________________
નિવેદન પંદરમું.
( ૧૯૯ ) કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હેકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારૂપ દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કાર( ધિક્ )શબ્દ એલવારૂપ દંડની જરૂર પડી હતી,
ઉપર પ્રમાણે નીતિનાં મૂળ શોષાતાં પૃથ્વી પણું અલ્પ રસવાળી બનવા લાગી, કલ્પવૃક્ષેા ઘટવા લાગ્ય, ઇષ્ટ વસ્તુપ્રીસિના અભાવે જનસમૂહમાં કુસ ́પ પ્રસર્યાં, જેની શાંતિ કર વાને માટે બુદ્ધિશાળી રાજાની ચુંટણીમાં ઇક્ષ્વાકુ કુળભૂષણ નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાન ચુંટાયા, અને નાભિરાજાએ પણ યુગલીયાએના પ્રેમથી અને સ્વપુત્રના બુદ્ધિચાતુ થી માકર્ષાઇ જનસમૂહને નીતિમાગે ટકાવી રાખવાનું-નીતિમાગે ચલાવવાનુ સુકાન (આધિપત્ય ) ઋષભદેવ કુમારને સોંપ્યું. મહારાજા ઋષભદેવ પાતાની પ્રજાને અન્નગ્રહણ, મન્ન પાચન, વિગેરે ક્રિયાઓ તથા કુંભકાર માદિની શિલ્પકળા શીખવી. મા રાજાના કાળમાં વિનીતા નગરી મનાવવામાં આવી, અને તે પર ઋષભદેવ કુમારને તખ્તનશીન કરવામાં આવ્યા. ઋષભદેવજીએ ઘણા કાળ સુધી રાજ્ય ભાગવી મનુચૈાને મનુષ્યપણાના દરેક આચાર-વ્યવહાર શીખવીને આ સ સારસાગરના ત્યાગ કર્યા, આત્મસાધન માટે ઉદ્યત થઈ આત્મ સાક્ષાત્કાર કર્યાં. તેઓ રસવન થયા- આરહંત ( રાગ-દ્વેષ રહિત જ્ઞાનીઓના રાજા) થયા. તેમનુ દેહમાન ૫૦૦ ધનુષ્યનું
૧ અત્યારે તે। ધિક્કાર શબ્દને પણ કાઈ ગયુતું નથી, તેથી કાયદા-કાનુનના વિશાળ ગ્રન્થા રચવા પડ્યા છે, અને તેમાં કલમેા– પેટા કલમેા વધતી જ જાય છે. દરેક ગામમાં કાર્ટો નવી નવી સ્થપાતી જાય છે, ખરેખર આં શરમાવા જેવું છે. કાયદા અને લુચ્ચાઇ કુદકે અને ભુસકે વધ્યાજ જાય છે. આર્યાવર્તની આ દશા !
<6 તે ""
નગરમાં
૨ મધ આંખે વાંચન--દક્ષિણ ફ્રાન્સના ત્રણ છેકરીઓ રહે છે. તેમની ઉમ્મર વર્ષ ૧૧, ૧૩ અને ૧૪ની છે. આ છેકરીઓમાં એક અદ્ભુત શકિત છે, તે એ.કે-તે આંખ અંધ કર્યા છતાં પણ જોઇ શકે છે, તેએ આખા બંધ ર ખીને વાંચી શકે છે, સાયમાં દ્વારા પરાવી શકે છે, અને ર્ગાને એળખી શકે છે. ફ્રાન્સના એક વૈજ્ઞાનિકે તેમની પરીક્ષા લીધી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org