Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
26.02.02
પુસ્તક ૨૭
અક્ષયતૃતીયા
રામ ને જ નમી છ મી.
સ્વાધ્યાય અને સંશોધનનું ત્રમાસિક
કેમ કે
-
(, ', ૨૭૪ ૬ -
RAO UNA
A SAY
WIVERSITP
OF BARODA
सत्यं शिवं सुन्दरम
EXCHANGE COPY
ચિત્ર ૨
નંદી, ટાઢું ( ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં મુ. હે, રાવલ
અને મુનીન્દ્ર વી. જોશીને લેખ )
સ" પા ક્ર રામકૃષ્ણ તુ વ્યાસ
નિ યા મ ક , પ્રાગ્યવિદ્યા મનિ૨)
@ડા થા પામ્યવિધા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહક
૧૩ “વળાવારંવત” કર્તવને પ્રશ્ન-આર. પી. મહેતા
•
૨૮૯-૧૯૨
૧૪ નાટયકલામાં ન્યાયય—અરુણા કે. પટેલ
... ૨૯૩-૩૦૨
૩૦૩-૩૮૮
૧૫ જશર–એક પરિચય– વિજ્યા એસ. લેલે ૧૬ ટુની અનુગુપ્તકાલીન બે શિલ્પકૃતિઓ
-મુ. હ. રાવલ, મુનીન્દ્ર વી. જોશી
૩૦૯-૧૨
૧૭ એક ઉપેક્ષિત સકવિશ્રી રામકૃષ્ણ મહેતા
- રણજિત એમ. પટેલ “અનામી'
૩૧૩૩૨૦
૧૮ ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ-નરેશ વેદ
...
૩૨૧-૨૩૬
૧૯ “પત્રસુધા'માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ
-ક૯૫ના મેહન બારોટ
••• ૩૩૭-૩૨
૨૦ શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિશત-એક મને વિશ્લેષણ
-સી. વી. ઠકરાલ
• ૩૪૩-૩૫૦
૨૧ “નવાસને એક ખૂણો–સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ
--- મહેશ ચંપકલાલ
• ૩૫-૩૬૦
૨૨ સાહિત્ય અને વાસ્તવઃ “આંગળિયાત'ના પરિપ્રેક્ષ્યમાં
--સુભાષ મ. દવે
- ૩૬૧-૩૬૬
૨૩ ગ્રંથાવલોકન
૩૬-૩૮૩
૨૪ સાભાર સ્વીકાર
૩૮૩-૩૮૪
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના થાય.
અક્ષયતૃતીયા-જન્માષ્ટમી વિ. સં. ૨૦૦૬
પુસ્તક ૨૭
એપ્રિલ ૧૯૯૦-ઓગસ્ટ ૧૯૯૦
અંક ૩-૪
માપવી:
પ્રીતિ કે. મહેતા
રેવી માપ: ” અંગેનાં સુતો વેદ તેમ જ અથર્વવેદમાં પ્રાપ્ત થાય છે. આ સૂક્તોને આધારે “આપ :”ની વિશિષ્ટતા તથા તેના મહિમાને નિરૂપી તેના દૈવીસ્વરૂપ ઉપર અત્રે પ્રકાશ પાડવામાં આવ્યું છે. ચિકિત્સાના ક્ષેત્રમાં ઓષધરૂપે તેને જે પ્રયોગ થાય છે તે પણ વિચારાયું છે. વળી, જલમાં થતી વનસ્પતિ પણ ચિકિત્સા માટે ઔષધરૂપે ઉપયોગી છે. જળમાં રહેલી અમરતા, રૌતન્ય અને નવજીવન આપવાની દૈવી શક્તિના કારણે ઋષિ જળના દેવત્વને પુરસ્કારે છે.
સૌ પ્રથમ “” ના વિસ્તાર અને સવરૂપ વિષે જોઈએ. સા: પૃથ્વીના ગોળાર્ધની ૭૦% જગ્યા રોકે છે અને એ એક જ એવી વસ્તુ છે જે પૃથ્વી ઉપર કુદરતી સ્વરૂપે વખતે વખત વિપુલ પ્રમાણમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રિવિધ રૂપે પ્રાપ્ત થાય છે. જળ એ સૌથી વિશેષ વિદ્યુતવાહક પદાર્થ છે. સૌથી વિશેષ વરાળથપાદક છે. બીજા પદાર્થો કરતાં એમેનિયા વાયુ અને પાણીને ઠંડાં કરવામાં આવે ત્યારે પ્રસરણ કરે છે, જે અન્ય પદાર્થો કરતા નથી. સજીવ પ્રક્રિયામાં પાણી નેંધપાત્ર છે. બધા જ પદાર્થો વત્તાઓછા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. લોહીમાં ૯/૧૦ ટકા પાણી છે. વિવિધ અવયવો પાણીને સંગ્રહ કરે છે. ઘણી બધી વસ્તુઓ શરીરમાંથી પાણી દ્વારા એક યા બીજ પ્રવાહીરૂપે પસાર થાય છે. આમ ભાજ: શરીરની અંદર પરિવહનનું માધ્યમ બની દેહને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ શરીરમાં જ મન સ્વસ્થતા ધારણ કરી શકે છે. મનની સ્વસ્થતા સિવાય એહામુર્મિક ગતિ શક્ય નથી.'
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંતે ૩-, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, ૫. ૧૯-૨૧૨.
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. .
1 Prasad E. A V., Water quality in Bhavmisra's Bhavprakash-Page no-32-34,
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
પ્રીતિ કે. મહેતા
હવે વેદો તેમજ અથવવેદમાં જળના વિવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે તે અનામે
જોઈએઃ—
23
www.kobatirth.org
ઋગ્વેદમાં જળના ચાર પ્રકાર બતાવ્યા છે —
:
વૃષ્ટિ દ્વારા માકાશમાંથી પ્રાપ્ત થતું ન્યુ- ૨ જે ઝરણાંથી વહે છે તે પ્રઅવગ્ન-જળ, ૩ કુવા અને વાવમાંથી ખોદીને કાઢવામાં આવતુ અને ૪ ઓન દ્વારા ફૂટીને બહાર આવતું જળ,
આ બધાં જળ નિષિ તથા અન્યને પવિત્ર કરનાર ક.૨
જળનાં વિવિધ નામોમાંથી કેટલાંક નામાની વિશેષતા અથવ વેદમાં આ પ્રમાણે બતાવી છે—
૧ જ્યારે જળ પૃથ્વી ઊપર ાષરણ કરનાર મેષ દ્વારા પ્રેરિત ધર્મ ને શીઘ્ર ગતિ કરે છે અને તેમાં વિધુત વ્યાપી જાય છે ત્યારે જળને‘માપ: ' નામથી બોલાવવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ જળની નીચે જવાની વાસના અર્થાત્ વેગ નામના સહકારથી યુક્ત થઈને વહેતાં ઈન્દ્ર-વિદ્યુત માવા ની શક્તિના કારણે જ જળને ર્ નામ આપ્યું છે,
.
૩ જળને પૃથ્વી ઉપર ઊંયા સ્થાને ચઢાવી દેવામાં આવે છે. ત્યારે તેને પ કહેવામાં આવે છે. અર્થાત્ જળમાં ઉપર જવાના ગુણુ પણ રહેલા છે જે અહીં જોવા મળે છે.
૪ મેધની વૃષ્ટિથી અથવા ખરક પીગળવાથી જ્યારે નદીઓમાં મહાપૂર આવે છે. ત્યારે જળના પગો અવાજ થાય છે આ અવાજના કારણે જલપ્રવાડીને શી કહેવામાં આવે છે.
२ " समुद्रज्येष्ठाः सलिलस्य मध्यात्पुनाना यन्त्यनिविशमानाः ।
इन्द्रो या बज्री वृषभो रराव ता आपो देवीरिह मामवन्तु ॥ १ ॥ या आपो दिव्या उत वा सवन्ति खनित्रिमा उत वा याः स्वयंजाः । समुद्रार्था मा शुचयः पावकास्ता आपो देवीरिह मामवन्तु " ॥ २ ॥ ॥ ॥ ૪. ૭/૪/૨-૨ સા. ૬-૮
३ " पानीयं सलिलं नीरं कीलानं जलमम्बु च । आपो बार्बारि के तोयं पयः पायस्तपोदकम् ॥
*
जीवनं वनमम्भोऽर्थोऽमृतं मनरसौऽपि च ॥ १॥ માત્ર. ( પૂર્વાઢ) વિfmq.-૭૪૭
“ ચ: અંગ્રીના હો ।
तस्मादा नद्यो नाम स्थ ता वो नामानि सिन्धव: ॥ यत्प्रेषिता वरुणेाच्छी समयलगत
तदाप्नोबिन्द्रो वो यतस्तस्मादापो अनु ष्ठन ॥
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, ચરકસંહિતાના પાંચમા ખંડમાં દિવ્યજળને કલ્યાણકારક, જીભને ગમતું, વિમલ, સુપાચ્ય (લઘુ), સ્વભાવથી જ ઠંડું કહ્યું છે. આ દિવ્યજળ નીચે પડ્યા પછી પાત્રની અપેક્ષા રાખે છે અને જેવું પાત્ર તેવું બને છે. દિવ્યજળના પ્રકાર આ પ્રમાણે છે.–
- ૧ પાત્રભેદથી જળના ગુણભેદ – Aત માટીમાં કષાય અને તપીતમાં કડક, પીંગળી માટીમાં ક્ષારમિશ્રિત અને ઉષરમાં લવણ, પર્વતના વિસ્તારમાં તીખાશવાળું અને કાળી માટીમાં મધુર-આમ પૃથ્વી પરના જળમાં છ ગુણ કહ્યા છે. ' ' ' ' '
૨ ઋતુભેદથી જળથી ગુણો :વર્ષાનું નવું જળ ભારે, અભિષ્યન્દિી અને મધુર હોય છે. શરદઋતુમાં જે વરસે છે તે ઘણુંખરું પાતળું, સુપાય (લઘુ) અને અભિષેન્ડ વગરનું હોય છે. વસંતનું જળ કષાય, મધુર અને રૂક્ષ હોય છે. ગ્રીષ્મનું જળ અભિષેન્ડ કરનારું હોતું નથી.
૩ જાદા જુદા પર્વતમાંથી નીકળતી નદીના જળના ગુણ-જે નદીનાં પાણી પાણાઓથી છિન્ન-ભિન્ન થાય છે, ક્ષોભ પામે છે, પછડાય છે તથા જે હિમાલયમાંથી નીકળેલી છે તથા ઋષિઓથી લેવાયેલી છે તે નદીઓ પથ્ય અને પવિત્ર છે.'
જે નદીઓ પાસુ, રેતી વહેનારી, વિમલ લવાળી અને મલય પર્વતમાંથી નીકળેલી છે તેઓમાં અમૃત જેવું જ છે.
- જે પશ્ચિમ તરફ મુખવાળી છે તે પડ્યું અને નિર્મળ જળવાળી હોય છે. જેમાં પૂર્વ સમુદ્ર તરફ મુખવાળી છે તે ધીમે ધીમે વહે છે, તેઓનાં જળ ભારે હૈયે છે."
સુશ્રુતસંહિતામાં કહ્યું છે કે ' ' , " ' = : ") " , " - ૧ દેશભેદથી જળ ત્રણ પ્રકારનું છે. ગાંજા, અન્ન અને જાપાન.
“' દેશનું જળ રૂક્ષ, લઘુ, કફ-પિત હરનાર તથા પશ્ય છે. માન્s દેશનું જળ સ્નિગ્ધ, ગુરુ અને અનેક રોગનું કારણભૂત હોય છે પાર જળે લઘુ, શીતળ અને મધુર તથા ત્રિદોષહર છે.
___ अपकामं स्यन्दमाना अवीवरत वो हि कम् । - રો : કામવીસ્તઢામ યો તિમ્ |
एको वो देवोप्यतिष्ठत् स्यन्दमाना यथावशम् । उदानिषुमहीरिति तस्मादुदकमुच्यते ॥
અથર્વવેદ-સાત-૨/૧૨/- . ૧૬ ૧ જાણિતા–વંજલ –. ૨૨ ६ “जंगलं सलिलं रुक्षं लवणं लघु पित्तनुत् । .
बहिनकृत् कफहृत् पथ्यं विकारान् हरते बहूम् ॥
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૨
પ્રીતિ કે. મહેતા
૨ ઉત્પત્તિના સ્થાનભેદથી જળ એ પ્રકારનું છે-વિક્ષ્ય અને શૌમ । . આમાં દિવ્યજળ ચાર પ્રકારનું છે—પારી, વાર, સૌવાર અને જૈન 19
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પૈકા ધારાળ પણ સ્વરૂપભેદથી બે પ્રકારનું છે—તિ અને સમુદv<
ભૌમજળ સૈનિભેદથી અનેક પ્રકારનુ હોય છે. સુશ્રુતે સાત પ્રકારનું ભૌમજા કહ્યું —''h', માધેય, સારસ, તાવ, પ્રાવ, મૌમિત અને જયા ત્યારપછી frfect પા, વાર અને સમુદ્ર આ ચાર પ્રકાર જોડવામાં આવ્યા છે. ૧૦
વળી, ઋતુભેથી જળ છ પ્રકારનું ઇં
૧ વર્ષાઋતુનું જળ નવું, મધુર, ભારે હોય છે, ર્ શરદઋતુનું જળ લઘુ તથા નિર્દોષ ાય છે, ૩ હેમન્તનું જળ બારૈ, સ્નિગ્ધ બળ આપનાર હોય છે, જે શિશિરનું જળ હેમન્તની અપેક્ષાએ ભૈડુ લઘુ અને કરાતશામક હોય છે. પ વસંતનુ” જળ ક્રાયમધુર, રૂક્ષ àાય છે, ગ્રીષ્મનું જળ મનમિન્વયી હોય છે૧૧.
ભાવપ્રકાશમાં પણ સુશ્રુતસહિતા અનુસાર જળના વિવિધ પ્રકારો જોવા મળે છે.
.
આ
સÖમાં * આણં: ' શબ્દ માત્ર વાળમાંથી સૃષ્ટિ દ્વારા જે જળ પ્રાપ્ત થાય છે તેને માટે જ પ્રયાાય છે. અન્ય જળ માટે નહીં કારણ કે તે દિવ્ય જળ ડાય છે. ‘ આવ: ' ની વ્યુત્પત્તિ નિરુક્તમાં આ પ્રમાણે અપાઈ છે. 1
आनूपं वार्यमिष्यदि स्वादु स्निग्धं धनं गुरु । वहिनकृत् कफहत हृद्यं विकारान् कुरुते बहून् ॥ साधारणं तु मधुरं दीपनं शीतलं लघु । तर्पणं शेचनं तृष्णादाइदोषत्रय प्रणुत् ॥ " સુશ્રુતસંહિતા—૪/૧૧ સુ—૬૬
છ સુતમાંાિ-૪૫ ૧-૨૫
*
૮ લૉળ જળ માટેભાગે આસા માસમાં વરસે છે. આ જળની પરીક્ષા કરવા
માટે ચાંદીના વાસણુમાં ભાતના પિંડ બનાવીને વરસાદમાં બાર આ વાસણૢને મૂકવામાં આવે છે. ઘેાડીવાર પછી તેના વર્ષોમાં કાઈ પરિવર્તન ન થાય તો તેને ગાળ જળ સમજવું અને ત્યારબાદ તેને ગ્રહણ કરવું. અશ્વિન માસમાં શાળ જળની જેમ જ સામુદ્રા થઈ જાય છે. આ થાળ જળને પવિત્ર પાત્રમાં લઇને પ્રયોગમાં લેવું '',
૬ મુમુત્તમંાિ મુ. ૪/૫૧-૧૧
१०
માત્ર ચારિયળું : મુ. ૭૨–૭૪
૬૬ વદિશા ક. ૪/૮ !—૨૧૭
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: માનોવૈઃ | પાણી પૃથ્વી ઉપર બધે વ્યાપ્ત થઈ જાય છે તેથી “ કાવ:” કહેવાય છે તથા “ આપ: માપના:'-સહ્ય તોથ સ્થાપનાઃ સર્વ લોકને વ્યાપી જાય છે તેથી પણ વ:” કહેવાય છે.૧૩
માવા માટે ઋવેદમાં ચાર સૂકત છે. ઋવેદના આ ચાર મંત્રો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પણ જોવા મળે છે.૧૪ .
હવે જવેદમાં “બાપ:' ને દેવીપે જોઈએ. આદ ૭/૪૭ માં જશુાવ્યા પ્રમાણે જળના વિષયમાં માનવીકરણ તેની આરંભાવસ્થામાં જ છે. તેને ફક્ત યુવતી, સ્ત્રીઓ, વર આપવાવાળી અને થનમાં પધારનારી દેવીઓ કહેવામાં આવી છે તે દેવતાઓનું અનુશમન કરનારી દેવીએ
વળી, ઋ. ૧૦/૩૦માં : દેવીને સેમિયાગીઓના યમાં બિરાજવા માટે નિમંત્રિત કરવામાં આવે છે એમ કહ્યું છે. યાજ્ઞિક લે કે તેનાથી પવિત્ર અને શુદ્ધ બને છે. ૧૭
ઈન્દ્ર પિતાના વજેથી તેને માટે રસ્તા બનાવે છે.૧૮ સ્વપ્નમાં પણ તે ઈન્દ્રનાં વિધાનોને તેડતી નથી.૯
વળી, ૭/૪માં સવિતાને કારણે જળ નિયમિત બની પિતાની યાત્રાના લક્ષ્યરૂપ સમુદ્ર તરફ જતા માર્ગ પર વહે છે. ૨૦
૧૨ નિરુક્ત–વતા -૯/૩/૨૭ પૃ-૪૩૩ ૧૩ નિરુક્ત-વૈતા -૧૨/૪/૪૦/૫-૫૬ ૧ ૧૪ વેદ-૧૦, ૯.૧
૩ વેદ-૧૦, ૯, ૩ યજુર્વેદ-૧૧, ૫૦, ૩૬. ૧૪
યજુર્વેદ-૧૧, ૧૨, ૩૬. ૧૬ સામવેદ-૨. ૯, ૨. ૧૦, ૧
સામવેદ-૨, ૯, ૨. ૧૦. ૩ અથર્વવેદ-. ૫. ૧ . * અથર્વવેદ-૧, ૫. ૩ બદ-૧૦૯ ૨,
ત્રગ્ધદ-૧૦, , યજુર્વેદ-૧૧, ૫૧, ૩૧, ૧૫
યજુર્વેદ-૩૬.૧૨ સામવેદ-૨, ૯. ૨. ૧૦, ૨
સામવેદ-૧, ૧, ૧, ૩, ૧૩, ૩૩ અથર્વવેદ-૧. ૫. ૨
અથર્વવેદ-૧, ૬.૧ १५ शतपवित्राः स्वधया मदन्तीदेवीदेवानामपि यन्ति पाथः । ऋ. ७/४७/३ ૧૬ ૪-૧૦/૩૦/૧૧ ૧૭ ૪-૧૦/૧/૧૦ १८ " रश्मिभिराततान याभ्य इन्द्रो अरदद् मातुमूर्मिम् । ३-७.४७.४ {s “ ના નામ ન માનનિ જાનિ સિધ્યો બે કૃતવગુણોત ” દ ૭,૪ ૩ २० "या आपो दिव्या उत वा द्रतान्ति खनित्रिमा उत वायाः स्वयंजाः ।
હાથ ચાર શુચિઃ વાવવત્તા સારો ફેવ િમાનવનુ છે ” –૭.૪૬.૨
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે પહેલા : સૂર્યની નજીક છે અને સૂર્યની સાથે છે. એમ
-
આ ઉપરાંત પ્રથમ મંડલમાં
કહ્યું છે. ૨૧
ક. ૭/૪૭માં આશીર્વાદ, કલ્યાણ અને સહાયતા માટે ભાજ: દેવીને વારંવાર વિનંતી કરવામાં આવી છે. ૨૨
૪-૧/૨૩માં દુરથા, અભિદ્રોહાથી, અભિશાપ અને અનતથી પણ મુક્ત કરવાને માટે તેનું આવાહન કરવામાં આવ્યું છે. આ દેવીઓ બધા દેશોને દૂર કરે છે.
સ. ૭/૪૯ અનુસાર મર્યલકમાં મનુવર્ગના સત્ય-અમૃતનું સર્વેક્ષણ કરતા વિરાટવરુણ તેની મધ્યમાં વિચરે છે. ૨૪ મિત્રાવરુણનું અધિષ્ઠાન પણ તે જ છે. ૨૫
પ્રથમ મંડલમાં : દેવીને માતાઓ કહી છે. ૨૧ માતાના રૂપમાં માપ: અગ્નિને ઉત્પન્ન કરે છે. ૭ માતાની જેમ પિતાના શિવતમ રસનું સૌને પ્રદાન કરવા માટે તેને અનુરોધ કરવામાં આવે છે.૧૮ તે માતૃતમા છે અને કંરાચરની જનની છે.
વળી, ૧૦/૩૦ માં ગાજ: દેવીને ભુવનની પત્નીઓ તેમજ સાથે વધનારી અને સમાન નિવાળી છે એમ કહ્યું છે. ૨૦
: આ જાપ ને સોમ સાથે સંબંધ . ૧૦/૩૦ માં પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર માટે પીવા યોગ્ય રસમાં ઉદક મેળવીને સોમરસ તૌયાર કરવામાં આવે છે, જેનું પાન કરીને ઇન્દ્ર વિજયી બને છે તેમ જ આનંદિત રહે છે. આવા જળનું સેવન કરવાનું સૌને મન થાય છે માટે જળદેવીને પ્રાર્થના કરવામાં આવે છે. સોમરસમાં જળ મેળવવામાં ન આવે તે તે પીવા યોગ્ય બનતું નથી. સોમને જળની સાથે મેળવવામાં આવે છે ત્યારે એમ આનંદિત થાય છે તેમ જ શુદ્ધ અને પવિત્ર થાય છે, જે જળની વિશિષ્ટતા તેમ જ પવિત્રતા બતાવે છે. આથી ઋત્વિફને જળ પ્રાપ્ત કરવાનું કહ્યું છે. ૩૧
२१ अमूर्या उप सूयें याभिर्वा सूर्यः सह । ता नो हिन्वन्त्यध्वरम् ऋ १.२३.१७ ૨૨ ત્ર. ૭/૪૭/૪ ૨૨ “માપ: વત જ રિતે કયા
ચંતામમિત્રોદ ચા તતમ ” ઋ. ૧.૨૩-૨૨, ૧૦.૯.૮. ૨૪ *ગાણા ગા જો માનિ મળે ત્યારે અવવચનાના” *. ૭.૪૯.૭
૨૫ ક. ૧૦.૩૦.૧ : '. : ૨૬ : ૧,૨૩.૧૬
: 1 . ::-
: " ૨૭ તનોકરી િજર્મચિય તમારો અને નચત્ત માતા” ઋ. ૧૦,૯૧.૬ ૨૮ ક. ૧૦.૯.૨ २९ “ओमानमापो मानुषीरमृक्तं पात तोकाय तनयाय श योः। છે. પૂર્વ દિશા મવો માતૃતતા વિશ્વય. થાતુર્માતોગનિટી છે , ૬.૫૦.૭ ૨“ જે ગનીમુનર્ચ પત્નીનો પત્ર- સાધ સોનાર .૧૦.૩૦.૧૦ ૩૧ ક. ૧૦/૩/૪-૬
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આવો તે રી
મ
આ ઉપરાંત આવા કૌષ્ઠ ધન, અન્ન વગેરે આપે છે. આથી જળને સુરક્ષિત રાખવા માટે ગાયના કરવામાં આવી છે. પ્રાણીમાને પણું અન્ન અને ધાન્યાદિથી પુષ્ટ કરે છે.૨
વળી, પવિત્ર અને રમણીય આત્મજ્ઞાન માટે જળને સુરક્ષિત રાખવા કહ્યુ` છે.
