________________
નિવેદન બારમું.
(૧૧) ત્યારે આ ઉત્પત્તિમાં તે અજવાળું અધારું પહેલે જ દિવસે હતાં, ને સૂર્ય ચંદ્ર થે દિવસે થયા. કેવી નવાઈની વાત છે કે સૂર્ય ચંદ્રના દિવસેની ગણત્રી કરાઈ. આ વાત કન્યા બુદ્ધિમાન કબુલ કરે ? યહોવાહે આદમને બનાવ્યો ત્યારે તે સર્વજ્ઞ હોત તે આદમની ભવિષ્યની સ્થિતિનું જ્ઞાન ન હતું? કે તેને જીવનવૃક્ષના સંજોગે ઉત્પન્ન કરી દીધા, ને પછી તે
ખે સદાજવી થઈ જશે તે આપણને નહીં માને ” ઇત્યાદિ ભય લાગ્યું. વળી સાબીત થાય છે કે-આદમની જીંદગી પર યહોવાહને કાંઈ હક્કજ નહોતે તેમજ પ્રશ્ન થાય છે કેમનુષ્યને સર્વજ્ઞતાના જ્ઞાનથી જ બનાવ્યા હોય, સર્વ પર રહેમ હોય, તે દેષાન્વિત ઠરાવી ડુબાવી દેવા કે બાળી દેવાના પ્રયત્ન કેમ કરવા પડ્યા ? ઘનેદધિ એટલે કઠણું પાણી ૫૨ પૃથ્વી છે એમ કહે તે હજી ઠીક માની શકાય. પણ અહીં તે સમુદ્રના પ્રવાહ પર પૃથ્વીને સ્થાપિત કરી, જે સમુદ્ર પૃથ્વી પહેલાને હતું તેમ જણાવે છે. આ પ્રમાણેના અસંબદ્ધ કથનેપકથનથી વર્તમાન ફિલસુફીઓ પણ તે વાતને સત્ય માનવા નાપસંદગી જણાવે છે. ( B કુરાને મજીદ સુરા-૨, સુરતલબકરામાં કહ્યું છે કે તમે ખુદાને કેમ માનતા નથી ? અને તમે નિર્જીવ ( વિર્ય લેહી વિગેરે ) હતા પછી તેણે તમને જીવ આપે. પછી તે તમને મૃત્યુ આપશે, પછી વળી તે તમને જીવતા કરશે + + ૨૮ ખુદા તેજ છે કે જેણે પૃથ્વીમાં જે સઘળું છે તે તમારા માટે પેદા કર્યું છે, પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી(આ વાકય કુરાનનું ગુઢાર્થ છે. તેના અર્થ વિષે પૂછપરછ કરવાની મના થઈ છે.) પછી તેણે સાત આકાશે બનાવ્યા, અને તે સર્વ આજ
* મુસલમાન ગ્રંથના આધારે વીશ પિગમ્બરે થયા છે. જેનાં નામ-આદમ ( ઉમ્મર વર્ષ – ૨૩૦ ), શેષ,અડ્રેસનુહ, દ, સાલહ, ઈબ્રાહિમ, ભૂત, ઈસમાઈલ, અસરક; યક્, બયુસૂફ, શબ. મૂસા હારૂ, અલિયાસ, અલીસેય, સધૂમલ, દાઉદ, સૂલેમાન, યન્સ, છકરીયા, યહિયા, ઇસા અને મહમદ. ભયના પ્રસંગે જે દિને હઝરત મદિનામાં સહી સલામત જઈ પહોચેલ તે દિવસથી હીઝરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org