજવાનો પ્રયત્ન કરશે તે જરૂર જનતાન સારે લાભ આપી શકશે.
( પ્રાત:કાળ પુ. ૧૪ નં. ૮-સં. ૧૯૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org