જળ દોષો દૂર કરનાર પણ છે. જળ ષને શરીરમાંથી દૂર લઈ જાય છે અને શુદ્ધ બનાવે છે તેમ ઋગ્વેદમાં કહ્યુ છે. આવા જળ સાથે સમિક્ષિત થવાની જે ભાવના વ્યક્ત થ છે તે દ્વારા જળ શુદ્ધ અને પવિત્ર છે એમ સ્પષ્ટ થાય છે,૩૪
જળને બંને લાક માટે હિતકર કહ્યું છે. જળ માદક છે. આકાશમાં ઉત્પન્ન, ત્રણે લેકના પ્રેરક, સીધા માત્ર પર ચાલનાર તેમ જ સતત પ્રવાહિત છે. પ
www.kobatirth.org
અથર્વવેદમાં પશુ જળનું મહત્ત્વ બતાવ્યું કે તે દ્વારા તેનું દૈવત્વ જ ક્ત થાય છે–રાના રાજ્યાભિષેક જળથી કરવામાં આવે છે. રાજ્યના રાજ્યાભિષેક વખતે પવિત્ર મહાનદીએ અન્ય પવિત્ર સ્રોત અને આકાશથી પ્રાપ્ત થનાર દિવ્યજળ આ બધાં જળ લાવવામાં આવે છે. રાજાના રાજ્યભિષેક જળથી કરવા પાછળ એ આશય રહેલ છે કે રાજા મિત્રોની વૃદ્ધિ કરનાર અને કારણ જળ જે રીતે સૌનું કલ્પાહ કરે છે તે રીતે રાખ પણ સૌનું કલ્યાણું કરે. આામ જળ સૌની વૃદ્ધિ કરનાર છે એમ અહીં વ્યક્ત થાય છે. ૬
આ ઉપરાંત પ્રથમ જે યજ્ઞીય-પુરુષ ઉત્પન્ન થયા તેનું પણ વૃષ્ટિના જળથી સિંચન કરવામાં આવ્યું હતું. આ ભાખત જાની જિંત્રતા ખતાવે છે.”
૩૨
-૨૨
ઋગ્વેદની જેમ અહીં પણ જળને માતા સમાન હિતકારી ગણવામાં આવ્યું છે અને આવું હિતકારી જળ દોષોને દૂર કરે તે માટે જળને પ્રાર્થના કરવામાં આવી છે. શાતિ ઋષિ કહે છે
kr
- આ જળ આંતર-ખાદ્ય શુદ્ધિ કરે છે અને હું શુદ્ધ અને પવિત્ર થઈ ને આગળ ચાલું
૮
!*
૩૫
. ૭/૪૦/૪
" आपो हि हा मनोभुव-स्ता न उर्जे दधातन ।
મદ્દે
ળાવ ચક્ષણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इदमापः प्रवहत बत् किं च दुरितं मयि । આદિમિત્રો, પણ શેવ કાનમ્ । - ૧૦૯ ૮ *. ૧૦.૩૦.૯, ૭/૪e/૧
" अभि त्वा वर्चसाचिन्नापो दिव्याः पयस्वतीः ।
દવાનો વિષમા વા મિતા હદ ૫ - અપર્ચ-૪૮.૪ પૃ. ૨૬
॥
३७ “ तं यज्ञं प्रावृषा प्रौक्षन्पुरुषं जातमप्रशः ।
kr
૧૦૯૧
૩૮ અવયે ૬/૫૧/૨
તેન દેવા અમગન્ત સામ્બા વલવલ ચે! મમ, ૧૯૦૬૦૧૧
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-૧૧
www.kobatirth.org
આ
વળી, પાપમાંથી છુટકારો મેળવવા માટે જળ ધણું ઉપયોગી છે. પાપમાંથી છુટકારો મેળવવા માટે સાત નદીઆને પ્રાર્થના કરી હતી. નાચિક દોષોથી બચવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. જળને પ્રાર્થના કરવામાં આવે છે. વરુણ ઋષિએ પણ દોષમાંથી પ્રાથના કરી હતી.
જળને ઐશ્વર્યં તેમજ વિજયપ્રાપ્તિ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. જળ નિર્દેĚષ છે કારણું તે જેની સાથે રહે છે તેના ગુણુ અપનાવે છે. આમ વિવિધ પ્રકારનાં જળ સુખકારક છે. આથી જ જળને અગ્નિ, સૂર્ય, ભૂમિ, આતરિક્ષ, દિશા, ઉદિશાઓમાંથી પાર લઈ જવાનું કહ્યું છે. અહીં ઋતુની અસરમાંથી મુક્તિ મેળવવા માટે જળને પ્રાર્થના કરી છે.
શત્રુને વશ કરવા માટે પશુ જળને પ્રાથના કરવામાં આવી છે. કારણ જળ સતાપકારી શક્તિ, નિમૂલ કરવાની શક્તિ, દુઃખિત નોવાની શક્તિ, નીમ્મુના અને તીવ્રતાની શક્તિ વગેરેને પેાતાને વશ કરી શત્રુને વશ કરે છે. ૪૧
પ્રીતિ કે અર્ધના
વર્ષો ઋષિએ પણ
ઉપરાંત શારીરિક,
જળ અગ્નિ અને સામ તેને ધારણ કરે છે. જગતનું સર્જન અગ્નિ-સામના સચાથી થાય છે. (ત્રિયોનાખ્યા બાદ આને અગ્નિસામી-વિદ્યા કહે છે. શબ્દ અને તેજને ગ્રહણુ કરનાર પરમાણુધી જળ બનેલું છે. દેડકાં વગેરે જલજંતુએ પણુ જળમાં પોતાનું નિવાસસ્થાન રાખે છે, વૃષ્ટિના અને દેડકાંની ઉત્પત્તિના સધ જાણીતા છે. પ્રાણીઓને જે ખાખતની આવશ્યકતા ઢાય છે તે વાતાવરણ તેને ઉત્પત્તિ સાથે મળે છે. દેડકાનું જળને લીધે અસ્તિત્વ છે તેથી જળ નિવાસનો હેતુ બને છે,૪૨
३९ " मुञ्चन्तु मा शपया३दुबो वरुण्याऽदुता
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામિયન માટે પણ
મુક્ત થવા માટે જળને
હવે આવ; ને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ, અથ, માં આપના ચિકિત્સાના ઓધવરૂપે નિર્દેશ આ પ્રમાણે છે.
૪
જળ નિઃસન ઔષધિ છે. જળ શરીરના બધા દોષોને ધોઇને નિર્દેષતા સિદ્ધ કરનાર મેષજ કડવાય છે. #
*ક્
अथ यमस्य पश्ववीशादि स्मादेव किल्बिषात् । ” અથર્વ, ૧/૧૧૨-૧૨
..
૪ શ્
" अनि सूर्येश्चन्द्रमा भूमिरापो यौरन्तरिक्षं प्रदिशो दिशश्च । આર્ના મિ ઇનિાના અનેન મા નિવૃત્ત જાવા ॥ અથર્ચ, પા૨૮/૨ " आपो यद्वस्तपस्तेन तं प्रति तपत यो
આવો યો ટોન સં પ્રતિ હપ્ત ચોક - અચર્ય, ૨/૨૩/૧-૫
आपो भद्रा चतमिदाय आखणीषोमी विभाग इत् ता
For Private and Personal Use Only
तीनो रसो मधुनामरंगम आ मा प्राणेन सह वर्धसागमेन । अथर्व 3 / 13 / ५ आपो इ वा उ नेपजीरापो अमीनपातनीः ।
आपो विश्वस्य मेवजीस्तास्ते कृण्वन्तु मेषजम् । अथर्व १.४१.३
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मापोदेवी
જળપ્રયોગથી અપાનની ગતિ નિમ્ન થાય છે અને તેને કારણે બહ-કેતા દૂર થાય છે. બહેકેજતા દૂર કરવા માટે નાભિથી લઈને જાંધ સુધીને ભાગ પાણીમાં પલળી જાય એવા વાસણમાં પાણી નાંખીને બેસવું અને કપડાથી પેટ અને નાભિના સ્થાનનું માલિશ પાણીથી કરવાથી બધુ-કેતા દૂર થાય છે. શરીરમાં સેડનાર બધા દોષ દૂર થાય છે અને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આરોગ્યની દષ્ટિએ જળ ઉત્તમ ઔષધિ છે. જળ સ્વયં રોગહારક ઔષધ છે. જળ રોગનાં જંતુઓને નાશ કરે છે. જળથી જ રોગોની ચિકિત્સા થઈ જાય છે. જળ પૈતૃક રોગથી પણ છોડાવે છે.*
વિશ્વ પણ જળને પ્રયોગ કરે છે. જળ રૂકનું ઔષધ છે. શાસ્ત્રોના ત્રણ પણુજળ-ચિકિત્સાથી ઠીક થઈ જાય છે. સિન્ધદીપ ઋષિ જળ-ચિકિત્સાના આદ્ય પ્રવર્તક છે. જળથી સ્નાન કરવાથી રોગ દૂર થઈ જાય છે.૪૫
મીઠાવાળા જળથી નેત્રસ્નાન કરવાથી નેત્રના દેષ દૂર થાય છે. વીંછીના વિષ ઉપર સતત જલધારા કરવાથી વિષ ઉતરી જાય છે, તાવમાં મસ્તક તપવાથી મગજ ઉપર ઉન્માદ વગેરેથી થતી અસર દૂર કરવા જળની પટ્ટી મુકવામાં આવે છે એમ પંડિત સાતવલેકરજીએ અથર્વવેદના સંદર્ભમાં નોંધ્યું છે.૪૧
આ ઉપરાંત સ્ત્રી અને પુરુષના પ્રમેહ રોગના નિવારણ માટે કટિસ્નાનને ઉત્તમ ઉપાય કહ્યો છે. પુરુષ માટે ઈન્દ્રિય-સ્નાન અને સ્ત્રીઓ માટે અંતઃસ્નાન ઉપયોગી છે.*
આ રીતે જળને યોજના પૂર્વક પ્રયોગ કરવાથી રોગ દૂર થાય છે. હવે સુશ્રુતસંહિતામાં જળને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ.
સુશ્રુતસંહિતામાં જળને શ્રમ દૂર કરનાર, કલાતિનાશક, મુછ તથા તરસને નષ્ટ કરનાર, તંદ્રા અને વમનને દૂર કરનાર, બળકારક, નિદાને દૂર કરનાર, તપ્તિદાયક, અજીર્ણનું શમન કરનાર (મગોળે મોગને વાર) શીતળ, સ્વચ્છ, લઘુ, સંપૂર્ણ મધુરાદિ રસનું કારણ તેમ જ અમૃત સમાન જીવનદાતા કહ્યું છે.૪૮
४४ "न्य १श्वातो वाति न्यक् तपति सूर्यः।
નીચીનમચા તુ રચા મવા તે વર ” ૬/૧/૨ .५ "इदमिद वा उ मेषजमिदं रुद्रस्य मेषजम् ।
તેના રાતરાલ્યાણપત્રવત્ ” અથર્વ. ૬/૫/૧ "जालाषेणाभि सिबत जालाषेणोप सिनत।
ગાત્રાગુડ્ઝ મેવ સેન નો મૃર ની 1 અથર્વ. ૬/૫૭/૨ ૪૬ અથર્વવે-સાત-૬/૫૭ પરનું ભાષ્ય પૃ. ૬૨ ૪૦ અથર્વ-સાત ની ૬/૫૭ પરની સમજુતી જુઓ. ૪૮ સુશ્રુતસંહિતા–૪૫/૩–૫. ૧૯૬.
.
સ્વા ૨
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે. મહેતા
સુશ્રુતસંહિતામાં ઉણ, શીતળ, તેમ જ અ૫જળને પ્રયોગ આ પ્રમાણે છે :
૧ ઉષ્ણદકના ગુણ-તાવ, કફ, શ્વાસ, વાત તથા મદને નષ્ટ કરનાર પાચક તથા હંમેશા હિતકારક હોય છે.૪૯
ર શીતળ જળને પ્રયોગ:-મૂછ, પિત્તસંબંધી રોગ, ગરમી, દાહ, વિષ, રક્તવિકાર, શ્રમ, શ્વાસ, ભ્રમરોગ, વમન આ બધા રોગવાળા માટે તથા જેમને અન્ન પચતું ન હોય એ લેકે માટે શીતળ જળ પીવું હિતકર હોય છે.પ૦
૩ અ૫જળને પ્રયોગ –જેમને અરુચિ, મંદાગ્નિ, શોથ, ક્ષય, ઉદરરોગ, કોઢ, નેત્રવિકાર, ત્રણ હેય તેમણે થોડું પાણી પીવું છે."
ભાવપ્રકાશ આ ઉપરાંત જળને ચિકિત્સાના ઔષધરૂપે વિગતે નોંધે છે કે –
વધારે જળ પીવાથી તથા બિલકુલ જળ ન પીવાથી આહારનું પાચન થતું નથી. અધિક જળ લેવાથી પાચક રસ પાતળો થઈ જાય છેઆથી તેની ક્રિયા મંદ થઈ જાય છે. બિલકુલ જળ ન લેવાથી પાચકરસોને સાવ સમુચિત ન હોવાના કારણે અજીર્ણ થઈ જાય છે. આથી વચ્ચે વરચે આવશ્યક્તાનુસાર થોડું થોડું પાણી પીવું જોઈએ. એક સાથે અધિક પાણી પીવું ઉચિત નથી.૫૨
ભોજન પહેલાં લીધેલું જળ અગ્નિની મંદતા, કૃશતા, તેમ જ ભજનના અંતમાં લીધેલું જળ સ્થૂળતા તથા કફવિકાર અને ભેજનની મધ્યમાં લીધેલું જળ મધ્યશરીર, અનિનું દીપન તથા સુખપૂર્વક પાચન કરે છે.૫૩
४९ 'ज्वरकासकफश्वास-पित्तवाताममेदसाम् । नाशनं पाचनश्चैवपथ्यमुष्णोदकं सदा ॥"
સુશ્રુતરિતા-૪૫/૩૯ પૃ. ૨૦૦ ૬૦ સુશ્રુતતિા -૪૫/૨૮ પૃ. ૧૯૯ ५१ "अरोचके प्रतिश्याये प्रसेके श्वयथौ क्षये।
मन्देऽग्नावुदरे कुष्ठे उवरे नेत्रामये तथा॥" व्रणे च मधुमेहे च पानीय मन्दमाचरेत् ॥"
મુકતરંહિતા-૪૫/૪૫-૪૬ પૃ. ૨૦૦ મા.5. વારિક પૃ. ૭૫૬ ५२ " अत्यम्बुपानान्न विपच्यतेऽनमनम्बुपानाच्च स एव दोषः ।
अतो नरो वहिनविवर्धनाय मुहुर्मुहुर्वारि पिबेद भूरि ॥"
મા. . (પૂર્વ) લેક નં. ૧૫૭ પૃ. ૧૨૮ ५३ " भुक्तस्यादौ जलं पीतं कार्यमन्दाग्निदोषकृत् । मध्येग्निदीपनं स्थौल्यकफप्रदम् श्रेष्ठफले ॥"
મા. 5. (પૂર્વાદ્ધ) ૫. ૧૨૯,
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
मापोदेवी:
વળા, પિત્તના તાવ વ્યક્તિને આવે ત્યારે રોગીની નાભિ ઉપર એક કાંસાનું વાસણું રાખી તેનાં શીતળ જળની ધારા કરવામાં આવે તે તરત જ દાહયુક્ત પિત્તતાવ નાશ પામે છે. ૫૪
તાવ હોય છતાં પણ રાગીએ ‘જળ પીવુ” એઈએ. કોઈપણ અવસ્થામાં જળ પીવાના નિષેધ કરવા ન જોઇએ.૫૫
આ વિષયમાં હારીતે પણૂ કર્યું છે—અધિક તરસ અત્યંત ભયાનક હોય છે કારણુ એનાથી પ્રાણુ નીકળી જાય છે. ગ્યાથી અત્યંત તરસ ઢાય ત્યારે ચોગ્યતાનુસાર જળ અવશ્ય પીવું ોઇએ.૧૧
www.kobatirth.org
રાત્રે ગરમ જળ પીવાથી વધેલા કનું ભેદન થાય છે અને વાયુનું અપમ્ થાય છે અર્થાત્ વાયુ શાંત થાય છે તથા અન્નના અજર અેશ પરૢ શીલ પચી ાય છે. પછ
५४
સૂર્યોદય પહેલાં આસન્ન સમયમાં જળ પીવાથી તંત્ર તથા વૃદ્ધતાથી મુક્ત થઈને વ્યક્તિ સા વધી અધિક બને છે પઢ
५५
ઉષઃકાલમાં જે મનુષ્ય નિષ્ય નાસિકાથી જલપાન કરે છે તે નિશ્ચય જ વ્રુદ્ધિથી પૂર્ણ ઢાય છે તથા તેનાં તંત્રોની દાનશિક્ત ગડસમાન હોય છે તથા પલિતોગથી મુક્ત થઈને સુખી થાય છે. ૫૯
५६
५७
५.८
""
I
उत्तानसुप्तस्य गभीरताम्रकस्यादिपात्रे निहितेंच नाभौ सीताम्बुधारा बहुला पतन्ती निहन्ति दाहं स्वरितं ज्वरं च ॥ ." भा. प्र . - ( उत्तरार्द्ध) चिकित्साप्रकरणम् ८/३६१५. ८०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
." अतः सर्वास्स्थासु न क्वचिद् गारि वर्जयेत् ।। (भा.प्र. (उत्तरार्ध) चिकित्साप्रकरण
५- १८
૨૦૯
" तृष्णा गरीयसी घोरा सद्यः प्राणविनाशिनी । तस्माद्देयं तृषाऽऽत्तयि पानीयम्प्राणधारणम् ॥ मा.प्र. (उत्तरार्ध) १/५८-५, १७
12
" भिनत्ति इलेष्ममहाते मारुते वापकर्षति । अजीर्ण जरव्याशु पीतमुष्णोदकं निशि || भा. प्र. (उत्तरार्ध) चिकित्सा प्रकरण ५. २४
د.
" सवितुः समुदयकाले प्रसृतीः सलिलस्य पिबेदष्टौ ।
रोगजरापरिमुक्तौ जीवेद्धत्सर तं साप्रभू ॥ भा. प्र. (पूर्वार्द्ध) ५. १५०
For Private and Personal Use Only
५९
" विगतघननिशीथे प्रातरुत्थाय नित्यं पिबति खलु नरो यो घ्राणरन्ध्रेण वारि । भवति मतिपूर्णश्चक्षुषा ताचर्मतुल्यो वलिपलितविहीनः सर्वरोगेर्विमुक्तकः ॥ " भा. प्र. (पूर्वार्द्ध) दिनचर्याप्रकरण - ५ / १३७ ५. १५०
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
પ્રીતિ કે મહિલા
અહી જળને સ્વયં ચિકિત્સાના ઔષધરૂપે જોયા પછી હવે જળમાં થતી વનસ્પતિને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. –
૧ કર્મ-આયુષ્ય આપનાર તથા બળપ્રદ છે. તેને આ સ્ત્રાવ રોગમાં શ્રેષ્ઠ ભેષજ માનવામાં આવે છે. જલદરમાં પણ તેનું વિધાન છે. દર્ભને પ્રયોગ સર્પવિષ, દુઃસ્વપ્ન, શિરઃશલ, ઉદરશલમાં નિર્દિષ્ટ છે.
૨ –દવને “રેવના વીત' કહેવામાં આવે છે. તે ઔષધિઓમાં “ક્ષત્રિય” મનાય છે. અન્ય ઔષધિને લેમ માનવામાં આવી છે. દુર્વા પ્રાણસ છે.
ઈ મૂત્રસર્ગમાં
૩ શા-અત્યંત પ્રાચીન દ્રવ્ય છે અથર્વવેદ અનુસાર તે મૂત્રજનન લાભદાયી છે.
૪ સાક–જળમાં થનારી વનસ્પતિ છે. ૫ શૌપાન–શીતળ તેમજ દાહશામક છે. ૬ ઇ-વર્ષાઋતુમાં થાય છે તેને ‘ક્યનાશન' કહેવામાં આવે છે. ૧૦
આ બધી ઔષધિઓ દ્વારા રોગ નાશ પામે છે અને આ બધી ઔષધિઓ જળમાં થતી હેવાથી નીરોગી થવા માટે જળને વારંવાર પ્રાર્થના કરવામાં આવે છે.
આમ “ના તેમ જ તેમાં થતી વનસ્પતિના ગુણોને કારણે જળને દેવીરૂપે નિરૂપવામાં આવે તે ખૂબ સ્વાભાવિક જ છે.
આ જળ સ્વયં દેવીરૂપે તેમ જ ઓષધરૂપ છે આથી જળ હંમેશાં શુદ્ધ હોવું જરૂરી છે છતાં અનેક કારણોસર દૂષિત બને છે જેમ કે-કૃમિ, શેવાળ, કીચડ, વિકૃતરસ, વિકતવર્ણથી જળ દૂષિત અને ત્યાજ્ય બને છે. આનાથી અતિરિક્ત અધિક ગરમ, અતિ શીતળ, ઋતુવિપરીત વર્ષાજળ નિષિદ્ધ છે. આ પ્રકારના જળથી સ્નાન અને તેનું પાન કરવાથી ઉદરરોગ, તુણું, તાવ વગેરે રોગ થાય છે. ૬૧
જળ જીવનધારીઓનું જીવન છે અને સંપૂર્ણ જગત અધિકરૂપથી જલમય છે. આથી સુશ્રુતસંહિતામાં દૂષિત જળને શુદ્ધ કરવાના ઉપાય આ પ્રમાણે આપ્યા છે –
૧ કતક (નિર્મલી ) ને ચંદનની જેમ ધસી જળથી ભરેલા પાત્રમાં મેળવી દેવું.
૨ ગોમેદ (એક પ્રકારને મણ)ને જલપાત્રમાં નાંખીને ઘુમાવો તથા તેમાં ગમેદને રહેવા દેવો.
૬૦ વ્યgorf – ભાગ-૪ ચૌણમ સંત થાન પૃ. ૭૬-૭૯ ૬૧ માં. . વારિત પૃ ૭૫૭
સુશ્રુતસંહિતા સૂ. ૪૫/૯-૧૦
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
आपोदेवी:
૩ કમળનું મૂળ તથા (૪) સેવાલના મૂળને જળમાં ઘુમાવવું.
૫ વસ્ત્રથી પાણીને ઢાંકી દેવું.
મુક્તા તથા મણિને જળમાં ધુમાવવાં. આ રીતે જળ શુદ્ધ થાય છે. ૨
www.kobatirth.org
ભાવપ્રકાશમાં જળને શુદ્ધ કરવાનું આ પ્રમાણે કહ્યું છે.જે જળ ઉક્ત પ્રકારે દૂષિત હાય તેને સૂર્યનાં કિરણાથી ગરમ કરવું અથવા અગ્નિમાં ઉકાળવું અથવા ચાંદી, સેાનું, પત્થર, લોખંડને ખૂબ ગરમ કરી સાત વખત તે જળમાં ઝુઝાવી દેવાથી જળ શુદ્ધ થાય છે. તદુપરાંત કપૂર ચમેલીનાં પુપ, વગેરેથી સુવાસિત કરવું. ગાઢ કપડાંથી ઢાંકી દેવાથી કૃમિ દૂર થઇ જાય છે. પાંદડાં, મૂળમાતી, સાનુ વગેરેથી જળને સ્વચ્છ કરવું જોઇ એ.૧૩
६२
આમ જળમાં રહેલા ઉત્તમ ચાને કારણે તે સ્વયં ચિકિત્સાના ઔષધરૂપ હોવાની સાથે તેમાં થતી વનસ્પતિ પશુ ચિકિત્સામાં ઉપયોગી બનતી હાઇ જળને દેવીરૂપે બધા સ્વીકારે તેમાં કાંઈ ાથ નથી. જળ તેનામાં રહેલા ગુણાને લીધે પ્રાણીમાત્રને દૂધના જેવું પરમ પોષક તેથી પાણી માટે પણ · વયઃ ' શબ્દ પ્રયોજાય છે. શુકલ યજુર્વેદના જળના વયઃ પુપિય્યા મત્રમાંથી પચામૃત સ્થાનમાં દૂધથી સ્નાનના વિનિયોગ આ રીતે સૂચક છે.
૬૩
" पयः पृथिव्यां पयः ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयोधाः । વચસ્વતીઃ પ્રદ્દિશઃ સન્તુ મહ્ત્વમ્ । '' જી. ચત્તુ, ૧૮/૩૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સંદર્ભ ગ્રંથા
१ ऋग्वेद मंडल ६-८ श्रीमत्सायणाचाथैविरचितभाष्यसमेता तृतीय भागः, वैदिक संशोधन મન્યુના, નિશીય ચરવળ, થાય ૧૬%*"
२ ऋग्वेद मंडल ८-१०, श्रीमत्सायणाचार्यविरचितभाष्यसमेता - चतुर्थो भागः, वैदिक संशोधन મેરત્ન-પૂના, દ્વિતીય સંર્ન, રાજ १९०५
३ यजुर्वेद संहिता - श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय मंडल- पारडी, चतुर्थ संस्करण
४ सामवेद संहिता श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण
-
For Private and Personal Use Only
'
rr
तत्र सप्त कलुषस्य प्रसादनानि भवन्ति । तद्यथाक तक गोमदेकषिसग्रन्थि शैवालમૂરુવલ્ગાળિ મુત્તામળિયેતિ ॥ '' યુ.સઁ-સૂ. ૪૫/૧૭ પૃ. ૧૯૮
a s. (xik ) ગામર્શ પૃ. પટ
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८
૧૨
प्रीति है. भा
५ अथर्ववेदका सुबोध भा कष्य -कांड १-३, पं. श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय मंडल - पारडी, द्वितीय संस्करण से २०१५ ई. स. १८७९.
६ अथर्ववेदका सुबोध भाष्य- कोड ४६
पं. श्रीपाद दामोदर सातवलेकर
-
११
स्वाध्याय मंडल पारडी
द्वितीय संस्करण
--
१३
www.kobatirth.org
सं. २०१५ ई. स. १८७९
अथर्वदेवका सुबोध भाष्य-कांड - ७०१०, पं श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय - मंडल- पारडी तृतीय संस्करण, सं. २०१५ ई. स. १९५८
९ निरुक्तम्- दुर्गाचार्यकृत ऋज्वर्थाज्य व्याख्यानुसारिण्या, पं. श्री मुकुन्दशर्मणा कृतया निरुक्तविया समुपेतं च टिप्पन्वादिभिः परिष्कृतं च मेहरचन्द मदास-नई दिल्ली, १९८२ १० भगवताऽऽत्रेय पुनर्वसुनोपदिष्टा तरिष्येण महर्षिणानिवेशेन तन्त्रिता चरकवलाभ्यां प्रतिसस्कृता भारतवर्षान्तिर्गत सौराष्ट्रप्रदेशे जामनगरे, श्री गुलाबगरमा आयुर्वेदिक सोसायटी इलाख्या संस्थया संपादिता प्रकाशिता च प्रथमावृतिः १९४९
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथर्ववदेका सुबोधभाष्य-कांड १९-२० पं श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय मंडल - पारडी, प्रथम संस्करण, सं. २०१७ सन १९६०
2
सुश्रुतसंहिता श्रील्हणाचार्यविरचितयानिबन्ध संग्रहालयव्याख्यया निदानस्थानस्य श्री गयदासाचार्य विरचितया, न्यायचन्द्रिकाख्य, वैद्य यादवजी किमजी आचार्य, चोखम्भा संस्कृत संस्थानवाराणसी, चतुर्थं संस्करण, १९८०
१२ श्रीमद्भियम्भूपणभावमिश्रप्रणीत भावप्रकाश (पूर्वार्द ), व्याख्याकार श्री ब्रह्मशंकर शास्त्री, विवरणकार श्री रूपलाल जी वैश्य, चोखम्बा संस्कृत संस्थान, पंचम संस्करण, वि. सं. २०२६ सन् १९६९
-
श्रीमद्भिषग्भूषणभावमिश्रप्रणीत भावप्रकाश ( उत्तरार्द्ध), व्याख्याकार श्री ब्रह्मशंकर शास्त्री, विनिर्मितया श्री हरिहर प्रसादपाण्डेयेन प्रकाशन चोखम्बा संस्कृत संस्थान, पंचम संस्करण, वि.सं. २०३७ सन् १९८०
१४ द्रव्यगुणविज्ञान (तृतीय भागः ), आचार्य प्रियव्रत शर्मा, चोखम्बा संस्कृत संस्थान, द्वितीय संस्करण, वि.सं. २०३६
१५ द्रव्यगुणविज्ञान (चतुर्थ भागः ) आचार्य प्रियव्रत शर्मा, भोखम्बा संस्कृत संस्थान, प्रथम संस्करण, वि.सं. २०३४
16 Water quality in Bhavmisrá's Bhāva Prakāśa Masslit Series -2 E. A. V. Prassad. N. J. Publications, 1979
J
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદમાં પિંડપિતૃયજ્ઞ
શુકલ યજુર્વેદ સંહિતાના બીજા અધ્યાયના ૨૮થી ૩૪ છ મંત્રો “પિંડપિતયજ્ઞ” વિષે છે." પિત શબ્દ “પિતા”ના અર્થમાં વપરાય છે. તેમજ દિવંગત, અદશ્ય, માયાળુ, સ્વર્ગીય આત્માઓ માટે પણ વપરાય છે.
પૂર્વજો પ્રત્યે સમ્માનની ભાવના કેળવવી, સમયે સમયે ભાવથી તેમનું સ્મરણ કરી અંજલિ આપવી તે પ્રત્યેક ભારતીય સંતાનની ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં ‘કર્મને સિદ્ધાન્ત', “પુનર્જન્મવાદ” તેમજ પિતૃઓનું અસ્તિત્વ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું તથ્ય છે. તેથી ધર્મકાર્યોમાં-લગ્નાદિ શુભ પ્રસંગે પર “નાન્દીમાહ” કરીને પિતૃઓને યાદ કરાય છે. તદુપરાંત શ્રાદ્ધમાં પણ તેમને યાદ કરવાની પ્રથા છે.
જાપાન, ચીન જેવા બીજા દેશોમાં પણ મૃતાત્માઓને અંજલિ આપવાની પ્રથા એક યા બીજી રીતે પ્રચલિત છે.
શુભ પ્રસંગે પિતૃઓને માનપૂર્વક બોલાવવામાં આવે છે. તેનાં પ્રમાણે શુકલ યજુર્વેદમાં મળે છે. જેમ કે હે સેમપાન કરનારા પિતૃઓ! તમે શ્રૌત-સ્માર્ત કર્માનુષ્ઠાન કરનારા અમારા યજ્ઞ વિષે પધારો અને સ્વધા નામના અન્નથી તૃપ્ત થઈ અમારા પર આશિષ વરસાવી અમારું રક્ષણ કરો.
સામાન્ય રીતે પિતૃઓની ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ; પિતા, પિતામહ અને પ્રપિતામહ. પિતા જીવિત હોય તે પિતામહ, પ્રપિતામહ અને વૃદ્ધમપિતામહ એમ ત્રણ પેઢી.
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતીતયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૧-૨૨૦.
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, ૩. બહાઈલેન્ડ પાર્ક, પોલીટેનિક પાછળ, અમદાવાદ, ૩૮૦૦૧૫ , ॐ अहनये कव्यवाहनाय स्वाहा...वेदिषदेः ॥ २ ॐ ये रुपाणि प्रतिमुञ्चाना ...त्यस्मात् ॥ ३ ॐ अत्र पितरो मादयध्वं...मावृषायिषत ॥ ४ ॐ नमो वः पितरो रसाय...आधेम ॥ ५ ॐ आत्त पितरो गर्भ कुमार...ऽसत् ॥ ६ ॐ ऊर्ज वहन्तीरमृतं કૃતં વચઃ.વિરૃર છે.
(શુકલ યજુર્વેદ સંહિતા અધ્યાય-ર-મંત્રસંખ્યા-રથી ૩૪) ૨ ભાતુ ના વિસ્તારમાના (શ. યજ. ૧૯.૫૮)
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
કહ્યું છે કે સેામપાન કરનારા પિતૃ માનની લાગણી વ્યક્ત થાય છે. મળી આવે છે.જ
લેવાય છે. આ ત્રણ પેઢીના પિતૃઓને આપણે ત્યાં અંજલિ આપવાની પ્રથા છે. શતાયુ આપી મને પવિત્ર કરે. આમાં પિતૃ પિતૃના ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદમાં પણ સારી રીતે
પિતૃઓના પણ પ્રકાર છે. અરે અર્થાત્ અવસ્થાનીય એટલે કે પૃથ્વીસ્થાનીય પિતૃ, રાસ: પરસ્મિન્ત્રોને અવસ્થિતાઃ અર્થાત્ સ્વર્ગ કે ઘુસ્થાનીય પિતૃ અને મધ્યમાઃ—મધ્યે મશઃ મધ્યમાં: અર્થાત્ મધ્યમ લાક–અ'તરિક્ષ-લેાક્રમાં રહેલા પિતુએ એમ ત્રણ પ્રકારો પડે છે. શુકલ યજુવેંદ સંહિતા પણ તે વાતના ઉલ્લેખ ( ૧૯/૪૯) કરે છે.૫ પિતૃ માટે વારવાર સોભ્યાસઃ પદ વપરાય છે તેથી તેએ સામના મોટા ચાહકો હોય તેવું લાગે છે. પર બેસે છે તેથી વિ:-વિસીયન્તીતિ પણ કહેવાય તેથી જ પિતૃઓને દર્ભાસન આપી તેના પર બલિ તરીકે પિડદાન કરાય છે. આ ઉપરાંત ( ૧ ) અનિવાત્તાઃ પિતઃ અને (૨) અનિવાતા: પિત્તર: એવા પણુ બે ભેદ થાય છે.
વળી દ'ની પથારી
છે.
૬
યે વિતર: અમિના સ્વાતિાઃ- શ્મશાનમેં પ્રાપ્તા: અર્થાત્ અગ્નિકમ જેવુ થયું છે તેવા પિતૃ અને ખીજા જેને સ્મશાનકમ પ્રાપ્ત થયું નથી અર્થાત્ આકસ્મિક કાઇક સ્થળે મૃત્યુને વરેલા હોય અને જેનું શરીર દાક્રિયા માટે પ્રાપ્ત થયું હોય તેવા પિતૃઓને અનત્તિવ્વાત્તાઃ વિતર કહેવામાં આવે છે. વળી શુ. યજુ. અ. ૧૯, મત્ર સંખ્યા-૬૧ માં અગ્નિષ્ણાત્તા પિતૃઓનું આવાહન કરીએ છીએ તેવા ઉલ્લેખ છે.
S
३ पु॒नन्तु॑ मा पि॒तर॑ः सो॒म्यास॑ः पुनन्तु॑ मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण श॒तायु॑षा । (શુકલ યજુર્વેદ સ`હિતા અ. ૧૯, મંત્ર સખ્યા-૩૭ ) ૪ ઋગ્વેદ ૧૦/૧૪ અને ૧૦/૧૫. અથવ વૈદ કાંડ-૧૮ સૂક્ત-૩-૪
५
उता र उत्पस उन्म॑ध्य॒याः पि॒तर॑ः स॒म्यासः ।
असुं च ईयुरेका ऋत॒ज्ञास्ते नो ऽवन्तु पितरो हवेषु (શુ. મજુ. સંહિતા. ૧૯/૪૯ )
ઋગ્વેદ ૧૦/૧૫–૧, ૧૦/૧૫/પ
શુક્લ યજુવે દ અ. ૧૯–મ ત્રસંખ્યા ૫૦, ૫૭, ૫૮.
ઋગ્વેદ. ૧૦/૧૫/૩ હિયો ચે ગયા સુતસ્ય ।
رو
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦/૧૫/૪ રિંગઃ પિતર અત્યા.... ૧૦/૧૫/૫ ૩વદૂતાઃ પિતરઃ સોમ્યાસ: રિંક્યેષુ
येऽग्निध्यात्ता ये अनग्निध्वात्ता मध्ये दिवः स्वधर्मा मादयन्ते ।
જ. ફૅ. ભટ્ટ
તેમાં એમ
પ્રત્યે
..
( ઋગ્વેદ. ૧૦/૧૧/૧ )
९ अग्निष्वात्तानुमतो हवामहे नाराशर से सोमपीर्थ म आशुः ।
( શુ. યજુવે†દ અ ૧૯, મત્ર-૬૦)
For Private and Personal Use Only
શુ. ય. ૧૯/૬૧ અહીં ઉન્વટ કહે છે—
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચુસ્ત યજુર્વેદમાં વિચિત્ર
૧૫
આચાયૅ સાયણ ઋગ્વેદના ૧૦/૧૫/૧ ના ભાષ્યમાં પિતૃઓનું વર્ગીકરણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારથી બતાવે છે.૧૦ જેએ શ્રૌતકર્માનુષ્ઠાનપરાયણુ રહી જીવન જીવ્યા અને મરણને શરણ થયા તે ઉત્તમ પિતૃ, જે કેવળ સ્માર્તીકમથી જીવ્યા અને મરણુ પામ્યા તે મધ્યમ અને જેમણે સંસ્કારહીન જીવન જીવ્યું અને મરણુ પામ્યા તે કનિષ્ઠ કે
અધમ સમજવા.
વેદ્યમાં દેવા સાથે પિતૃઓનું પણ આવાહન થતું હતું તે પરથી એમ જણાય છે કે દેવા જેટલું જ પિતૃઓનું માન હતું. યદ્યપિ દેવા કદી પિતૃ બનતા નથી પરંતુ દેવા સાથે પિતૃઓનું આવાહન થાય છે તે પિતૃએની દૈવ-તુલ્ય કોર્ટ બતાવે છે,૧૧
શુકલ યજુર્વેદમાં આ પ્રકારના પિતૃએ માટે પિંડ દ્વારા થતા યજ્ઞ બતાવ્યા છે જેને પિડ પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. તે બીજા અધ્યાયમાં ૨૯-૩૪ મ`ત્રા છે. તેને વિસ્તરશઃ જોઈએ. વિરો સાચ્છઃ પિતૃયજ્ઞ: નિતૃિયજ્ઞ: અર્થાત્ પિંડેનુ અપણું કરીને પિતૃઓને તૃપ્ત કરાય. તે યજ્ઞ એટલે પિંડપિયન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિડપિયનના વિધિ શતપથ બ્રાહ્મણુ ૨/૪/૨/૭ તથા કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧ માં સવિસ્તર વધુ વેલા છે. આ યજ્ઞના હેતુએ નીચે પ્રમાણે છે,
1 દેવાને પ્રસન્ન કરવા જેમ દેવયજ્ઞ થાય છે તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ પિડપિતૃયજ્ઞના વિધિ છે.
૨ બપોર પછી અપરાä કાળમાં પિતૃને પિંડદાન કરાય છે. તેનું કારણ એ છે કે પૂર્વાન દેવાના કાર્ય માટે, મધ્યાહ્ન મનુષ્યેાના કાર્ય માટે જ્યારે અપરાહન પિતૃના કાર્ય માટે છે.૧૨
1
त्रिविधाः पितरः उत्तमाः मध्यमाः अधयाश्चेति । यथाविधं श्रौतं कर्मानुष्ठाय पितृत्वं प्राप्ताः તે રામાઃ। માતમમાત્રવાઃ યે વિતઃ તે મધ્યમાઃ અને સંજ્ઞારેવિા અપમાતિા ( ઋગ્વેદ સાયણ ભાષ્ય ૧૦૦૧પા૧)
૧૧. અવન્તુ મા પ તાસો પ્રવાલોવન્તુ મા પિતરે વવદૂતી (ઋ. કાપરાજ
સ્વા ૩
अग्निष्वात्तान् पितॄन् ऋतुमतः ऋतुसंयुक्तान् हवामहे आहायामः । ( ઉજ્વટ ભાષ્ય શુ. ય. સ’. ૧૯/૧
१२ पूर्वाहनो वै देवानां मध्यंदिनो मनुष्याणामपराह्नः पितॄणां तस्मादपराहूने ददाति ॥
( શ. બ્રા. ૨/૩/૪/૮ )
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
જ. ક. ભદ,
-
૩ પિંડદાનથી પિતૃઓને પ્રત્યેક માસે યાદ કરવાના છે.
આ યજ્ઞ (પિડપિતૃયજ્ઞ) અમાસને દિવસે જ્યારે ચંદ્ર આકાશમાં બિલકુલ ન દેખાતે હોય ત્યારે કરવાનો છે.૧૩
દર્શ યાગ અને પૌષ્ટ્રમાસયાગ બનને પ્રત્યેક માસે થતા ઈષ્ટિ યોગ છે. પૂનમે પૌમાસ યાગ અને અમાસે દર્શયાગ અર્થાત પક્ષે પક્ષે થતી ઇષ્ટિઓ દ્વારા એક માસે અમાસના દિવસે પિપિતૃયજ્ઞ-દશ યાગના અંગરૂપે કરવાનું છે. તેમ છતાં આ એક સ્વતંત્ર યાગ છે. કારણ કે તે દર્શાગના અંગભૂત હોવા છતાં શતપથ બ્રાહ્મણ અને કાત્યાયન શ્રોતસૂત્ર તેને સ્વતંત્ર યાગ ગણે છે.
-
હવે તેના મંત્રો જોઈએ. .
પ્રથમ મંત્રમાં સન જગ્યવાનાય સ્વાહા આવે છે. પિતૃઓના કવ્ય 'ને જે ગ્રહણ કરે છે તે–અગ્નિ “કવ્યવહન ' ગણાય.૧૪ આ મંત્ર બેલીને યજમાન અથવા પિંડપિતૃયજ્ઞ કરનાર અનિમાં આહુતિ આપે છે. બીજી આહુતિ સોમાય જિયતે સ્વાહા બોલીને આપે છે. આથી વેદીમાં વિદન કરનારા અસુરે નાશ પામે છે.૧૫
યજમાને પ્રાચીના વીતિ (જમણે ખભે જઈ ધારણ) કરીને ગાéપત્ય અગ્નિની પાસે દક્ષિણાભિમુખ બેસી પિંડ માટેના વિÁહણ કરવાના હોય છે. દક્ષિણાગ્નિમાં ચરુ પકવવાને છે. શિTTનો થયT૧૭] અ ને વષિ-(Fire meant for cooking oblations.) યજમાન દક્ષિણાભિમુખ બેસીને હેમ કરે છે. અહીં યજમાને પ્રથમ ખાને અર્ધપકવાવસ્થામાં જ ઘીવાળા કરીને સ્ત્રક વડે દક્ષિણાગ્નિમાં આહુતિ આપવી. ત્યારબાદ ઘીની બે આહુતિઓ (૧) ૩ નવે વ્યવહિનાથ સ્વાહા અને (૨) % સોમાય જિતુ તે વા
१३ अपराड्ने पिण्डपितृयज्ञः चन्द्रादर्शनेऽमावास्यायाम् ॥
(કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૧) १४ कवयः कान्तदर्शिनः पितरस्तेषां संबन्धि काव्यं हविः । तद्वोढुमधिकारो यस्यास्ति स कव्यवाहनः । तस्मै कव्यवाहनाय भग्नये स्वाहा ॥
(શુ. યજુ. સં. ૨/૨૯નું મહીધર ભાષ્ય) ૧૬ અવતા મger સિ વેરિયે છે . ય. રા૨૮
ગgerરક્ષણ અત્ કાનાત્ માતા: | (શ. . ૨/૨૯ ઉવટ ભાષ્ય) १६ प्राचीनावीतिनः सव्यं जान्वाध्योपासीदस्तान् अब्रवीत्मासि मासि वोऽशन स्वधा वो मनोजवो
નક્ષત્રના વો ચોતિરિતિ . (શ. બ્રા. ૨ાહાકાર ) ૧૦ હિનાની બાળક (કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૨)
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુકલ ચતુર્વેદમાં પિડપિટ્યજ્ઞ
ભાલીને અગ્નિમાં આપવી. તે પછી કુમાર્યું (મુદ) અગ્નિકુંડમાં ફેરવવું, ત્યાર પછી અગ્નિ સકોરીને ય માળિ...(૨/૩૦)મત્ર વા.તેના અર્થ એ છે કે રાક્ષસે પિતૃઓનું સ્વારૂપ અન્ન ખાય છે તે આ મળતા લાકડા ( ઉમાડિયા )થી નાશ પામે.
www.kobatirth.org
પછીથી ત્રણ દમ પર ત્રણ પિંડ મૂકાય છે અને મંત્ર પિત્તો માયવ્યમ્ ૨/૧ ભણવાના ડાય છે. અર્થાત્ આથી પિતૃઓ તૃપ્ત થાવ અને આખલાની જેમ મદમસ્ત થઈ પોતપોતાના ભાગ ગ્રહણુ કરી યજમાન પર આશીર્વાદ વરસાવે.
પછી અજલિ ખાંધી પ્રાર્થના કરવી કે તમે ય: પિત્તરઃ ૨/૩૨. છ વાર પિતૃને વંદન. છ ઋતુઓ છે અને બધી ઋતુમાં પિતૃઓ યજમાનની રક્ષા કરે તે ભાવથી પ્રાર્થના કરવાની છે. ૧૯
3
૧ રસરૂપ–વસ તઋતુરૂપ પિતૃઓને નમસ્કાર,૨૦ ૨મીમરૂપ-પિતૃને નમસ્કાર, ૨૧
જીવનના હેતુરૂપ વાપી પિતૃઓને નમસ્કાર.૨૨ સ્વધા-અનરૂપ પિતૃઓને નમસ્કાર..
૪
૫ ધારસ્વરૂપ પિતૃઓને નમસ્કાર,
૬. મન્યુ-ક્રોધસ્વરૂપ પિતૃઓને નમસ્કાર.
૧૮
ઉત્સુ પરજ્ઞાત્ નોતિ । ૧૬ મી થા વિતરણ ૨ /૩૨
આમ છવાર વંદન કરી યજમાન પિતૃઓને પ્રાથૅ છે. ગુન્ન: વત્ત અમને શુ, પત્ની, ગૃહ, પૌત્રાદિક આપે, જેથી વિદ્યમાન ધનમાંથી અમે આપને તૃપ્ત કરીએ. હે પિતૃ વસ્ત્ર ધારણુ ક્રરો વાસ આવત્ત । ત્યારબાદ બધત૨૪ વિતત્તે (૨/૩૩) મંત્ર ભણીને યજમાનપત્ની
પુત્ર,
२०
કા..શ્રી.
કા..શ્રી. સુ. ૪/૧/૯.
षड् वा ऋतवः पितरः इति श्रुतिः ।
આપને દ મળ્યાનો સા: સમા તેથી રમાય નમઃ ।
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુલ્યન્તિ ત્તિ ગ્રીષ્મે ઓવષયઃ । ( જી. યમ, ભા. ૨/૩૨)
( જી. યજુ. ૨/૩૨ મહીધર ભાષ્ય )
२१
२९ जीवनहेतुभूताय जीवाय वर्षाभ्यो नमः ।
૨૩
स्वाहा ने शरद् स्वभावे पितॄणामनम् ।
શહ્િ દ્વિ પ્રાયશોડનાનિ મવન્તિ । ( શુ. ય. ૨/૩૨ મ. ભા.)
२४ आर्धन पितरो गर्भ कुमारं पुष्करखम्
(શ. ય. મ. ભા. ૨/૩૨ )
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પિડ પૈકી મધ્યમ પિંડ ગ્રહણ કરી તેનું પ્રાશન કરે છે, ખાય છે. તેથી ઉત્તમ, કમળ જેવા મુખવાળે અશ્વિનીકુમારે જે સુંદર પુત્ર મળે તેવી અભિલાષા સેવાય છે. પછી પિંડ પર
ઈન્સી એ મંત્રથી યજમાન જળ છાંટે છે. તે વખતે જળદેવતાને પ્રાર્થના કરે છે. હે જળદેવતા ! અનરૂપ, અમૃતરૂ૫ વૃતરૂ૫, જળરૂપ અને અન્ન તથા સુરાને વહન કરનાર તમે પિતૃઓના સ્વધા–પષણરૂપ છે. સર્વરોગવિનાશક તમે સ્વધારૂપ છે તેથી તમે અમારા પિતૃઓને તૃપ્ત કરે. આમ આ “પિંડપિતૃયજ્ઞ” એક શ્રોતાગ છે અને તેમાં પિતૃઓને પિડદાન આપીને તૃપ્ત કરવામાં આવે છે. પંચ મહાયજ્ઞોમાં પણ પિતૃયજ્ઞનું સ્થાન છે અને તે મહાયજ્ઞ પણ કહેવાય છે. મૃતજન-પિતૃઓ પાછળ પિંડદાન, તર્પણ શ્રાદ્ધાદિ ક્લિાઓ એક પ્રકારે તેમને પ્રસન્ન કરવા માટે જ છે તેમ પિંડપિતૃયજ્ઞ પણ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ છે.
શુકલ યજુર્વેદ સંહિતાના બીજા અધ્યાયમાં આવતા ૨૯થી ૩૪ મંત્રો ( છ મંત્રો) આ રીતે પિંડપિયાની ઘણી વિશદ ચર્ચા કરે છે, જેનું શતપથ બ્રાહમણ તેમ જ કાત્યાયન શ્રૌતસુત્ર સમર્થન કરે છે.
સંદર્ભગ્રન્થ
૧ શુકલ યજુર્વેદસંહિતા, ઉબૂટ મહીધરભાષ્યસમન્વિત, પ્ર. મેતીલાલ બનારસીદાસબંગલે રેડ, જવાહરનગર, દિલ્હી-૧૧૦ ૦૦૭, પુનર્મુદ્રિત સંસ્કરણ, ૧૯૭૮.
૨ શતપથબ્રાહ્મણ-ચિસ્વામી શાસ્ત્રી, ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ, સંવત ૨૦૪૦, ઈ. સ. ૧૯૮૪.
૩ કાત્યાયન શ્રૌતસૂત્ર-છે. આલ્બર્ટ વેબર સંપાદિત, ચૌખંબા સંસ્કૃત સિરીઝ ઓફિસ, વારાણસી, ૧૯૭૨.
ચટ્ટ પુરુષs in (શુ. ય. ૨/૩૩) ૨૫ મધ્યમ વિરું વજાતિ પુત્રામાં (શુય. સંહિતા ઉવટ ભાષ્ય અ. ૨/૩૩)
આધતિ મુખ્ય વિષે વાઝાતિ પત્ની પુત્રજાતિ . ( કાત્યાયન શ્રૌતસૂત્ર' ૪/૧/૨૨) ૨૬ ૪ ચત્તી ' gવં ઃ શીરા , परिस्रुतम् । स्वधा स्थ तर्पयत मे पितॄन् ॥
(શુ. વ. સં. અ. ૨, મંત્ર સંખ્યા ૩૪) આ મંત્ર જળસિંચનને છે અને નિત્ય નિપિપતિ . કા. શ્રી. સુ. ૪/૧/૧૯માં કહ્યું છે તે પ્રમાણભૂત વિધાન છે.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદમાં પિપિતયજ્ઞ
* યજુર્વેદ સંહિતા-આર્ય સાહિત્ય મંડલ, અજમેર (મૂલમાત્ર) - ૫ શકલ યજુર્વેદ સંહિતા-પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, સંપાદકઃ મોતીલાલ રવિશંકર ઘોડા, પ્રકાશન-પોરબંદર વેદશાળા, ગોવિદજી ડાહ્યાભાઈ લાખાણી, પ્રકાશન-વર્ષ-૧૯૩૩.
૬ ઋવેદસંહિતા ભૂલમાત્ર–પં. શ્રીપાદ દામોદર સાતવલેકર, સ્વાધ્યાય મંડળ, પારડી, ( જિ. વલસાડ) ચતુર્થવૃત્તિ.
૭ અથર્વવેદ સંહિતા (મૂલમાત્ર) શ્રીપાદ દામોદર સાતવલેકર, સ્વાધ્યાય મંડળ, પારડી (જિ. વલસાડ) ચતુર્થીવૃત્તિ.
C A Practical Vodic Dictionary, Suryakanta, Oxford Press, Bombay, Delhi, Calcutta, Madras, 1981.
University
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકે ને ? ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખો મેકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશાધક (અટક પહેલી), મંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાણીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાણીને નિર્દેશ જરૂરી છે.
વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાદક : રામકૃષ્ણ તુ, વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–
દીવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃ.યા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
ભારતમાં રૂા. ૨૦ = ૦૦ ૫. (ટપાલખર્ચ સાથે). –પરદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે ૬ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે... ર૫૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું–નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડેદરા-૩૬૦ ૦૦૨. જાહેરાત :
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે સંપાદક, “સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યા મંદિર, લેકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણવર્ષાકૃત સારાવલીના ચન્દ્રારિષ્ટમનાધ્યાયમાં વૈદકીય વિચાર–
નરેન્દ્રકુમાર પી. મહેતા
સૌંસ્કૃત જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસનું અવલેાકન કરતાં જણુાય છે કે દૈવજ્ઞશિરામણુ આચાર્ય વરાહમિહિર (ઈ. સ. ૫૦૫)ની પછી અને પ્રસિદ્ધ ટીકાકાર ભટ્ટોત્પલ (ઈ. સ. ૯૬૬)ની પહેલાં થઇ ગયેલ વટેશ્વર--કલ્યાણવર્મા ( ઇ. સ. ૧૭૮) જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્રિક'ધ જ્યાતિષશાસ્ત્રના જાતક ગ્રંથોમાં પરાશર મુનિનું ‘બૃહત્પારાશરહેારા શાસ્ત્ર' અપૌરુષ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય વરાહમિહિરનું ‘બૃહજાતક' પૌરુષગ્ર'થામાં સૌથી પ્રાચીન છે. આ બે પ્રસિદ્ધ જાતક મથેા પછી (ગુર્જર પ્રદેશના વ્યાઘ્રપદનરેશ ) કલ્યાણુવર્માએ પરાશર, વરાહમિહિર, યવનનરેન્દ્ર વગેરેના પ્રથામાંથી સાર લઇ તે ‘ સારાવલી ' નામના જાતક ગ્રંથની રચના કરી.
કલ્યાણવર્માએ પોતાના આ જાતક ગ્રંથમાં સત્ય, બાદરાયણ, ચાણકય, હઉ, ચૂડામણિ, માણિકય, બ્રહ્માદિ જ્યોતિષકારીના પ્રચલિત મતેના ઉલ્લેખ કર્યો છે. સારાવલી નામના આ પ્રસિદ્ધ ગ્રંથમાં કલ્યાણવર્માએ પોતાના સમયના જ્યાતિષશાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે પ્રચલિત વૈદક (આયુર્વે ૬) શાસ્ત્ર, યાગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર તેમજ સામાજિક પરિસ્થિતિનું સુંદર નિર્દે'ન કરાવ્યું છે અને તે દ્વારા લેખકે પોતાની બહુમુખી પ્રતિભાના પરિચય પણુ કરાવી દીધા
જેમ કાલિદાસમાં કેમેસ્ટ્રી એઈ શકાય છે, કવિ ભટ્ટિમાં વ્યાકરણ દષ્ટ થાય છે અને શ્રી હર્ષોંમાં દાર્શનિકતા પ્રદર્શિત થાય છે તેમ ભારતીય શાસ્ત્રકારામાં પણ વિશિષ્ટ બહુમુખી પ્રતિભા જોવા મળે છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ, સાહિત્યદર્પણુકાર વિશ્વનાથ, પંડિત જગન્નાથ વગેરે કાવ્યશાસ્ત્રીઓએ પણ પોતાનું વિવિધ શાસ્ત્રઓનું જ્ઞાન તેમ જ પાંડિત્ય દર્શાવ્યું છે. તત્ત્વજ્ઞાનની શાળામાં આદ્યગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચા` વગેરે આચાર્યોએ પશુ પોતાની તર્કશક્તિને તેમ જ બહુશ્રુતતાને પરિચય કરાવ્યા છે. આયુર્વે શાસ્ત્રમાં શાર`ગધરસ`હિતકાર શાર’ગધર, વૈદ્યજીવનકાર લાલ'બિરાજ વગેરેની કવિત્વશક્તિ તેમ જ બહુશ્રુતતા જાણીતી છે. લાલબીરાજના વૈદ્યજીવનમાં શ્રૃંગારરસનું નિરૂપણુ કાલિદાસની યાદ અપાવે છે. જ્યાતિષાચાર્ય વરાહમિહિરમાં તે કાલિદાસ, ભવભૂતિ કે બાણુનાં પણ દર્શીન કરી શકાય છે.
‘સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી 'ક, એપ્રિલ-૧૯૯૦-ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૨૧-૨૩૦,
*હુ*સા શેરી, કડી (એન. જી. ૩૮૨૭૧૫. ).
૧ દીક્ષિત શર બાલકૃષ્ણ, અનુ. હરિહર પ્રા. શŁ, ભારતીય જયાતિષશાસ્ત્ર, દ્વિતીય ખંડ, યુનિ. ગ્રંથ નિર્માણ બા-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨, ૫. ૨૪૫,
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
નરેન્દ્રકુમાર પી. મહેતા
તિશાસ્ત્રમાં પ્રાચીન ઋષિમુનિઓએ અને આચાર્યોએ તિષશાસ્ત્રીય દિવ્યજ્ઞાનની સાથેસાથ ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સુંદર નિદર્શન કર્યું છે. ઘણીવાર એક શાસ્ત્રના નિરૂપણની સાથે સાથે અન્ય શાસ્ત્રોનું નિરૂપણ આડકતરી રીતે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા રજૂ કરી દે છે. દેવજ્ઞશિરોમણિ વરાહમિહિરે જોતિષશાસ્ત્રના ત્રણે કંધે ઉપર પિતાના ગ્રંથની રચના કરી છે. પંચસિદ્ધાંતિકા ', “બહજજાતક” અને “બૃહતસંહિતા'માં તેની બહુમુખી પ્રતિભા જોતિષને તેમ જ તત્ત વિદ્વાનને પ્રભાવિત કરી દે છે. તેને “બૂત સંહિતા' ગ્રંથ તે ભારતીય જ્ઞાનવિજ્ઞાનને વિશ્વકોશ કહી શકાય. બૃહત્સંહિતાના “ગ્રહગોચરાધ્યાય'માં આચાર્ય વરાહમિહિરે જ્યોતિષવિષયક ગોયરજ્ઞાનના નિરૂપણની સાથે સાથે મુદ્રાલંકાર દ્વારા વિવિધ દેવૃત્તોને પરિચય કરાવ્યો છે. આ મહોચારધ્યાયમાં લેખકે એક સાથે જ્યોતિષ, છંદ, કાવ્ય અને અલંકારને પરિચય કરાવી દીધું છે. વસહમિહિરની ભાષાશૈલીમાં કાલિદાસની શૈલી પ્રતિબિંબિત થતી જોવા મળે છે. તેની કેટલીક શ્લેકપંક્તિઓ કાલિદાસની આઝમજરી જેવી મધુર સૂક્તિઓને રસાસ્વાદ કરાવે છે અને કાલિદાસની યાદ તાજી કરાવે છે. કદાચ કાલિદાસ અને વરાહમિહિર (ઈ. સ. ૫૦૫) સમકાલીન હોય અને તત્કાલીન (ગુપ્તકાલીન ) વિદ્યાકીય વાતાવરણની તેમના ઉપર અસર હોય તે બનવાજોગ છે.
વરાહમિહિર પછી લગભગ તુરત જ થયેલ કલ્યાણુવર્માએ તેના સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિભંગાધ્યાય માં તિષવિષયક ચંદ્રના યોગથી થતા બાલારિષ્ટભંગની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું નિરૂપણ કર્યું છે. “ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના આ અગિયારમા અધ્યાયમાં લેખકે ચંદ્રથી થતા વિવિધ ભાગો અને તેનાથી થતા બાલારિષ્ટભંગોનું વિવરણ કર્યું છે “અરિષ્ટ” એટલે અનિષ્ટ, અમંગળ કે બાળપણમાં બાળકને થતો મૃત્યયોગ. બાળકના જન્મ સમયે આકાશના ગ્રહોને આધારે જાતકની જન્મકુંડળી બને છે અને તેમાં શુભાશુભ મહેને આધારે જાતકનું ભાવિજીવન ઘડાય છે. અશુભ પ્રહગથી બાળકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે. આ જાતના રોગ બાલારિષ્ટ વેગ કહેવામાં આવે છે. લેખકે સારાવલીના દશમાં અધ્યાયમાં બાલારિષ્ટગોનું વિશદ વર્ણન કર્યું છે. દશમા “અરિષ્ટાધ્યાય 'માં અરિષ્ટ યોગેનું વિગતે વર્ણન કર્યા પછી અગિયારમા અને બારમા અધ્યાયમાં લેખકે ચંદ્ર, ગુરુ, શુક્ર વગેરે ગ્રહથી થતા, શુભયોગ દ્વારા અરિષ્ટભંગનું વિવરણ કર્યું છે. ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના અગિયારમા અધ્યાયમાં માત્ર ચંદ્રથી થતા શુભ યોગો દ્વારા અરિષ્ટભંગનું નિરૂપણ કર્યું છે અને તેની સાથે સાથે આયુર્વેદિક વિચારનું પણ નિદર્શન કર્યું છે. અરિષ્ટભંગ અંગેના
૨ ઝા (૫. ) અયુતાનન્ય, “ખૂહસંહિતા” ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી-૧,
प्रायः शरीराकारानुवर्तिनो हि गुणादोषाश्च भवन्ति ।
પાંડેય (.) રામચન્દ્ર. “તિવિધાભરણ, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૮, આ૧, ૫, ૬૫૬.
धन्वंतरिः क्षपणकामरसिंह शकुवेतालभट्टघटसर्परकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिनव विक्रमस्य । २२.१.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણવીકૃત સાશવલીના પરિમાળામાં વૈદકીય વિચાર ૨૨ - જ્યતિપદીય વિવેચનની સાથેસાથ લેખકે આયુર્વેદિક વિચારોનું રોગો અને તેના ઉપચાર સાથે રિસપ્રદ વર્ણન કર્યું છે. જન્મના ચંદ્રગથી કયારે અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેના એક એક
ગની સાથે લેખકે રોગ અને ઉપચારના ઉદાહરણ દ્વારા વૈદકીય વિચાર રજૂ કરેલ છે. જાતકની જન્મકુંડળીમાં ચંદ્રના વિવિધ વેગથી જેમ અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેમ વૈદકીય વિવિધ ઉપચારથી કે પ્રગોથી વિવિધ રોગોને નાશ થાય છે તેવું સમુચિત દર્શન કરાવ્યું છે.
સારાવલીના ૧૧મા અધ્યાયમાં કુલ સત્તર શ્લોકો જોવા મળે છે. કેટલીક આવૃત્તિમાં અઢાર કો જોવા મળે છે.૧ ગ્લૅકોમાં કેટલીક જગ્યામાં પાઠભેદ પણ જોવા મળે છે. આમ છતાં રોગ અને ઉપચારમાં કંઈ ખાસ તફાવત જણાતું નથી. પ્રથમ બે કોમાં બાળારિષ્ટગ અને તેની નિષ્ફળતાની પ્રસ્તાવના કર્યા બાદ ત્રીજા કથી લેખક જન્મસમયના ચંદ્રની સ્થિતિને આધારે બાલારિષ્ટયાગના નાશનું વર્ણન કરે છે. જેમ રાજ ન્યાયભંગ કરનારને નાશ કરે તેમ સંપૂર્ણ ચંદ્ર જે જન્મસમયે બધા પ્રહથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ કરે છે. અહીં દંડવિષયક રાજનૈતિક વિચારથી બાલારિષ્ટ ભંગની ચર્ચાને પ્રારંભ થાય છે. તેવી જ રીતે છેલ્લા અઢારમા શ્લોકમાં જેમ પિતા પોતાના પુત્રને મારતું નથી, પરંતુ રક્ષણ કરે છે તેમ જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા કે આઠમા ભાવમાં રહેલ ચંદ્ર શુભાશુભ પ્રહથી દુષ્ટ હોવા છતાં જે જાતકને જન્મ શુકલ પક્ષમાં રાત્રે થયો હોય અથવા કૃષ્ણ પક્ષમાં દિવસે થયેલો હોય તે ચંદ્ર પ્રયત્નપૂર્વક આપસમાં રક્ષણ કરે છે. આમ અહીં છેલ્લા શ્લોકોમાં કૌટુંબિક વિચાર રજૂ થયેલ છે. અન્ય લોકમાં લેખકે મહદ અંશે વૈદકીય વિચારો રજૂ કર્યા છે. કોઈ કોઈ વાર આ ચર્ચાની વચ્ચે (શ્લેક ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૬ અને ૧૭મા) અન્ય (કુલાંગના, લેભી, ડરપેક, સૂર્ય, રાજની સેના, સૈનિક, વાલ, મૃગ વગેરેનાં) ઉદાહરણો દ્વારા બાલારિષ્ટભંગની તુલના કરીને વિવિધ વિચારો રજૂ કર્યા છે ૮ આમાં લેખકની વૈદકીય વિચારણા ઉપરાંત અન્ય સામાજિક, રાજકીય, બેધવિષયક વગેરે બાબતનું જ્ઞાન સમુલ્લસિત થાય છે.
હવે આ સારાવલીના અગિયારમા અધ્યાયમાં વૈદકીય વિચારોનું અનુશીલન કરતાં જણાય છે કે અહીં લગભગ દશેક રોગો અને તેના ઉપચારો કે તે રોગને નાશ કરવા માટેના પ્રયોગોનું નિરૂપણ થયું છે. આ રોગ અને ઉપચાર લેખકના સમયના પ્રચલિત અને જાણીતા હોવા
8 R. Santhanam, Saravali of Kalyana Varma, Vol 1, Ranjan Publications, 16, Ansari Road, Daryaganj, New Delhi 110002, First Edition. 1983, Page-142.
५ चतुर्वेदी ( डॉ). मुरलीधर, श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली - कान्तिमती"
हिन्दी व्याख्या सहिता, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८६, तृतीय संशोषित
હેરા , ૧૦ ૮૨. - ૬ એજત, પૃ. ૭૯, ૧૧/૩ (૧૧ મો અધ્યાય - ૫). ૭ એજન, પૂ. ૮૧, ૧/૧૮, ' '
1" by : ૮ એજન, ૫. ૮૦-૮૧, ૧૧, ૧૨, ૧૪, ૧૧, ૧૭, ૨, ૨૧, , ' '' : ૬ વા ૪
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
નરેન્દ્રકુમાર પી. મહેતા
જોઈએ. બાલારિષ્ટભંગ અંગેના ચંદ્રના મેગે અને વિવિધ રંગો તથા તેના ઉપચારોનું એક સાથે લેખકે સુંદર નિદર્શન કર્યું છે.૯ હવે કમશઃ દરેકનું રસપ્રદ અને ઉપગી મૂલ્યાંકન કરીશું.
૧ વાયુગના નાશ માટે બસ્તિક્રિયાઃ
સારાવલીના ૧૧ મા અધ્યાયના ૪ થા લોકમાં ચંદ્રગથી થતા બાલારિષ્ટભંગના જ્યોતિષવિષયક નિરૂપણમાં લેખકે જણાવે છે કે જે પૂર્ણ કળાએથી યુક્ત ચંદ્ર જન્મસમયે - મિત્રના નવમાંશ ચંદ્રમાં સ્થિત હોય અને તે શકથી દષ્ટ હોય તે અરિષ્ટ દૂર કરવાવાળા ગોમાં
આ શ્રેષ્ઠ યોગ છે. આ બાબત સમજાવવા માટે લેખક વૈદકીય ઉદાહરણ સાથે તુલના કરતાં જણાવે છે કે જેમ વાયુરેગના નાશ માટે બતિક્રિયા કોઇ મનાય છે તેમ અરિષ્ટના નાશ માટે ચંદ્રથી બનતે ઉપર્યુક્ત યુગ છેષ્ઠ છે.
આ વાયુગના નાશ માટે આયુર્વેદિક ઉપચારોમાં સુંઠ, ગઠડા, મેથી,હિંગાષ્ટક વગેરે ઔષધે જાણીતાં છે, છતાં બસ્તિક્રિયા (વિવિધ રીતે કરવામાં આવતી શરીરની આંતરિક શુદ્ધિ) વાયુરોગના વિનાશ માટે ઉત્તમ માનવામાં આવે છે. બસ્તિક્રિયાથી શરીર વાયુદોષરહિત અને ફૂર્તિવાન તથા તંદુરસ્ત રહે છે. બસ્તિક્રિયાને એક પ્રકારની યોગિક ક્રિયા પણ માનવામાં આવે છે.
લેખકે અહીં તિષવિષયક નવમાંશને એક રાશિના નવ ભાગ નક્ષત્રપદ્ધતિને મહત્વ પણ બતાવી દીધું છે. જ્યોતિષશાસ્ત્રમાં નવમાંશ કુંડળીનું વર્ગીય, દશવર્ગવ વગેરે કુંડળીઓમાં વિશેષ મહત્વ જોવા મળે છે. . ૨ કફ અને પિત્તદોષના વિનાશ માટે વિરેચન અને વમનયા –
* " આ અધ્યાયના પાંચમા લેકમાં જલાબ અને ઊલટી દ્વારા કફ તથા પિત્તના દોષના શમનની ચર્ચા છે. જેમ કફ અને પિત્તના દેશને જલાબ (રેચ) એ વમનથી દૂર કરી શકાય છે તેમ જે ચંદ્ર જન્મસમયે પરમ ઉચ્ચને એટલે કે વૃષભ રાશિમાં ત્રણ અંશને હોય અને તે શુક્રથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ થાય છે. અર્થાત બાલારિષ્ટને ભંગ થાય છે
અહીં જુલાબ તેમજ ઊલટીના ઉપચારથી કફ અને પિત્તદોષ શરીરમાંથી નીકળી જાય છે અને તે શાંત થાય છે તે વિચાર રજૂ થાય છે. ઉરચના પ્રહનું મહત્વ પણ અંકાયું છે. ભારતીય
તિષમાં ઉયના ગ્રહોને પ્રબળ અને શક્તિશાળી–પ્રભાવશાળી માનવામાં આવે છે. નૈસર્ગિક શુભ ગ્રહ શુક્ર અને તેની દૃષ્ટિનું પણ મહત્વ જોવા મળે છે.
૯ એજન, પૂ. ૭૯, ૮૦ અને ૮૧ (વિવિધ રોગો અને ઉપચારે) ૧૧/૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૩ અને ૧૫ (મહા.) :
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેયજીવમાંત સાવલીના પરમકૃપામાં વૈદકીય વિચાર ૩ મહાતિસાર રેગમાં જાયફળ કે દાડમના છોતરાના ક્વાથને પ્રગ –
છઠ્ઠા કલેકમાં મહા અતિસાર (સતત ઝાડા થવા તે) રોગમાં જાયફળ કે (પાઠભેદ મુજબ) દાડમના છોતરાંને કવાથ અકસીર છે તેમ જણાવ્યું છે. આ કવાથના પ્રયોગથી ગમે તેવા ઝાડા થયા હોય તે પણ તે મટી જાય છે. આવી જ રીતે જન્મસમયે ચંદ્ર ગમે તેટલે ક્ષીણ હેય તે પણ જો ચંદ્ર શુભગ્રહના વર્ગમાં શુભ ગ્રહથી દુષ્ટ હોય તે બાલારિષ્ટનો નાશ થાય છે. અહીં
જ્યોતિષવિષયક વિવિધ ગ્રહના વર્ગ અને શુભ ગ્રહોની દૃષ્ટિનું મહત્ત્વ જોવા મળે છે. ગુરુ શુક્ર, બુધ અને પૂર્ણચંદ્રને (બળવાન ચંદ્રને) નૌસર્ગિક શુભ ગ્રહ માનવામાં આવે છે.
મહાતિસાર રોગમાં જાયફળ અને દાડમને ઉપચાર પદકીય ઉપચારમાં જાણીતું છે. અહીં ગારીન અને મિશન એમ પાઠભેદ જોવા મળે છે તેમાં નવીપાર પાઠ સ્વીકાર્ય જણાય છે તેમ છતાં મહાતિસારમાં દાડમને ઉપચાર પણ જાણીતું છે તેથી આ પાઠભેદ ઘૂસી ગયા હોય તેમ લાગે છે. જાયફળને ઉપચાર ઉપર્યુક્ત રોગમાં વિશેષ લાભપ્રદ હોય તેમ લાગે છે. ૪ ઉન્માદ રેગના નાશ માટે કલ્યાણદ્યુત :
સાતમા લેકમાં ઉન્માદ (પાગલપણું)ના રોગના નાશ માટે કલ્યાણવૃતના પ્રયોગની ચર્ચા જોવા મળે છે. જેમ કલ્યાણકૃતના પ્રગથી ઉન્માદરેગને નાશ થાય છે તેમ જે જન્મના ચંદ્રથા ૭, ૮, ૬ ભાવમાં પાપગ્રહોથી રહિત શુભગ્રહે હોય તે અરિષ્ટને નાશ છે. અહીં જ્યોતિષવિષયક અધિગનું મહત્વ જોવા મળે છે. આ યોગથી ચંદ્રને બળ મળે છે જ્યારે ચંદ્રથી . ૭ અને ૮મા ભાવમાં શુભ ગ્રહ હોય એટલે કે છ શુભ પ્રહ, સાતમે શુભ ગ્રહ અને આઠમે શભ ગ્રહ હોય ત્યારે ચંદ્રાધિયોગ બને છે. આ યોગ જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ કરે છે. શનિ, મંગળ, રાહુ-કેતુ અને સુર્યને પાપગ્રહ માનવામાં આવે છે. ૫ નેત્રરંગ ( પીડા) ના નાશ માટે લવણયુક્ત કૃતને પ્રગટ –
જેમ લવણયુક્ત વૃતના પ્રયોગથી નેત્રરોગ આંખની પીડા શમે છે કે તે રોગને નાશ કરે છે. તેમ જે ચંદ્ર શુભ ફળ આપનાર શુભગ્રહથી યુક્ત હોય અને શુભગ્રહના ષકાણમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં નેત્રપીડાના શમનનું કે નેત્રરોગના નાશનું નિરૂપણ આ આઠમા શ્લોકમાં જોવા મળે છે. અહીં દ્રષકાણનું મહત્વ પણ સુચવાયું છે. ૬ કણભૂલ કે કાનના રોગને દૂર કરવા માટે મીઠાવાળા પાણીને પ્રયોગ –
ઉપર્યુક્ત આઠમા લોકમાં નેત્રરોગના નાશ માટે લવણયુક્ત ધૂતને પ્રયોગ દર્શાવ્યો છે. આજ કલેકમાં પૂરનયનરોની જગ્યાએ શ્રુતિપૂરવરફ્રુવાજૂને એવો પાઠભેદ જોવા મળે છે તેથી રાગ અને ઉપચાર ઉદાહરણુમાં બદલાય છે. ઉપર મુજબ દ્રષકાણમાં રહેલ ચંદ્ર જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ મીઠાવાળું પાણી કાનમાં નાખવાથી કર્ણ શલ કે કાનની પીડા-કાનને રોગ નાશ પામે છે. અહી પાઠભેદને કારણે જ્યોતિષવિષયક બાબત એક જ છે, પરંતુ વૈદકીય ઉદાહરણ બદલાય છે.
તે રોગને નાશ ૩
હોય અને
‘લાકમાં જોવા મળે છેઅહીં નેત્રપીડના
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨છે
નરેન્દ્રકુમાર પી. મહેતા ૭ હરસ કે મસાના નાશ માટે તક (છાશ ) કે મઠાના સેવનને પ્રગ:
નવમા શ્લોકમાં હરસ કે મસાના રોગને નાશ કરવા માટે છાશ અને મઠાના સેવનને ઉપચાર બતાવવામાં આવ્યો છે. જેમ છાશ અને મઠાના સેવનથી ગુદજ એટલે કે મસા કે હરસ માટે છે તેમ જો જન્માંગમાં ચંદ્ર પૂર્ણકળાએથી યુક્ત થઈને શુભ ગ્રહના દ્વાદશાંશમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે.
અહીં ગદજ એટલે હરસ, મસા, મરડો વગેરે રોગોમાં છાશ અને મઠાને પ્રયોગ લાભકારક મનાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્માંગ સિવાય હારા, દ્વેષકાણ, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશને ષવર્ગીય કુંડળીઓ કહેવામાં આવે છે. તેવી જ રીતે દશાંશ, ષડશાંશ ષડયંશ વગેરે કુંડળીઓ દશવગીર્ય, વીસ વર્ષીય એમ વિવિધ પ્રકારની કુંડળીમાં બને છે અને તેમનું વિશિષ્ટ બાબતમાં વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. અહીં દ્વાદશાંશને ઉલેખ થયેલું છે. માતાપિતાના સુખ બાબત પણ દ્વાદશાંશ કુંડળીનું મહત્ત્વ માનવામાં આવે છે. (ચા તારા વિના સૌહવામ)
૮ આંખમાં ફેલાના નાશ માટે કાળાં મરી અને વાંસના ઉપરના કમળ
ભાગના ઘસારાને પ્રયોગ – ૧
આંખમાં લાને દૂર કરવા માટે કાળા મરી અને વાંસના ઉપરના કમળ ભાગના ધસારાને પ્રયોગ તેરમા શ્લોકમાં જોવા મળે છે. જેમ કાળાં મરી અને વાંસને ઉપરનો કેમળ ભાગ ઘસીને દરરોજ આંખમાં આંજવામાં આવે તે આંખનું ફૂલું નષ્ટ થાય છે તેવી રીતે જે જન્મને અધિપતિ લગ્નમાં સમસ્ત ગ્રહોથી દષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે,
અહીં જન્મને અધિપતિ અર્થાત રાશીને સ્વામી લગ્નમાંસ્થિત રહીને સમસ્ત મહેથી દyહોય તે અરિષ્ટને નાશ કરે છે તેમાં જમના અધિપતિના સ્થાનનું મહત્ત્વ દર્શાવાયું છે. સાથે સાથે બધા ગ્રહો (સાતમે હોવાથી અથવા વિશિષ્ટ દષ્ટિ કરતા હોવાથી) જેતા હોવાથી તેને વિશેષ બળ મળે છે.
૯ ઉગ્રક્વરના નાશ માટે મુનપુપ (અગત્યપુષ્પ)ના રસને સુંઘવાને પ્રગ–
પંદરમા કલેકમાં લેખકે ઉમ જ્વરના નાશ માટે મુનિપુષ્પના રસનો પ્રયોગ સૂચવ્યું છે. ચોથે દિવસે આવતે (થિયે) તાવ અગત્યપુ૫ના રસને સુંધવાથી ઊતરી જાય છે, શાંત થઈ જાય છે. તેમ જે ચંદ્રથી બારમા ભાવમાં બુધ કે શુક હોય અને અગિયારમા ભાવમાં પાપગ્રહ હોય તેમ જ દશમા ભાવમાં ગુરુ હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં વિશિષ્ટ પ્રહનું વિશિષ્ટ સ્થાન સૂચવાયું છે.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયામુવકૃત સારાવલીના વાદિમજૂથામાં હકીય વિચાર
આમ વટેશ્વર-કલ્યાણવર્મા એ તેના પ્રસિદ્ધ સારાવલી નામના જાતક ગ્રંથમાં “ચંદ્રારિષ્ટ ભંગાધ્યાય' નામના અગિયારમા અધ્યાયમાં જ્યોતિષવિષયક નિરૂપણની સાથે સાથે વૈદકીય વિચારોનું સમુચિત અને ઉપયોગી દર્શન કરાવ્યું છે. આમાં આપણને કલ્યાણુવર્માનું ઉચ્ચ શૈદકીય જ્ઞાન જોવા મળે છે.
ભારતવર્ષમાં આયુર્વેદની પરંપરા વૈદકીય યુગથી આરંભાતી જોવા મળે છે. ઋવેદ તથા યજર્વેદમાં આયુર્વેદના રાગે તથા તેના ઉપચાર માટેનાં ઓષધને સક્ત મળે છે. પરંતુ અથર્વવેદમાં તેનું વિશદ વર્ણન જોવા મળે છે. તેથી આયુર્વેદને અથર્વવેદને ઉપવેદ માનવામાં આવે છે. ૧૦ ચરક, સુશ્રત અને કશ્યપ સંહિતામાં આયુર્વેદને વિસ્તાર અને વિવિધ વિભાગોમાં વિભાજન જોવા મળે છે. તે આઠ વિભાગોમાં અંગોમાં વિભાજિત છે. આ આઠ અંગે (શલ્ય, શાલાક, કાય, ભૂત, કૌમાર, અંગદ, રસાયન અને વાજીકરણ) ઉપર વિવિધ ગ્રંથ રચાયા છે. સારાવલીમાં ( જ્યોતિષગ્રંથમાં ) કલ્યાણવર્માના સમયનું પ્રચલિત વૈદકીય જ્ઞાન જોવા મળે છે. કથાવર્મા એક પ્રખર જ્યોતિષજ્ઞ હોવા ઉપરાંત આયુર્વેદાદિ વિવિધ શાસ્ત્રોના તલસ્પર્શી જ્ઞાતા જણાય છે.
સંદર્ભ ગ્રંથની સૂચિ
૧ શંકર બાલકૃષ્ણ દીક્ષિત, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જ્યોતિષશાસ્ત્ર, પ્રથમખંડ/દ્વિતીય ખંડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ–, પ્રથમ આવૃત્તિ (વર્ષ નથી લખેલ).
२ आचार्य बलदेव उपाध्याय, संस्कृत शास्त्रों का इतिहास, हिन्दुविश्वविद्यालय, काशी, १९६०
श्रीवराहमिहिराचार्यविरचिता महोत्पलीविवृतिसहिता बृहत्संहिता, प्रथमोभागः, सम्पादक: अवधविहारी त्रिपाठी, वाराणसेय संस्कृतविश्वविद्यालयः, वाराणसी-२ वाराणस्याम् १८९० तमे शकाग्दे
वराहमिहिरविरचिता बृहत्संहिता सं.पं. अच्युतानन्द झा, चौखम्बा विद्याभवन, वाराणसी-१, १९८३
५ कल्याणवर्मा विरचिता सारावली, डॉ. मुरलीवर चतुर्वेदी, मोतीलाल बनारसीदास.
वाराणसी, १९८१, द्वितीय संस्करण
१० उपाध्याय ( आचार्य ) बलदेव, संस्कृतशास्त्रोंका इतिहास, शारदामन्दिर, वाराणसी-५,
૧૬૮૨, નવીન સરળ, રૂ. ૧, ૨.
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંટ
નરેન્દ્રકુમાર પી. મહેતા
varma Vol,
Ranjan,
૬ R, Santhanam, Publications, New Delhi-2
Saravali of Kalyana 1983, First Edition.
v Koith A. B., A History of Sanskrit Literature, Oxford University Press, 1966.
८ पं. श्री अच्युतानन्द झा, लघुपाराशरी-मध्यपाराशरी चाखम्बा अमरभारती प्रकाशन,
वाराणसी-१०, सन् १९८४ ई०, पञ्चम् संस्करण.
९ श्रीमद्वराहमिहिराचार्यविरचितं लघुजातकम् दैवज्ञवाचस्पति-श्री वासुदेव ठाकुरप्रसाद पुस्तक
, વારાહી-૧૦, ૧૧૮૨, રિતીય જળ.
१० श्रीगणेशदेवशविरचितः जातकालङ्कारः, सं. श्रीकपिलेश्वरशास्त्री, चौखम्भा सं. संस्थान,
પાનાની-૧, વિ.સં. ૨૦૩૫, તૃતીય લારા.
१, भीटुंढिराजदेवशविरचितं जातकाभरणम्, पं. श्री अच्युतानन्द झा, चौखम्बा सं. सी. आफिस,
વારાણસી-૧૬૭૮, દ્વિતીય શાળ.
૧૨ શ્રીમદ્દ બોપદેવ પંડિત વિરચિત બે પદેવ શતક, અનુ. શાસ્ત્રો ગિરિજાશંકર, સસ્તુ સા. વ. કાર્યાલય, ભદ્ર, અમદાવાદ, ઈ. સ. ૧૯૮૨, ૨જી આવૃત્તિ.
૧૩ ગુમાની વિરચિત જ્ઞાનભૈષજ્યમંજરી, અનુ. રજનીનાથ ધારેખાન, સસ્તુ. સા. વ. કાર્યાલય, અમદાવાદ, ૧૯૭૯, ૪થી આવૃત્તિ.
૧૪ મુનશી વિજયશંકર ધનશંકર, ધરધરને વઘ, સસ્તુ સા. વિ. કાર્યાલય, અમદાવાદ ૨, ૧૯૪૯,
૧૫ માધવ ચૌધરી, દિવ્ય વનસ્પતિ, ગાલા પબ્લિશર્સ, અમદાવાદ-૧, ૧૯૮૪ બીજી આવૃત્તિ.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमत्कल्याणवर्मविरचिता सारावली एकादशोऽध्यायः
संभूतरिष्टाख्या भऑस्तेषां यथा भवेद्योगैः । वानागमतो वक्ष्ये प्रधानभूता यतस्तेऽत्र ॥१॥ उडुपतिकृतरिष्टानां भजस्तावनिरूप्यते पूर्वम् । सम्यक् शेषाणामपि यथामतं ब्रह्मपूर्वाणाम् ॥२॥ सवैगगनभ्रमणैर्दृष्टचन्द्रो विनाशयति रिष्टम् । आपूर्वमाणमूर्तिर्यथा नृपः सन्मयेद् द्वेषम् ॥ ३ ॥ चन्द्रः सम्पूर्णतनुः शुक्रण निरीक्षितः सुहृदभागे । रिष्टहराणां श्रेष्ठो वातहराणां यथा बस्तिः ॥४॥ परमोच्चे शिशिरतनुभृगुतनयनिरीक्षितो हरतिरिष्टम् । सम्यग्विरेकवमनं कफपित्ताना यथा दोषम् ॥५॥ चन्द्रः शुभवर्गस्थः क्षीणोऽपि शुमेक्षितो हरतिरिष्टम् । जलमिव महातिसारं 'जातीफलवल्कलक्वथितम् ॥ ६॥ सप्ताष्टमषष्ठस्थाः शशिनः सौम्यारन्त्यरिष्टफलम् । पापरमिश्रचाराः कल्याणघृतं यथोन्मादम् ॥ ७॥ युक्तः शुभफलदायिभिरिन्दुः सौम्यनिहन्त्यरिष्टानि । तेषामिव त्र्यंशे' लवणविमित्रं घृतं नयनरोगम् ॥ ८॥ आपूर्यमाणमूर्ति दशभागे शुभस्य यदि चन्द्रः । रिष्टं नयति विनाशं तक्राभ्यासो यथा गुदजम् ॥९॥ सौम्यक्षेत्रे चन्द्रो होरापतिना विलोकितो "हन्ति । रिष्टं न वीक्षितोऽन्यैः कुलाना कुलमिवान्यगता ॥ १०॥ क्रूर वने शशाको भवने शनिरीक्षितस्तदनुवर्गे । रक्षति विशु प्रजातं कृपण इव धनं प्रयत्नेन ॥ ११॥ जन्माधिपतिर्बलवान् सुहृद्भिरभिवीक्षितः शुभैभनम् । रिष्टस्य करोति सदा भीरुरिव प्राप्तसंग्रामः ॥ १२॥ 'जन्माधिपतिर्लग्ने दृष्टः सर्वैर्विनाशयति रिष्टम् । घृष्टोषणविदलाभ्यां प्रत्येककृताञ्जनं यथा शुक्लम् ॥ १३ ॥
१ पित्तकफाना । २ दाडिम। ३ सबैनिहन्त्यरिदहानि। ४ सुतिपूरवच्छ्रवणशूलं । ५ हरति । ६ जन्मेशो लानेश्वरहरः सर्व ।
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેન્દ્રકુમાર પી. મહેતા
स्वोच्चस्थस्वगृहेऽथवापि सुहृदा वर्गेऽपि सौम्यऽथवा
संपूर्णः शुभ वीक्षितः शराधरो वर्गे स्वकीयेऽथवा शत्रूणामवलोकने न पतितः पापैरयुक्तभितो.
रिष्टं हन्ति सुदुस्तर दिनपतिः प्रालेयराशिं यथा ॥ १४ ॥ शशिनोऽन्स्ये बुधसितयोराये क्ररेषु वाक्पती गगने । दुरितं चातुर्थिकमिव नश्यति मुनिकुसुमरसनस्यैः ॥ १५ ॥ लानेश्वरस्य चन्द्रः पत्रिदशायहिषुकेषु शुभ दृष्टः । क्षपयति समस्तरिष्टान्यनुयाते 'नृपतिरोध इव ॥ १६॥ एको जन्माधिपतिः परिपूर्णबल: "शुभदृष्टः । हन्ति निशाकररिष्टं ध्याघ्र इव मृगान् वने मत्तः ॥१७॥ पक्षे सिते भवति जन्म यदि क्षपायां
कृष्णेऽथवाऽहनि शुभाशुभदृश्यमानः । तं चन्द्रमा रिपुविनाशगतोऽपि यत्ना
दापत्सु रक्षति पितेव शिशु न हन्ति ॥ १८ ॥
इति कल्याणवर्मविरचितायां सारावल्यां चन्द्रारिष्टभको नामैकादशोऽध्यायः ।*
१ स्वोच्चे वा । २ वर्गेथ ३ सौम्येऽपि । ४ अनुयातो निरुप, रिष्टं वारयते । ५ शुभग्रहैदृष्टः । ६ मत्तान् । । * डॉ. मुरलीधर चतुर्वेदी १ श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली
मोतीलाल बनारसीदास, वाराणणी
तृतीय संशोधित संस्करण, १९८६, पृ० ७९-८२ २ R. Santhanam
Saravali of Kalyana Varma, Vol. I, Ranjan Publications, 16 Ansari Road, Dariyaganj, New Delhi, 110002, First Edition : 1983 p. 138-142
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઋગ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારા
વિશ્વનાથ જી. શાસી
ભારતીય આર્ય સંસ્કૃતિને એના મૂળ સ્વરૂપમાં નિહાળવી હાય તા આપણે આપણી સંસ્કૃતિના આદિસ્રોત ઋગ્વેદ તરફ દષ્ટિપાત કરવા પડશે. “મૅટોડલનો ધર્મમૂલમ્ ”—વેદ બધા જ ધર્મોનું મૂળ છે. ભગવાન મનુ વેદના મહત્ત્વને દર્શાવતાં કહે છે કે
योऽनधीत्य द्विजो वेदं अन्यत्र कुरुते श्रमम् । स जीवन्नेव शूद्रत्वमाशु गच्छति सान्वयः ॥
અન્યત્ર મનુ ભગવાને કહ્યું છે કે—
वेदमेव सदाऽभ्यसेत् तपस्तपस्यन द्विजोत्तमः । वेदाभ्यास हि विप्रस्य परमं तपमुच्यते ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનાથી સાબિત થાય છે કે પ્રાચીનકાળમાં વેદાભ્યાસનું કેટલું મહત્ત્વ હતું. પરન્તુ આજે વૈદ વિષેની સિદ્ધ વ્યક્તિએ યત્ર-તંત્ર ચ દષ્ટિગાચર થાય છે.
આજના સમયે પ્રાપ્ત થતા ઋગ્વેદની શાકલ શાખાની સ'હિતા જ ઉપલબ્ધ થાય છે. જેમાં ૧૦૧૭ સૂક્તા છે અને ૧૦ મડળામાં આ વેદ વિભાજિત છે. મહાકિવ ડામરની ક્રવિતાના અ'શે। જેટલા વિશાળ પ્રમાણમાં છે, ઋગ્વેદના સૂક્તોને આકાર એથી પણુ વિશેષરૂપેણ છે.
સ્વામી ધ્યાનંદ સરસ્વતી કહે છે તેમ— વેદ સ` સત્ય વિદ્યાઓનું પુસ્તક છે”. એટલે અહીં અન્ય વિષયાની ચર્ચા ન કરતાં વેદમાં આવતાં દાર્શનિક તત્ત્વો વિષે જ ઉલ્લેખ કરીશું,
ઋગ્વેદમાં એવા કેટલાક ક્રાન્તિકારી વિચારા છે જેના વિષે કલ્પના કરવામાં આવતાં તે સમયના રીતિ-રિવાજોને આપને ખ્યાલ આવે છે. ઋગ્વેદના ૧૦મા મંડળનાં પ સૂક્તો અન્યેષ્ટિ સસ્કાર વિશેનાં છે. જેમાં એક સૂક્તને છોડીને બાકીનાં બધાં સૂક્તો ભાવિજન્મ વિશે ( પુનર્જન્મ )ના વિચારો રજૂ કરે છે. પ્રથમ સૂક્તમાં યમ-ખીજામાં પિતૃ, ત્રીજામાં અગ્નિ, ચેાથામાં પૂષા અને અંતિમ સૂક્તમાં સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે. આ સૂકતાના અધ્યયનથી પ્રતીત થાય છે કે ભારતીય બન્ને પ્રકારના અત્યેષ્ટિ સ`સ્કાર જેવા કે અગ્નિ
‘સ્વાધ્યાય', પુ. ૨૭, ૫, ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૩૧-૨૩૪,
* આર્ટ્સ એન્ડ ક્રૉમસ કાલેજ, ઇડર ( સાબરકાંઠા )
સ્વા મ
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३२
વિશ્વનાથ છે. શાસ્ત્રી દાહ તેમજ ભૂપ્રવેશ ( દાટવાના) બનેમાં માને છે. છતાં પણ વૈદિક સંસ્કારોમાં અગ્નિદાહ સંસ્કાર વિશેષ પ્રયલિત હતો. ભૂપ્રવેશ સંસારી, સંન્યાસી તેમજ નવજાત શિશુઓ માટે જ ઉચિત મનાતે હતા. આજે પણ આ જ પ્રથા પ્રચલિત છે.
કેટલાક વિવેચકોનું માનવું છે કે અત્યેષ્ટિ સંસ્કાર સમયે મૃત પુરુષની પત્ની પતિની સાથે જ સતી થાય એવું વિધાન ઋગવેદમાં અને અથર્વવેદમાં મળે છે. આ અંગે ઋગવેદના ૧૦મા મંડળનાં ૮૫-૮૬-૮૭ સૂકતો જોઈ જવા વિનંતી છે. સતી થવાની પ્રથા ભારોપીય યુગથી પ્રચલિત હશે એવી માન્યતા પ્રવર્તે છે પરંતુ આથી વિશેષ પતિ મૃત્યુના કારણે શેક કરતી સ્ત્રીને ઋગવેદ (૧૦/૧૮/૮)માં–
"उदीचं नार्याभिजीवलोक गतासुमेतमुपशेष एहि । हस्तग्रामस्य दिधिषोस्तवेदं पत्युर्जवित्वमभिसम्बभूय ।
હે નારી! ઊભી થા અને સાંસારિક જીવનને ફરીથી સ્વીકાર કર. તું બેટી રીતે મૃત વ્યક્તિના શબ પાસે શોક કરી રહી છે. આવો અને અહીં પાસે ઊભેલા નવા પતિનું પત્નીત્વ સ્વીકાર કર, જે તારે હાથ પકડીને ઊભો છે, જે તને સ્નેહ કરે છે. આ રીતે આ મંત્ર વિધવાવિવાહ જે ક્રાંતિકારી વિચારધારા છે તેને સ્વીકાર તેમ જ સતીપ્રથાને વિરોધ કરે છે. (અમારી માન્યતા પ્રમાણે કદાચ સતી પ્રથા જે અસ્તિત્વમાં હશે તે તે ક્ષત્રિયવર્ણ પૂરતી જ હશે.)
આ જ રીતે યત્રમત્નની ચર્ચાનો વિષય અથર્વવેદનો છે. છતાં પણ અવેદમાં ૧૦-૧૨ એવા મંત્રો છે જેમાં યંત્ર સંબંધી વિષયની ચર્ચા કરવામાં આવી છે. વેદ મંડળ ૨ સૂકત ૪૨ માં
कनिक्रदज्जनुषं प्रवाण पर्ति बाचमरितेव नावम् । सुमालश्च शकुने भवासि मा त्वा काचिदभि मा विश्व्याविदत् ॥
આ મંત્રમાં શુભ શુકન માટે પક્ષીઓને મંગળ સ્વર નિનાદિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આવી જ રીતે અવેદ ૧/૧૯૧મું સૂક્ત જે “મધુવિદ્યા "ના નામથી પ્રસિદ્ધ સૂક્ત છે તેમાં વિષ ઉતારવા સંબંધી મંત્ર આપેલા છે.
રોગી મૃત્યુશગ્યા ઉપર પડેલ હેય, બચવાની કોઈ આશા ન હોય, તેવા સમયે તેના સગાસંબંધીઓ તેની ઝવનરક્ષા માટે પ્રાર્થના કરતા હોય એવા મંત્રો (ઋ. ૧૦/૬૦/૮) સુક્તમાં આપવામાં આવેલ છે. મંત્રને ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે
" જેવી રીતે રથમાં ઘોડાને તરવા માટે સારથિ પટ્ટાથી તેને બાંધી દે છે, તેવી જ રીતે મે તમારા પ્રાણને બાંધી રાખ્યા છે જેથી તમે જીવતા રહો. તમારા શરીરનું અવસાન ન થાય અને તમે સદા સ્વસ્થ અને દીર્ધાયુ રહે,
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદમાં પ્રદશિત થયેલા કાતિકારી વિયા
ઋવેદનું ૭મા મંડળનું ૫૫મું સૂક્ત પ્રસ્થાપિની ઉપનિષદના નામે જાણીતું છે. “lovers charm "ના નામથી પણ આ સૂક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. પોતાની પ્રેમિકાને ઉપાડી જવા માટે તે આવ્યો છે ત્યારે એના સગા-સંબંધીઓ તેમ જ આજુબાજુની બધી જ વ્યક્તિઓને સુવાડી દેવા માટે તે દાણા નાખતાં કહે છે –
सस्तु माता सस्तु पिता सस्तुश्वा सस्तू विश्पतिः । ससन्तु सर्वे ज्ञातयः सस्त्वयमभितो जनः ॥
આવી જ રીતે એકપત્નીવ્રત એ આદર્શ પરંપરા રહી છે. શક્યપત્ની હંમેશાં ભર્સનાનું રાર રહી છે. ઋગ્વદ ૧૦/૧૪૫ સૂક્તમાં મંત્રનું ઉચ્ચારણ કરીને સ્ત્રી સપત્નીમર્દનપિતાની શક્યપત્નીનું મર્દન કરી શકે છે–
उदसौ सूर्यो अंगादुदय मामको भगः । अहं तद्विद्वला पतिमभ्यसाक्षी विवा सहिः ॥
આ રીતે વેદમાં દિવ્ય અને દાર્શનિક વિચારે અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે. જે માનવજીવનના રેજિદા વહેવાર સાથે સંબંધ રાખે છે. તત્કાલીન સમાજની રહેણીકરણી તેના વિચારો–સંક-માન્યતાઓનું આમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે.
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ–સ્વામી પ્રણવતીર્થજી
૧૩=૦૦ ૩૩૪ અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા-(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે V=૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ-સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૦=૦૦ ૩૩૬ હરિભદ્રસૂરિ–પ્રો. હીરાલાલ ર. કાપડિયા
૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ-(સ્વ) શ્રી. ભરતરામ ભા. મહેતા ૩=૦૦ ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, અંધ ૧-૩(સ્વ) શ્રી નાગરદાસ અમરજી પંકજ (૧૯૬૫)
૮=૦૦ ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪૨ કદરતની રીત વધુ આરોગ્ય-શ્રી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) =૫૦ ૩૪૩ ભારત-રત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭)
૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાને, ભાગ ૧-૨-શ્રી કરીમ મહંમદ માસ્તર ૧૭=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ–શ્રી પદ્મકાન્ત ર. શાહ (૧૯૭૦)
૧૩=૦૦ ૩૪૭ પંચદશી તાત્પર્ય સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧)
=૦૦ ૩૪૮ અખો અને મધ્યકાલીન સંતપરંપરા-(સ્વ.) છે. . જ, ત્રિપાઠી ૧૪=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવતઃ ભાગ ૨-(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકન સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ) ડે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૧=૦૦ ૩૫૧ ગુજરાતને પોટરી ઉદ્યોગ-શ્રી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮=૭૫ ૩૫ર ઊંડાણને તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫)
૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા-(સ્વ.) છે. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨-(સ્વ.) ડૅ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯=૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અદયયન–ડે. રમણલાલ ન. મહેતા (૧૯૮૦) ૩૬૪૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ–(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–ડે. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂર્યશક્તિ-શ્રી. પદ્મકાન્ત ૨. શાહ (૧૯૮૧) ૩૫૯ કવિ ગિરધર ઃ જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી
૫૧=૦૦ ૩૬. વનૌષધિ કેશએ. કે. કા. શાસ્ત્રી
૩૫=૭૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે
૯=૦૦ ૩૬ર વેણુવતીથ ડાકોર(સ્વ.) ડે. મંજુલાલ ૨. મજમુંદાર
૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રચી અને લઘુત્રયી-(સ્વ.) . બાપાલાલ ગ. વૈદ્ય
૩૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન–ડે. આર. એન. મહેતા
૪૪=૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(સ્વ.) પ્રો. હસિત ન્ય
૪૯=૦૦ ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભકતો-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલીયા
૪૪=૦૦ ૩૬૬ લસ૨–શ્રી. પદ્મકાન્ત ર. શાહ
૪૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃમુદ્રણ) છે. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧)
૬૦=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, રાજમહેલ દરવાજા પાસે,
રાજમ વાહ, વાદ-૩૮૦ ૦૦૧
પર ૫૦
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન
જયન્ત પ્રે, ઠાકર
૧ સમસ્યા :
- વિજ્ઞાન કહે છે કે ૪.૫ અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનું સર્જન થયું. તે પછી તેમાં અસંખ્ય જાતિનાં નાનાં-મોટાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં. આ પ્રાણીઓને પરસ્પરને જીવનસંઘર્ષ નિવારવા માટે દરેકને માટે અલગ પર્યાવરણને ગોખલે રખાય. પછી તે ૧૪૦ લાખ વર્ષ પહેલાં મનુષ્યજાતિ નિર્માણ થઈ. આ બેપગું પ્રાણી વિચિત્ર નીકળ્યું. પર્યાવરણના ગોખલાની મર્યાદા તેને અસ્વીકાર્ય હતી. તેનું અસ્તિત્વ સર્વત્ર પ્રસરી રહ્યું અને પોતાના સ્વાર્થમાં નડતરરૂ૫ થતાં પ્રાણીઓને તે રહેંસી નાખવા લાગે.
જયારે માણસે પોતાની આસપાસની જડચેતન સૃષ્ટિ નીરખી હશે, ત્યારે તેના ચિત્તમાં અદ્દભુત-રસ રેલાયે હશે. મનુષ્ય જન્મે છે, ઊછરે છે, વધે છે, હસે છે, ઝઘડે છે અને અને મરણને શરણ થઈ જાય છે. ગણ્યા ગણાય નહિ એટલા પ્રકારનાં અન્ય પ્રાણીઓમાં પણ આ જ ક્રમ છે. વનસ્પતિમાં પણ આવું જોવાય છે. પર્વતે સ્થિર છે તે ઝરણાં વહે છે અને તેમાંથી નદીઓ બને છે. આ સરિતાએ સરતી સરતી સાગરમાં સમાય છે. અને છતાં તેનાં ઊછળતાં જળ મર્યાદા મૂકતાં નથી. દિવસ અને રાત નિયમિત રીતે થાય છે. સૂર્ય સવારમાં ઊગે છે અને સાંજે આથમી જતાં અંધકાર છવાય છે, ત્યારે આકાશમાં અગણિત તારા ચમકી ઊઠે છે! રાત્રે દર્શન દેતે ચન્દ્ર રોજ નિયમિત રીતે વધતે અને ઘટતું રહે છે. વાદળાં ચઢી આવી વરસી જાય છે અને પૃવી લીલેરીની સોહામણી ચાદર ઓઢી લે છે. વૃક્ષો તથા વેલાઓ ફળફૂલ આપે છે,
માણસનું આવું નિરીક્ષણ સમસ્યારૂપ બની ગયું! તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા હશે. શું આ બધું અનાદિ કાળથી આમ જ ચાલતું હશે ? કોઈક વખતે તે તે ઉદ્દભવ્યું હશે ને? તો તે આપોઆપ ઊભું થયું હશે કે કોઈ દ્વારા સર્જાયું હશે ? સૂર્ય વગેરે પ્રાકૃતિક પરિબળોની નિયમિતતા કોઈ અગમ્ય નિયામકના નિયમનને આભારી તે નહિ હોય ? અને જે ખરેખર એમ ન જ હોય, તો તે કોણ હશે, કે હશે, કયાં રહેતા હશે?
.
વળી તેણે એ પણ જોયું કે બધા મનુષ્યો સરખા સુખી કે સરખા દુઃખી નથી હોતા. કોઈ ખૂબ સુખી હોય છે, કોઈ સાધારણ સુખી હોય છે, કોઈ દુઃખી હોય છે, તે કોઈ વળી અત્યન્ત
સ્વાધ્યાય', પૃ. ૨૪, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, ૫. ૨૩૫-૨૪૬
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા છે. ઠાકર
દુખી હોય છે. કોઈને એક પ્રકારનું સુખ હોય છે તે બીજા પ્રકારનું દુખ હોય છે, અને બીજાને વળી તેથી ઊલટું જ હોય છે ! તેને થયું આટલી બધી વિષમતા કેમ હશે ? અને મૃત્યુ તે બધાંને જ વળગેલું છે ! શું આ જગતમાં કોઈ જ સર્વથા સુખી નહિ હોય ? શું આ દુઃખ માત્રને દૂર કરવાને કોઈ જ ઉપાય નહિ હોય ? અને મૃત્યુના ભયને ટાળી શકાય એવી કોઈ જ યુક્તિ નહિ હોય?
૨ ઊકલની શોધ :
માણસ પ્રકૃતિથી આશાવાદી છે, નિરાશાવાદી નથી. તેથી તેણે આ અને આવા અન્ય અનેક પ્રશ્નોના ઉકેલ શોધવા પ્રયત્ન આદર્યા. ભારત જેવા દેશમાં હવા-પાણી-ખોરાક-નિવાસ જેવી જીવનની જરૂરિયાતે સરળતાથી મળી શકતી હોવાથી ચિન્તનશીલ ઋષિમુનિઓ એકાન્તમાં બેસીને લાંબા સમય સુધી વિચારમાં ડૂબી જઈ આ રહસ્યને ઉકેલ શોધવા મથી રહ્યા. એક તે તેમને આ જગતના મૂળમાં રહેલી વ્યવસ્થાનું કારણ શોધી કાઢવું હતું, અને વળી તેમને સવિશેષ પ્રયત્ન દુખમાંથી તેમ જ મૃત્યુના ભયમાંથી કાયમને માટે છૂટવાને ઉપાય શોધવા માટે હતે.
“વેદ” એ જગતનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય ગણાય છે. વૈદિક સંહિતાઓમાં આવાં ચિન્તનેના પુષ્કળ નિદેશે પ્રાપ્ત થાય છે. આ ચિન્તને, “ બ્રાહ્મણ” તેમ જ “આરણ્યક' પ્રન્થમાં થઈને, વૈદિક સાહિત્યના અન્તભાગમાં આવેલાં હાઈ તથા સમસ્ત વેદના હાર્દને પ્રકટ કરતાં હાઈ વેદાન્ત' એવા યથાર્થ નામથી ઓળખાતાં ઉપનિષદમાં પૂર્ણતયા વિકસિત થયેલાં જોવા મળે છે. આ ઉપનિષદના ઋષિઓએ આપેલાં આલેખનેની તલસ્પશિતા, રોચકતા તથા સરળતા ઉપરથી સમજાય છે કે આ મહાન ઋષિઓએ આ સમસ્ત સૃષ્ટિની પાછળ સંતાઈને વિલસી રહેલા પરમ તત્વને સાક્ષાત્કાર અનુભવ્યો હશે જ. ઉપનિષદેના અમુક અંશે તે જગતના શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. શહેનશાહ શાહજહાનના જયેષ્ઠ પુત્ર દારા સુકેછે ૪૦ જેટલાં ઉપનિષદોને ફારસીમાં અનુવાદ કરેલે, જેના જર્મન ભાષાન્તરથી પ્રભાવિત થઈ
ખ્યાતનામ જર્મન ફિલસૂફ રોપેનહેવર (૧૭૪૮–૧૮૬૦) ઉપનિષદના અનુવાદના તે ગ્રન્થને માથે મુકીને નાચતાં નાચતાં પુલકિત બનીને બોલી શકે છે-“It is the solace of my life, the solace of my death !–તે તે મારા જીવનની પરમ શાંતિ છે, મારા મૃત્યુની પરમ શાંતિ છે. '
૩ અતઃ
વૈદિક ઋષિઓએ પ્રકૃતિમાં વ્યાપી રહેલી ઉપર વર્ણવી તેવી અપરિવર્તનશીલ નિતિક વ્યવસ્થાને “ઋત” એવું નામ આપ્યું છે. આ સંજ્ઞાને મૂળ અર્થ “સીધી લીટી”, “નિયમ એ થાય છે. તે ઉપરથી આ વિશ્વમાં જે અબાધ્ય નિયમ પ્રવર્તે છે તેને માટે આ મહર્ષિઓએ એ સંજ્ઞા આપી છે. આ ઋત' કેવળ બાહ્ય સૃષ્ટિના નિયમને જ નહિ પણ નીતિ તથા ધર્મના
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
કો
નિયમને પણ દર્શાવે છે, તે વિશ્વની નૈતિક સુવ્યવસ્થા છે. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરે સંદર્ભોને ખ્યાલમાં રાખીને જે તથ્ય જોવાય છે તે ‘ સત્ય ’ અથવા, વધારે સ્પષ્ટતા કરીએ તા, વ્યાવહારિક સત્ય ’છે; પરન્તુ તે જ તથ્યને કે વસ્તુને આવા કોઈ પ્રકારના સંદર્ભ વિના જ, બિલકુલ નિરપેક્ષભાવે, જોઈ એ ત્યારે તે જેવું દેખાય છે તેને ‘ પારમાર્થિક સમ ' કહે છે અને તેનું જ બીજું નામ ' ઋત' છે. • વ્યાવહારિક સત્ય દર્શન તા ધણુ! કરી શકે, પરંતુ પારમાર્થિક સત્ય ' જે ઋન', તેનું દર્શન તો કોઈક વિરલા જ કરી શકે છે.
૪ દર્શન:
(
'
હવે આપણે ‘ દર્શન શબ્દના અર્થ ખરાબર સમજી લઇ એ.‘ તેવું, આંખ વડે જાણુવું ' એ અર્થમાં સંસ્કૃતમાં દર્ ધાતુ (વ્ ) છે. તેનું ભાવવાચક નામ ‘ દર્શન '. તેથી ચક્ષુસ ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય) દ્વારા જ્ઞાન મેળવવાની ક્રિયા તથા એવી રીતે મેળવેલું જ્ઞાન એ ખતે માટે ' દન ' શબ્દ પ્રયેાજાય. ખીજી જ્ઞાનેન્દ્રિયા કરતાં વધારે ચોકસાઈપૂર્વ`ક વિષયનું જ્ઞાન મેળવતી હોવાથી ચક્ષુરિન્દ્રિય સત્યની વધારે નજીક ગણુાતી ઢાઈ ધણી વાર તેને સર્વ જ્ઞાનેન્દ્રિયોના પ્રતિનિધિ તરીકે પણુ નિર્દેશવામાં આવે છે. આ રીતે અન્ય જ્ઞાનેન્દ્રિય દ્વારા મેળવાતા જ્ઞાન કરતાં ચક્ષુરિન્દ્રિય દ્વારા મેળવાતું જ્ઞાન ચઢિયાતું ગણાય છે. માથી જ ‘ પ્રત્યક્ષ ' [ કૃતિ + અક્ષ ( આંખ )— આંખની સામે ' ]ને સર્વ પ્રમાણેામાં મુખ્ય ગણુવામાં આવે છે, અને ન્યાયાલયમાં પશુ ‘ સાક્ષી ' ( ‘ સાક્ષાત્—નજરે જોનાર ' )ના વિધાનને મહત્ત્વ આપવામાં આવે છે.
.
-"
આ તે। સામાન્ય નજરે દેખાય તેવા સ્થૂલ પદાર્થોના જ્ઞાનની વાત થઈ. પરન્તુ કેટલાક અત્યન્ત સૂક્ષ્મ પદાર્થ હોય છે જે સ્થૂળ નેત્ર વડે જોઈ શકાતા નથી; ઉદાહરણૢ તરીકે પરમાત્મા, આત્મા, સ્વર્ગ, ‘ દર્શન ' શબ્દને અર્થવિકાસ થતાં તે આવી અતીન્દ્રિય—જેના અનુભવ સામાન્ય ઈન્દ્રિયાની મદદથી મેળવી શકાય નહિ તેવી-વસ્તુઓના સાક્ષાત્કારને અર્થ, ‘ આધ્યાત્મિક જ્ઞાન 'મૈં। અર્થ પણું સૂચવવા લાગ્યા. દૃશ્યતેમનેનતિયર્શનમ્ '-જેના વડે ( અતીન્દ્રિય વસ્તુઓને) જોઈ-જાણી શકાય છે તે ‘ દર્શન ’~એવી વ્યુત્પત્તિ પણ થવા લાગી, જેનેા અ એવા થાય કે જે શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા આત્મા, પરમાત્મા આદિ ઇન્દ્રિયાતીત પદાર્થોના સાક્ષાત્કાર કરી શકાય-તેમની સાક્ષાત્ અનુભૂતિ પ્રાપ્ત કરાય-તેને પણુ ‘ દર્શન ' કહેવાય
.
૫ શ્રુતિ :
'
વેદ ' અપૌરુષેય ' એટલે કે કોઈ મનુષ્ય વડે જેની રચના થઈ નથી તેવા મનાય છે. તે આજ કારણે. પ્રાચીન મહર્ષિઓની પ્રતિભા, ઉપર દર્શાવ્યું તેવા રહસ્યોાટન માટે, સતત ચિન્તન દ્વારા કેળવાઈને સમાધિની સ્થિતિએ પહેાંચી જતાં, આ અદ્ભુત વિશ્વની પાછળ સંતાયેલ રહસ્યને સ્પષ્ટ નેઇ શકતી હતી, સમજી શકતી હતી, માણી શકતી હતી. આવી જે સાક્ષાત્ અનુભૂતિએ તેમને થઇ, તેમને તે ઋષિઓએ વેદમાં પ્રકટ કરી જનસમાજ સમક્ષ ધરી દીધી. ૧૬ શબ્દ ચિત્ ધાતુ (vV વિદ્) ઉપરથી બનેલા હોઈ તેના સીધા સાદો અર્થ થાય
4
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જયન્ત પ્રે, ઠાકર
' વિદ્યા” કે “જ્ઞાન” અર્થાત “ઉત્કૃષ્ટ કોટિનું આધ્યાત્મિક જ્ઞાન”. આ અનુમતિઓમાં જાણે અગમ્ય ગેબી અવાજ દ્વારા આ ઋષિઓએ એ સાંભળ્યું અને તે સાંભળેલું ઉત્કૃષ્ટ જ્ઞાન “વેદ”માં રજૂ કર્યું. આથી જ વેદને “કૃતિ' કે “થત” પણ કહે છે-જે બનને શબ્દો છે શું
સાંભળવું 'માંથી ઊતરી આવ્યા છે, એક ભાવવાચક નામ છે અને બીજ' કમણિ ભૂતકૃદન્ત છે. આમ, વેદ એ કોઈ લેખકની કતિ નથી પણ પ્રાચીન ઋષિઓની કસાયેલી પ્રતિભા દ્વારા તેમને થયેલી સાક્ષાત્ અતુમતિન્દર્શન-જ છે, કૃતિ છે, ગહનમાં ગહન જ્ઞાન છે-મહર્ષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા અનુભવાયેલાં તને સમૂહ છે.
૬ દર્શનની ભૂમિકાઓ :
આવી ઉચ્ચ કક્ષાએ પહોંચવા માટે ત્રણ ભૂમિકાઓ છે: “શ્રવણ', “મનન ', અને નિદિધ્યાસન '. “શ્રવણ' એટલે બીજા પાસેથી સાંભળેલી વાતગુર પાસેથી મેળવેલ ઉપદેશ અને વેદમાંથી મેળવેલ જ્ઞાન. આ પ્રથમ બાહ્ય ભૂમિકા થઈ. આ વાત ઉપર સતત ચિન્તન કરવું તે છે “ મનન '. આ મનમાં થતી આન્તરિક ભૂમિકા છે. આવું અવિરત ચિન્તન થતાં કેટલીયે શંકાઓ અને પૃચ્છાઓ ઊભી થાય, અને એ ચિન્તનમાં જ તેમનાં નિરાકરણ પણ થઈ જતાં પેલું જ્ઞાન દઢ થાય. આ પછીની અતિમ ભૂમિકા છે “નિદિધ્યાસન 'ની. નિદિધ્યાસન' એટલે નિરન્તર ધ્યાન-જે વસ્તુ ઉપર મનન થયું અને તે દ્વારા દઢતા સધાઈ તેની સાથે એકરૂપ બની જવું, તન્મય થઈ જવું, કહે કે જાણે આપણું અસ્તિત્વ તેનાથી પૂરેપૂરું ભરી દેવું, દૂધ અને સાકર એકરૂપ થઈ જાય છે તેમ તેની સાથે એકાકાર બની જવું. આમ થતાં તે ગૂઢ પદાર્થની સાક્ષાત અનુભૂતિ થાય.
દર્શન’ની આવી ઉત્કૃષ્ટ કક્ષા લેવાથી સહેજે સમજાય છે કે દર્શને એ કોઈ બુદ્ધિની રમત કે કેવળ તાર્કિક કે બૌદ્ધિક પ્રક્રિયાઓ નથી, પણ તે આચાર પણ છે–સિહા તેને આચારમાં ઉતારવાની, જીવનવ્યવહારમાં પ્રકટાવવાની પદ્ધતિ પણ તે આપે છે. તે તે સર્વ પ્રકારના દુઃખમાંથી, જન્મમરણના ફેરામાંથી મુક્તિ મેળવવા માટેના ઋષિઓએ શોધેલા માર્ગો છે. અવિવા-અજ્ઞાન અને વિપરીત જ્ઞાનથી જ આ દુખમય સંસારનું બંધન હોઈ તે નિવારી સાચી વિદ્યા-સાચા જ્ઞાનની પ્રાપ્તિને પ્રયત્ન તે જ છે “ દર્શન'. તેમાં તેમણે વિશ્વનાં પરિબળોની પાછળ કામ કરતી શક્તિઓના પ્રબળ સમન્વયને વાચા આપી છે. પિતાની આસપાસનાં પરિબળોને સુન્દર પૃથક્કરણ કરવાની માનવમનની અદભુત શક્તિનાં દર્શન તેમાં આપણને થાય છે, જેને પરિણામે વૈવિધ્યમાં એકતા અનુભવાય છે.
૭ સૂક્ષ્મ ભેદ :
“ દર્શન' વિષે આટલે વિચાર કર્યા પછી “દર્શન ', “તત્વજ્ઞાન' અને અંગ્રેજી શબ્દ philosophy ' (ફિલેફી ) એ ત્રણે વરચેને સૂક્ષ્મ ભેદ સમજી લે જરૂરી છે. આ ત્રણ સંજ્ઞાઓ ઘણી વાર એક બીજાના પર્યાય તરીકે પ્રયે જાય છે, તેથી તાત્વિક ભેદ જાણ આવશ્યક છે, :
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
“ત' એટલે “તે”. “સર' એટલે “તેપણું' અર્થાત “તે 'નું વાસ્તવિક સ્વરૂપ. આ “તે' શું? તેના બે અર્થ લેવાયઃ (૧) વિશ્વનું મૂળ કારણ, જેને માટે બ્રહ્મ ' શબ્દ પ્રયે જાય છે; (૨) કોઈ પણ વસ્તુ. આમ “તરવ' એટલે (૧) “વિશ્વના મૂળ કારણનું વાસ્તવિક સ્વરૂ૫” અને (૨) દરેક પદાર્થનું યથાર્થ સ્વરૂપ '. આ બંનેનું જ્ઞાન–યથાર્થ કે સાચું જ્ઞાન-તે “તત્ત્વજ્ઞાન'. તે તે એક જ હેય. સ્વરૂપ એક હાય તેમાં પરિવર્તન ન હોયઃ તેથી તેનું જ્ઞાન-તવજ્ઞાન-તે એક જ હેય. તેને સમજવા સારુ, તેને પામવા માટેના પ્રયત્ન તે “દર્શને ', ત્યાં પહોંચવા માટેના વિચારાયેલા તે માગે છે. આવાં દર્શનમાં રજૂ થયેલું જ્ઞાન તે “તત્ત્વ'નું સાચું “જ્ઞાન” જ હોય એમ કહી શકાય નહિ. જે ખરેખર એમ જ હોત, તે આટલાં બધાં દર્શનની જરૂર જ કયાં રહેત? પેલા અબ્ધ મનુષ્યોની વાત અહીં નોંધવા જેવી છે. તેમની સમક્ષ હાથી ઊભે હતું, પરન્તુ તેઓ તેને જોઈ શકતા ન હતા. તેથી તેમણે હાથી ઉપર હાથ ફેરવવા માંડે છે અને તે દ્વારા હાથીનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો. એકને હાથ હાથીના પડખા ઉપર ફર્યો તેથી તેને લાગ્યું કે હાથી ભીંત જેવો છે. બીજાને હાથ તેના પગ ઉપર ફરતાં તેને સમજાયું કે હાથી થાંભલા જેવો છે. જેને હાથ પૂંછડા ઉપર ફર્યો તેને તે દોરડા જેવો જણાય. આ રીતે દરેકને હાથીનું સ્વરૂપ પિતાના પ્રયત્ન અને જ્ઞાનની મર્યાદા અનુસાર જ જ લાગ્યું. પરંતુ તે તેમનાં દર્શને અધૂરાં હતાં. દર્શને ખાટાં ન હતાં. તેમની મર્યાદા અનુસાર તે સાચાં જ હતાં, પણ તે હાથીના માત્ર એક એક અંશને જ દર્શાવતાં હેવાથી અપૂર્ણ હતાં. પણ તે સર્વ દર્શનેને યોગ્ય રીતે સમન્વય કરવામાં આવે, તે હાથીનું સાચું અને પૂર્ણ દર્શન થઈ શકે. અને તે પૂર્ણ દર્શન તે જ તેનું યથાર્થ જ્ઞાન, “તત્વજ્ઞાન', જો તે અંધ પુરુષોમાંના કોઈએ હાથીની આજુબાજ ફરીને તેના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્ય હત અને એકધ્યાન થઈને તેનાં વિવિધ પાસાં સમજવાનો પ્રયત્ન કર્યો હોત, તે સંભવ છે કે તે હાથીના યથાર્થ સ્વરૂપને તે સમજી શકે છે. શંકરાચાર્ય જેવા કોઈકનું દર્શન “ તત્ત્વજ્ઞાન'ની કક્ષામાં આવી શકે, પશુ બધાં દર્શનેને “તવજ્ઞાન' ન કહેવાય-જે આ શબ્દને સાચો તાત્વિક અર્થ સમજીએ તે. આમ કહેવામાં દર્શને ઉરી પાડવાને હેતુ નથી. પરંતુ વાસ્તવિક્તા સમજવાનો પ્રયત્નમાત્ર છે. કોઈક ઉત્કૃષ્ટ કોટિનું દર્શન “ તરવજ્ઞાન’ દર્શાવે, પણ બધાં નહિ. એ સર્વને સમન્વય કરવામાં આવે, તે તત્વજ્ઞાન” થવાનો સંભવ ખરો.
અંગ્રેજી શબ્દ “Philosophy' (ફિસેફી) મૂળ ગ્રીક શબ્દો “Philos” (ફિલેસ) અને “Sophia.” (સેફિયા) ઉપરથી બનેલ છે. “ફિલેસ' એટલે પ્રેમ, અનુરાગ; અને સેફિયા” એટલે વિદ્યા, જ્ઞાન. આથી “ફિલેફી'ને ખરો અર્થ “વિદ્યાનુરાગ” કે જ્ઞાનાનરાગ’–સાચું જ્ઞાન મેળવવાની ઈચ્છા-એ થાય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯-૩૯૯)ના જમાનામાં વિજ્ઞાન આદિના વિદ્વાને “Sophiat” (સોફિસ્ટ ) કહેવાતા. સેમિસ્ટ એટલે “જ્ઞાનપદેશક'. આ સક્રિસ્ટાથી પિતાને જદે પાડવા માટે સોક્રેટિસે પોતાને માટે “ફિલસોકર '-જ્ઞાનાનુરાગી', “જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ”—એ શબ્દ પ્રયોજે . . સ્વા ૬
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત એ. ઠાકર
ફિલોસોફી” અને “દર્શન’નાં થેય અલગ અલગ છે તે જાણવાથી તે બે વચ્ચેના ભેદને ખ્યાલ આવી શકશે. “ફિલેફી કૌતુકની શાન્તિ અર્થે ઉત્પન્ન થઈ હાઈ કલ્પના કુશળ વિદ્વાનોના મનોવિદનું સાધન થઈ શકે છે. દર્શન'નું આવું નથી. આધ્યાત્મિક, આધ્યાભૌતિક તથા આધિદૈવિક એ ત્રણે પ્રકારના સંતાપને આત્યંતિક એટલે કે પૂરેપૂરો, કાયમને નાશ કરવાના
યથી જ “દર્શન.'ની પ્રવૃત્તિ થઈ છે. પરિણામે “દર્શને'ની દૃષ્ટિ “ ફિલસફી કરતાં વધારે વ્યાવહારિક, લેકે પકારક, સુવ્યવસ્થિત તથા સર્વાગીણ હાઈ વ્યાપક છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પ્રાચીન ભારતમાં ઐહિક જરૂરિયાતની ચિન્તા વધારે ન રહેવાથી પારલૌકિક ચિન્તન વધારે આગળ વધ્યું અને જેવો વિચાર તેવો આચાર. આથી જ ભારતમાં દર્શન તથા ધર્મ ગાઢ રીતે સંકળાયેલાં રહ્યાં છે. દર્શનનાં આધ્યાત્મિક તો ઉપર જ ધર્મની દઢ પ્રતિષ્ઠા છે. ધાર્મિક આચાર વિના દર્શન નિષ્ફળ ગણાય અને દાર્શનિક વિચારની પરિપુષ્ટિ વિના ધર્મ અપ્રતિષ્ઠિત જ રહે. દર્શન વિનાને ધર્મ ઝનૂની અને અસહિષ્ણુ હોય છે. પાશ્ચાત્ય દેશોમાં આ બેનું આવું જોડાણ ન હોવાથી વૈજ્ઞાનિક તથા ચિન્તકોને ખુબ સહન કરવું પડયું છે, જયારે ભારતમાં આવું બનતું ન હતું. ભારતમાં દર્શન અને ધર્મના જોડાણને કારણે ઉદારતા છે, અને તેથી દેવું કરીને પણ ઘી પીવાને ઉપદેશ આપનાર પૂરા ભૌતિકવાદના પ્રવર્તક ચાર્વાકને પણ ઋષિ જ ગણ્યા છે. જૈન તથા બૌદ્ધ જેવાં દર્શને ધર્મ સાથે સંકળાયેલાં હોવાથી અદ્યપર્યન્ત જીવંત છે; જ્યારે ચાર્વાક અને આજીવક જેવા દાર્શનિક સિદ્ધાન્તો ધર્મ સાથે સંકળાયેલા ન હોવાથી વધારે ટકી શકયા નહિ.
૮ અન્ય નામો :
દર્શન માટે પ્રાચીન સાહિત્યમાં “મીમાંસા' શબ્દ પણ જાય છે. “મીમાંસા ” એટલે “મનન કરવાની ઈચ્છા ', “મનનશીલતા'. મનન એ દર્શનને પાયે હોવાથી આ નામ તેને અપાયું હશે. ભગવાન કૌટિલ્યના અર્થશાસ્ત્ર માં “દર્શન માટે “ આન્યાક્ષિકી વિદ્યા”
એ પ્રયોગ કરાય છે. સન ઉપસર્ગ સાથેના જ ઉપરથી આ શબ્દ ઊતરી આવ્યો છે. “અ” એટલે “પછી, પાછળ, પાછળથી.' Vફ્રજ એટલે “જોવું” અર્થાત “વિચારવું', ચિન્તન કરવું”. “જે વસ્તુ જાણી હોય, તેના ઉપર પછીથી મનન કરવું ? એ અર્થ “સાવલિની'માં રહેલો છે અને એ રીતે એ નામ પણ યથાર્થ જ છે. કૌટિલ્ય તે આ * આજીક્ષિકી વિદ્યા ને કહીઃ સવિનાન’–સર્વ વિદ્યાઓના હાર્દને પ્રકટ કરનાર-કહે છે.
૯ મુખ્ય દશન :
ભારતમાં વિકસેલાં મુખ્ય દર્શનેની સંખ્યા ૧૨ છે. (૧) ચાર્વાક, (૨) જૈન, (૩) વૈભાષિક બૌદ્ધ, (૪) સૌત્રાંતિક બૌદ્ધ, (૫) યોગાચાર બૌદ્ધ (વિજ્ઞાનવાદ), (૬) માધ્યમિક બૌદ્ધ (શુન્યવાદ), (૭) સાંખ્ય, (૮) ગ, (૯) ન્યાય, (૧૦) વૈશેષિક, (૧૧) મીમાંસા અને (૧૨) વેદાન્ત. ૧૦ પદ્દશનઃ
આ દર્શનના બે વિભાગ પાડવામાં આવ્યા છે; ૧ આસ્તિક અને ૨ નાસ્તિક. સામાન્ય રીતે આપણે ઈશ્વરના અને પરલોકના અસ્તિત્વમાં માનનારને “આસ્તિક ” અને તેમાં ન
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન
૨૪૧
માનનારને “નાસ્તિક” કહીએ છીએ. પરંતુ દર્શનની બાબતમાં આ શબ્દોને વિશિષ્ટ અર્થ છે. જે “વેદ” કે “કૃતિને પ્રમાણ તરીકે સ્વીકારે છે તે દર્શને “આસ્તિક' દર્શન છે અને જે વેદ'ના પ્રામાણ્યને ગણુતાં નથી તે નાસ્તિક દર્શને છે. છેલ્લાં છ દર્શને-“ સાંખ્ય ', “ગ',
ન્યાય', “વૈશેષિક ', “મીમાંસા' અને “વેદાન્ત'–વેદના પ્રામાણ્યમાં માનતાં હોવાથી “આસ્તિક’ દર્શને મનાય છે અને બાકીનાં બધા “ વેદના પ્રામાણ્યને ન માનતાં હોવાથી “નાસ્તિક” દર્શને ગણાય છે.
આસ્તિક” દર્શનની સંખ્યા ૬ હોવાથી તે “ષદર્શન” એ નામથી પ્રસિદ્ધ છે. તેમાં ક્રમાનુસાર બે-બે દર્શનેનાં ત્રણ જોડકાં છે; ૧ “સાંખ્ય’–‘યોગ'; ૨ “ન્યાય’–‘વૈશેષિક” અને ૩ મીમાંસા'-'વેદાન્ત'. આમાંનું “મીમાંસા દર્શન’, ‘પૂર્વમીમાંસા', “ધર્મ–મીમાંસા ” અને “કમીમાંસા' એ નામથી પણ ઓળખાય છે; જ્યારે વેદાન્તદર્શન’નાં બીજાં નામ છે ઉત્તરમીમાંસા” તથા “બ્રહ્મમીમાંસા'.
આ છયે દર્શનેની અજોડ તાકિકતા, તેનું ઊંડાણ અને સૂક્ષમ વિવેચન ખરેખર અદ્ભુત છે. જયાં શ્રતિને આધારે મતની સ્થાપના કરવામાં આવતી હોય, ત્યાં પણ રજૂઆત તર્કબદ્ધ રીતે જ કરાય છે. ચિન્તનની મૌલિકતા પણ ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી. મનોવિજ્ઞાનની ઊંડી ચર્ચા પણ તેમાં કરવામાં આવી છે. દરેક દર્શનની પિતાની તત્ત્વમીમાંસા કે પ્રમેયમીમાંસા, જ્ઞાનમીમાંસા કે પ્રમાણમીમાંસા અને આચારમીમાંસા હોય છે. કેઈક દર્શન એમાંના અમુકને વિશેષ મહત્ત્વ આપે અને બીજ બીજાને પ્રાધાન્ય આપે એ ભેદ છે, જે સ્વાભાવિક જ ગણાય. આ દર્શનકાર કેવળ તર્ક ઉપર આધાર ન રાખતાં પોતાના સિદ્ધાંતોને શ્રુતિની કસેટીએ ચઢાવે છે, કેમ કે શ્રુતિ એ તે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા જોવાયેલાં તને. સમૂહ છે. આ અન્ધશ્રદ્ધા ન કહેવાય, કારણ કે આ રીતે તેઓ પ્રતિભાસંપન્ન ઋષિઓએ અનુભવેલ અપરોક્ષ જ્ઞાનની મદદ લે છે.
જીવ, જગત અને ઈશ્વર જેવા અતિ ગહન વિષય ઉપર આ દાર્શનિકોએ ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન કર્યું છે. આ વિષયની પરમ ગહનતા આ દાર્શનિક વિવેચનને નાવીન્ય અપે છે. વળી આ દર્શનેમાં મૌલિકતા પણ છે. સુત્ર ઉપરના ટીકાકારોએ પણ મૂળના સિદ્ધાન્ત સમજાવવામાં પિતાના સ્વતંત્ર વિચારો પણ કોઈ પ્રકારના ભય વિના વ્યક્ત કર્યા છે.
૧ દશન-સાહિત્ય :
આ આસ્તિક દર્શનેનું સાહિત્ય અતિવિપુલ છે, જેની શરૂઆત સૂત્રગ્રન્થથી થાય છે. સત્રન્થ એ જે તે દર્શનને પ્રથમ પ્રન્થ હોવા છતાં સૂત્રોના કર્તાને દર્શનના પ્રણેતા ગણવા એ ખોટું છે. ઉપરનધ્યું છે તેમ, અતિ પ્રાચીન કાળથી આ ચિન્તનપરપરાએ ચાલી આવી છે, વિદિ સંહિતાઓમાં પણ તેના સ્પષ્ટ નિર્દેશ મળે છે. આથી સમજાય છે કે “ દ’ના કાળ પૂર્વે પણ આવા વિચારે ચાલતા હશે, જે સંહિતાઓમાં પ્રકટ થયા છે અને વેદના જ્ઞાનકાંડ એવા
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત છેઠાકર
અતિ સમૃદ્ધ ઉપનિષત્સાહિત્યમાં તે દાર્શનિક ચિન્તને પૂર્ણતયા વિકસેલાં જોવા મળે છે. આથી એટલું જ સમજવાનું છે કે પિતાની પૂર્વે જે વિચારાયું હતું તેને સંગ્રહીને અત્યન્ત સંક્ષપ્તિ શૈલી ધરાવતાં સૂત્રોમાં આ સૂત્રકારોએ રજુ કર્યું છે. આવાં નાનકડાં સૂત્રો સહેલાઈથી કંઠસ્થ થઈ શકે એ એક મહત્ત્વપૂર્ણ હેતુ સૂત્રો રચવામાં હોવો જોઈએ. કેટલાક સૂત્રગ્રન્થમાં પૂર્વે થયેલા તે તે દર્શનના આચાર્યોના નામોલેખ પણ મળે છે.
સુત્રો સરળતાથી કંઠસ્થ થાય, પણ તેમની શૈલી અતિ સંક્ષિપ્ત હેવાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય નહિ એ સ્વાભાવિક છે, કેમકે ટૂંકાં સૂત્રોમાં ઘણું અધ્યાહાર રાખવામાં આવ્યું હોય. આ મુશ્કેલી દૂર કરવા માટે પછીના આચાર્યોએ આ સૂત્રપ્રસ્થાને સમજાવતા ભાષ્ય રચ્યાં. આ ભાષ્યોમાં સત્રમાં ન દર્શાવેલા એવા ઘણા મુદ્દાઓની છાવટ પણ તિરૂપે કરવામાં આવી, તક દ્વારા અન્ય મતનું ખંડન અને પિતાના મતનું મંડન-પ્રસ્થાપન એવી પદ્ધતિ આ ભાષ્યોમાં અપનાવવામાં આવી છે. ભાગે ઉપરાન્ત વાતિકો અને વૃત્તિઓ પણ રચાયાં. આ બધાનું વિવરણુ કરતી પુષ્કળ ટીકાઓ પણ રચાઈ. આ ટીકાઓના રચયિતાઓએ પશુ સ્થળે
સ્થળે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા છે, જેને પરિણામે કેટલાંક દર્શનમાં જુદા જુદા પંથ પણ ઊભા થયા છે. સર્વત્ર લેખકોની બુદ્ધિપ્રતિભાનાં દર્શન થયા વિના રહેતાં નથી. સૌથી વધારે સમૃદ્ધ સાહિત્ય “વેદાન્ત' દર્શનનું છે, અને સાહિત્યસમૃદ્ધિની દષ્ટિએ “ન્યાય' દર્શનને કમ બીજો આવે છે.
આ દર્શનેને મૂળ હે તે માણસને એવી દષ્ટિ આપવાને હતો કે જેના સહારે તે આત્યન્તિક દુખનિવૃત્તિ અને પરમસુખપ્રાપ્તિ કરી શકે. માનવદુઃખ બહુધા અજ્ઞાન અને વિપરીતત્તાનમાંથી જ ઉદ્ભવતાં હોવાથી આ દર્શને તે દૂર કરી સાચું જ્ઞાન પ્રવર્તાવવા માટે જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને સમજવાની રીતે બતાવે છે. પણ પ્રારંભમાં કેન્દ્રસ્થાને રહેલે માનવ પછીથી વિકસેલી બૌદ્ધિકતાને પરિણામે જાણે પશ્ચાદભૂમાં જ ધકેલાઈ ગયું છે એમ કહીએ તે અતિશયોક્તિ નહિ ગણાય
૧૨ સંકલના :
હવે આ છ દર્શનની સંકલના જોઈ લઈએ.
શ્રુતિએ કહ્યું અને આપણે સાંભળ્યું. પણ એવી રીતનું જ્ઞાન મેળવવું પૂરતું નથી. આ જે જાણ્યું તેને જોવું જોઈએ, અનુભવવું જોઈએ અર્થાત તેને સાક્ષાત્કાર કરવો જોઈએ. અને આ માટેના માંથી જ આ દર્શને ઉદ્દભવ્યાં. તેમાં પ્રથમ આવે “ સાંખ્ય "દર્શન. તેના સત્રકાર મહર્ષિ કપિલને “આદિવિતાન' કહ્યા છે. આપણે પરમતત્વ બ્રહ્મને જાણતા નથી તેનું કારણ પ્રકૃતિ અને પુરુષને અવિવેક છે. ચેતન પુરુષ જડ પ્રકૃતિમાં પિતાપણું જએ છે. માટે આ જડતાવથી જ ચેતનતત્વ પતે છે તેવી સમજણ તેણે મેળવવી જોઈએ. તે બે વચ્ચેના વિવેકનું જ્ઞાન થાય, તે જ આ સમજણ આવે. આપણે બહ્મને જાણતા નથી તેના આ અવિવેકરૂપી
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
કારણને દૂર કરવાની વાત આ દર્શને કરી. મૂળ તે બ્રહ્મને જાણવાની વાત હતી. પરંતુ તે માટે આવશ્યક વિજ્ઞાન ઉપર વધારે ભાર મૂકતાં બ્રહ્મ વિષે મૌન રખાયું. આ પરિસ્થિતિને બ્રહ્મનો નિષેધ સમજીને અનુયાયી સાહિત્યકારોએ બ્રહ્મનિષેધ દર્શાવ્યું અને તેથી મૂળે બ્રહ્મનું જ્ઞાન મેળવવાને ઉપાય શોધવા મથતું આ દર્શન “નિરીશ્વરસાંખ્ય' તરીકે ઓળખાયું. -
* સાંખ્ય' દર્શને અવિવેક ટાળીને વિકજ્ઞાન મેળવવાની વાત તે કરી, પણ તે તે કેવળ દ્વાન્તિક વાત જ થઈ. તેને આચારમાં મુકવી કેવી રીતે ? તે માટે ઉપાય છે ? આથી વિવેક ઉપજાવવા માટેના સાધનની દેજના “ગ” દર્શને આપી. પ્રકૃતિથી પુરુષને અલગ કરવા માટે યોગ' અર્થાત “ચિત્તવૃત્તિનિરોધ” કરે જોઈએ તેમ તેણે જણાવ્યું. “ઈશ્વરપ્રણિધાન 'થી આ થઈ શકે વગેરે સાધનસરણિ યોગ' દર્શને બતાવી. જે “સાંખ્ય ’માં સંતાઈ ગયું હતું તે ઈશ્વરનું તત્ત્વ અહીં પ્રકટ થઈને રહ્યું. યોગે માણસના મનને ઠેકાણે રાખવાની યોજના આપી. તેને એકાગ્ર કરવાની આવશ્યક્તા તેણે દર્શાવી. તેને આ રાજયોગ સર્વસ્વીકૃત બની
ગયે છે.
વળી એ જ દિશામાં ચિન્તન આગળ વધ્યું. તેમાં એવો પ્રશ્ન ઊભો થયે કે “આત્મા ' અને “પરમાત્મા” જેવા પદાર્થો છે જ ક્યાં કે આવા વિવેકની અને તે માટેના ચિત્તવૃત્તિનિરોધની જરૂર પડે ? તર્કપ્રધાન યુગની આ શંકાના ઉત્તરરૂપે “ન્યાય” અને “વૈશેષિક’ દર્શને ઉદ્ભવ્યાં. “ ન્યાય દર્શને અતિ સુન્દર રીતે ઈશ્વરતત્વની પ્રસ્થાપના કરી અને તર્કશુદ્ધિ માટે અનમાન આદિ પ્રમાણેની યોજના કરી આપી. વૈશેષિક' દર્શને જે બે વચ્ચે અવિવેક થઈ જાય છે, તે આત્મા તથા અનાત્માના વિશેષ ધર્મો નિશ્ચિત કરી આપ્યા, જેથી તે બે વચ્ચે કોઈ ભ્રમ ન રહે. આ બે દર્શનેએ અનુક્રમે પ્રમાણ અને પ્રમેયની ભેજના કરી આપી. ન્યાય
એ જ્ઞાનની સર્વ શાખાઓમાં લઈ જનાર વિદ્યા છે. તેના અનુપમ તર્કશાસ્ત્રને ઉપયોગ સર્વ દર્શનેએ કર્યો છે. આ ભારતીય તર્કશાસ્ત્ર જીવનસાફલ્યને માર્ગ દર્શાવે છે. “વૈશેષિક”ની તર્કબદ્ધતા પણ અનુપમ અને નિર્ભીક છે. •
વળ ચિત્તને આગળ વધતાં ન જ પ્રશ્ન ઊભે થયો. જે પ્રમાણેની યોજના કરાઈ, તે તે બધાં જ લૌકિક પ્રમાણે છે. આત્મા અને પરમાત્મા જેવા અલૌકિક પદાર્થોને નિર્ણય આવાં કેવળ લોકિક પ્રમાણેની મદદથી કેવી રીતે કરી શકાય? “ આ પર્વતમાં અન છે, કારણ કે તેમાંથી ધુમાડો નીકળે છે ” એવી અનુમાનની પદ્ધતિ આ ગહન વિષયમાં નિશ્ચય કેવી રીતે ઉપજાવી શકે છે પરિણામે તર્ક ઉપર ચઢી ગયેલી મનુષ્યજાતિ ફરી કૃતિ–વેદ તરફ વળી. વેદના બે વિભાગ બ્રાધ્યાને " કર્મકાંડ' અને ઉપનિષદનો “જ્ઞાનકાંડ છે. વેદનાં સૂક્તોને યજ્ઞયાગાદિમાં કેવી રીતે જવાં એ વિષેની વ્યવસ્થા બ્રાહ્મણગ્રન્થને આશ્રય લઈને “મીમાંસા' દર્શન કરી. આ નવી વ્યવસ્થામાં યજ્ઞમાં મૂળ જે “ઋત'ની ભાવના હતી, તેનું રૂપાન્તર કરાયું. “મીમાંસા ” દર્શને રેજિદાં કર્તવ્ય કરવાની વાત રજુ કરી. આ કર્તવ્ય કરાતાં અદષ્ટ ફળ ઉદ્દભવે છે, આ રીતે સાચી નૈતિકતાથી જીવન જીવવાની કળા આ દર્શને દર્શાવી.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયંત પ્ર. લામાં
'
પરન્તુ કેટલાક તત્ત્વચિન્તાને કમ કાંડની આ વિગતો જાળ જેવી અને ' દર્શન ' ને જે મુળ જંતુ “ મોક્ષ " હતો, તેને પ્રતિકૂળ લાગી. તેમના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી. આથી ચિન્તકાએ વેદના જ્ઞાનકાંડ એવાં ઉપિનષદોના આશ્રય લઈને મીમાંસા · કરી. પનિયા વૈદિક વાદ્મયના અંતભાગમાં આવા દઈ અને તેનું હાઈ. પ્રકટ કરતાં હોવાથી * વૈદાન્ત ( વૈદ+અન્ત ) નામથી ગાળખાય છે. આથી બ્રહ્મમીમાંસા કરતું આ દાન પણ ' વેદાન્ત' દર્શન નામથી ખ્યાતિ પામ્યું,
અહીં એક વાત ખાસ નોંધવાની છે. ઉપર દર્શાવેલી દનાની સ’કલના ઐતિહાસિક નથી, પરન્તુ તે દર્શન કેવી રીતે બન્યાં હરી તે સમજવાના પ્રયત્નમાંથી નિષ્પન્ન થયેલી છે. ઐતિહાસિક હકીકત તા એ છે કે આ બધાં ચિન્તના જુદા જુદા ઋષિમુનિએના મનમાં સમાન્તરે જ પ્રગતિ કરી રહ્યાં હતાં. તેમનું સાહિત્ય તો ચિન્તવિકાસ ખુબ થયા પછી જ રચાયું. જો એમ ન હોય, તો સાહિત્યમાં કાળક્રમે પ્રથમ આવતા સૂત્રમન્યા આટલા વિગતપૂર્ણ અને ચિન્તનસમૃદ્ધ કેવી રીતે હોઈ શકે? તે પછીના પક્ષકારોએ પોતાની સૂઝ અનુસાર મૂળ ચિન્તન સમજાવતાં નવા વિચારો મૂકવા અને એ રીતે દરેક દર્દીનમાં પ્રગતિ ચાલતી હ
૧૩ વેદાન્તની શાખાઓ :
'
આ જ઼ દર્શન વેદાન્ત કે ‘ ઉત્તરમીમાંસા 'નમીમાંસા 'ની મુખ્ય પાંચ શાખાઓ વિકસી છે, જેમનાં નામ ચ્યા પ્રમાણે છે (1) અદ્વૈત કે કેવલાદ્વૈત, ( ૨) વિશિષ્ટદ્વૈત, (૩) દ્વૈતાદ્વૈત, (૪) દ્વૈત, અને (૫) શુદ્ધાદ્વૈત, અદ્વૈતના આદર્શ નમૂના છે. ‘ કાશ્મીરીય શૈવ દર્શીન '
• વેદાન્ત' દર્શનની અદ્ભુત સૂત્રમન્ય · અહ્મસૂત્ર ' । - વેદાન્તસૂત્ર · મહિષ બાદરાયણું વ્યાસ (ઈ. સ. પૂ. છઠ્ઠા શતક પહેલાં ) રચ્યા. કદમાં ખૂબ નાના એવા આ સૂત્રપ્રન્ય જગતનો તત્ત્વજ્ઞાનની કોઇ પ્રત્ય બની રહ્યો. પરન્તુ આટલા સક્ષેપમાં રજૂ થયેલ વસ્તુ, કલના તથા તેનો વાસ્તવિક અર્થ સમજવાં મુશ્કેસ્સ હતાં. આથી તે સમાવવા માટે પછીના આચાર્યાએ ‘ભાષ્યા ’ રચ્યાં, જેમાં પોતાની સૂઝ અનુસાર જુદા જુદા સિદ્ધાન્તો દર્શાવ્યા અને આ ભાષ્યાના સિદ્ધાન્તો પ્રમાણે જ ઉપર દર્શાવી તે વેદાન્તદનની શાખાએ વિકસી.
r
'
"
· બાસૂત્ર ની રચના પછી કેટલાં કે શતકો બાદ ઈ. સ. ના આઠમાં શતકમાં માન આચાય શંકરે (૭૮૮–૮૨૦) તેના ઉપર 'શારીરક ભાષ્ય ' નામનું પ્રથમ ભાષ્ય રચ્યું. બ્રહ્મ એ જ એક સત્ય તત્ત્વ છે, જગતનું વાસ્તવિક અસ્તિત્વ નથી અને જીવ એ તે બ્રહ્મનું જ રૂપ છે, તેથી જુદો નથી એવું અદ્દભુત પ્રતિપાદન આ ભાષ્યમાં કરાયું. તેથી તેમની નશાખા * અદ્વૈતવેદાન્ત દર્શન' તરીકે ખ્યાતિ પામી અને પછીના આચાર્યોએ વિકસાવેલ શાખાઓની તુલનામાં વધારે સ્પન્ન કરવા માટે *વલાદ્વૈતવૈદાન ' તરીકે પણ એ દર્શન એળખાયું,
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દેશન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
પરન્તુ શંકરાચાર્યના દર્શનની ભવ્ય ઊંચાઈએ પહોંચવું એ સામાન્ય માણુસા માટે અતિવિકટ હતું. એ ખોટ પૂરવા માટે શકર પછી આશરે બે શતકે આચાય રામાનુજ ( ૧૦૩૭ ૧૧૭૭) પધાર્યા. તેમણે વિશ્વ પ્રભુથી અલગ થઇ શકે જ નહિં એમ દર્શાવી ‘ પ્રપત્તિની ’-સ‘પૂર્ણ શરણાગતિની-ભાવના આપી, જે ભાવનાને પછીના આચાર્યએ અધિક વિકસાવી, રામાનુજાચાર્યનુ ભાષ્ય ' શ્રીભાષ્ય ' તરીકે પ્રસિદ્ધ છે અને તેમની દર્શનશાખા - વિશિષ્ટાદ્વૈતવેદાન્ત ' નામથી ઓળખાય છે. તે પછી નિમ્બાર્કાચાર્ય ( આશરે ૧૨૫૦ )ના ભાષ્યમાં ‘દ્વૈતાદ્વૈતવેદાન્ત' નું પ્રતિપાદન થયું, મધ્વાચાયે (૧૧૯૯–૧૩૦૩) · જૈનવેદાન્ત ' રજૂ કર્યું અને વલ્લભાચાર્યે ( ૧૪૭૯-૧૫૩૧ ) ફરી શકરના સિદ્ધાન્ત તરફ વળીને ‘શુદ્દાદ્વૈતવેદાન્ત' વિકસાવ્યું.
'
૧૪ અવિરોધ :
આટલું વૈવિધ્ય જોઈને આ દર્શોના પરસ્પર વિરાધી છે એમ પ્રથમ દષ્ટિએ જણાય. પરન્તુ ઊંડે। તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે વાસ્તવિકતા એથી જુદી જ છે. આ દર્શીતા વિરોધી નહિ પણ પરસ્પરના પૂરક જેવાં છે; અને તે સા સમન્વય થતાં ભારતીય સ`સ્કૃતિના અન્ય ભૂતકાળનો સાક્ષાત્કાર થાય છે.
૧૫ ઋત ’નું અવતરણ :
ઉપર જે ઋત'ની વાત કરેલી તે આ દાના કર્મના સિદ્ધાન્તમાં ઊતરી આવ્યું, કોઇ એ ‘ અપૂર્વ 'ના ઉદ્ભવની વાત કરી, તેા કોઇ એ‘ અદૃષ્ટ 'ના પ્રકટીકરણમાં શ્રદ્ધા મૂકી પરન્તુ તેમાંથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે તેઓના દર્સીન અનુસાર, માસને જે સુખદુ:ખ અને સગવડ-અગવડ પ્રાપ્ત થાય છે તે કોઈ દૈવી ઈચ્છાથી નહિ, પણ પાતે પૂર્વે કરેલાં કર્મના ફળરૂપે જ એ બધું સાંપડે છે. અમુક કુટુ'બમાં અમુક પ્રકારના સયાગા વચ્ચે જન્મ થવા તે પણ પૂર્વજન્મના ક્રમ અનુસાર જ થાય છે. આ રીતે દરેક વ્યક્તિ પોતાનાં સુખદુઃખ અને સગવડ-ભગવડ માટે પોતે જ જવાબદાર છે એવા સ્ક્રેટ નિષ્ણ નીકળી આવ્યો અને એ નિષ્કના મૂળમાં રહ્યુ` પેલું વિશ્વની અબાધ્ય નૈતિક સુવ્યવસ્થાને રજૂ કરતું ‘ ઋત ’.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા
૧ પ્રાચીન ફાગુ-સગ્રહ—સ`પાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ
વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ
૨ વર્ણ ક-સમુચ્ચય, ભાગ ૧—મૂલ પાઢ—સં. : ડૉ. ભા. જ. સાંડેસરા ૩ ભાલણકૃત નલાખ્યાન (ત્રીજી આવૃત્તિ )—સં. : કે. કે. કા. શાસ્ત્રી ૪ ઉદયભાનુકૃતવિક્રમચરિત્રરાસ—સપાદક : સ્વ. પ્રો. બ. ક. ઠાકાર ૫ ભાલણ : એક અધ્યયન—લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી ( ૧૯૭૧ ) ૬ વર્ણ કસમુચ્ચય, ભાગ ર્—સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિ, કર્તા : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. રમણલાલ ના. મહેતા પચાખ્યાન બાલાવબેાધ, ભાગ ૧-સપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ
Â.
૮ સિંહાસનબત્રીસી—સં. ડૉ. રણજિત મેા. પટેલ
૯ હમ્મીરપ્રમન્ત્ર—સ: ડૉ. ભા. જ. સાંડેસરા અને ડૉ. સે. પારેખ ૧૦ પ’ચદંડની વાર્તા—સં. ડૉ. સામાભાઇ ધૂ. પારેખ ( ૧૯૭૪ ) ૧૧ વાગ્ભટાલ કાર બાલાવમેધ—સ, ડૅા. ભોગીલાલ જ, સાંડેસરા સ્વ. પ્રો. બ. કે. ડાકાર ગ્રન્થમાળા
૧ વિવિધ વ્યાખ્યાના ગુચ્છ ૧
૨
""
,,
3
""
""
૪ નિરુત્તમા
૫. વિક્રમેાશી—( અનુવાદ : મનનિકા સહિત )
- ૬ પ્રવેશકા, ગુચ્છ પહેલા
www.kobatirth.org
95
""
૭
પ્રવેશકે, ગુચ્છ બીજો
૮ અબડ વિદ્યાધર રાસ
૩
૨-૫૦
૨૫૦
૬=૫૦
૨=૧૦
૨=૧૦
૪=૫૦
૩=૦૦
૪=૦૦
૯ મ્હારાં સૉનેટ (ખીજી આવૃત્તિ: ખીજું પુનઃમુ ત્રણ )
૪=૦૦
૧૦
આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છઠ્ઠું પુનર્મુદ્રણું )
moc
૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાના (પ્રથમ આવૃત્તિ; પહેલું પુનર્મુદ્રણું )
૪=૦૦
૧૨
પ્રા. ખ, ક. ઠાકાર ડાયરી, ભાગ ૧—સંપાદક : ડૌ. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ત્રા. મ. ક. ઠાકાર અધ્યયનગ્રન્થ
૧૩
૧૫=૫૦ =૭૫
૧૪ પ્રા. બ. ક. ઠાકારની ડાયરી, ભાગ ર—સપાદક : ડૉ. હષઁદ ત્રિવેદી ૧૫ વિવેચક—પ્રો. બલવન્તરાય ઠાકોર
૨૫=૦૦
પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, મહારાજા સચાજીવ યુનિવર્સિટી પ્રેસ, રાજમહેલ દરવાન પાસે, શાજમહેલ રાહ, વડોદરા-૩૯૦૦૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
રૂા. પૈ.
૧=૫૦
=૫૦
૯=૫૦
૧૧=૫૦
૩=૫૦
6=00
૧૦=૧૦
૨૪=૦૦
૧૫=૫૦
t=૦૦
૩૧=૦૦
૧૨=૦૦
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શલ્ય-ચિકિત્સાની પ્રાચીનતા
પ્રજ્ઞા ઠાકર*
આજે વિશ્વભરના વૈજ્ઞાનિકે નવીન પ્રભાવશાળી દ્રવ્યોની શોધમાં તથા પ્રાચીન દ્રવ્યોના મૂલ્યાંકનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં અહર્નિશ લાગેલા છે અને તેમાં પ્રગતિ પણ સાધી છે. માત્ર
ઔષધિઓ કે દ્રવ્યો જ નહીં પરંતુ શલ્યક્રિયા ( Surgery)માં પણ વૈજ્ઞાનિકોએ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. અતિ સંવેદનશીલ મર્મસ્થાનનાં ઓપરેશને કરવાં આજે સહજ વાત ગણાય છે. પરંતુ તે સાવ નવી શોધ નથી. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા પશ્ચિમની દેણ ગણાય છે. વાસ્તવમાં આપણા પ્રાચીનાએ આ દિશામાં ઘણી પ્રગતિ કરી હોવાના નિર્દેશો દૌદિક તેમ જ પરવતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે તરફ ધ્યાન દોરવાને નમ્ર પ્રયાસ પ્રસ્તુત શોધ-લેખમાં કર્યો છે.
વેદમાં કેવળ અધ્યાત્મ કે કર્મકાંડ જ નથી, એ જીવનવિજ્ઞાન પણ છે. માનવજીવનને સ્પર્શતાં અનેક વિજ્ઞાનને એમાં સમાવેશ છે. એ પૈકીનું એક, શરીરસ્વાશ્યને લગતું વિજ્ઞાન છે. સ્વાર્થ જાળવવા માટે અપનાવાતી ચિકિત્સાની જદી જુદી પધ્ધતિઓને અણુસાર વૈદિક સાહિત્યમાં મળે છે. જેમ કે, અષધિ-ચિકિત્સા, જલચિકિત્સા, સૌરચિકિત્સા, વાયુચિકિત્સા, અનચિકિત્સા, માનસચિકિત્સા અને શસ્ત્રચિકિત્સા અર્થાત શલ્ય-ચિકિત્સા ( surgery)ની પણ એમાં છવૃાવટ છે.
શલ્ય-ચિકિત્સા વિશે વૈદિક સાહિત્યમાં ઠીકઠીક ઉલેખ પ્રાપ્ત થાય છે. એમાંના મોટાભાગના, અશ્વિનિકુમારએ કરેલી અદ્ભુત શલ્ય-ચિકિત્સાને લગતા છે. અશ્વિનિકુમારો ચિકિત્સકો અને શલ્યકુશળ વૈદ્ય (Expert physicians & surgeons) હતા, એવા ઉલેખે ઠેર ઠેર મળે છે.
વેદમાં અશ્વિનિકુમારની શક્લિા વિષેનો ઉલેખ આશ્ચર્ય પમાડે તેવું છે. આ ઉપરાંત ત્રણ. અસ્થિભંગ તથા અંગભંગમાં થયેલી શસ્ત્રક્રિયાનું વર્ણન છે. આ રીતે શરીરનું અંગ પૂર્વવત બને છે. વેદમાં આવાં નાનાં મોટાં શલ્યકર્મો (minor and major operations )ના ઉલ્લેખ મળે છે. અહીં દિશાસુચનાથે કેટલીક વિગતો નેધીશું. તેમાં સૌ પ્રથમ ઋવેદના સંદર્ભે વિચારીશું.
“સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૯, ૨૪૭-૨૫૬
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૯
ઋગ્વેદઃ
www.kobatirth.org
ખેલ રાજાની પત્ની વિશ્વલાને પગ યુદ્ધમાં કપાઈ ગયા ત્યારે જાંધ આપી હતી અર્થાત લેખકના સળિયા તેના પગમાં નાખ્યા હતા. ફરીથી યુદ્ધ-સચાર કરી શકે એવી બનાવ્યાનું જ્ઞાત થાય છે. ૧
આવું અધરુ શલ્યમાં પણ ભારે થતું હોવાનું પ્રમાણુ ચ્યા દ્વારા મળે છે. શક્ય છે કે શલ્યકર્મ બાદ રોહણી, અરુંધતી કે સ`ધાની જેવી ઔષધિઓના ઉપયોગ કરવામાં આવ્યા ઢોય. આ ઔષધિ ભગ્ન અવયવને જોડવામાં ઉપયોગી છે. શહિણીઔષધિના પ્રયોગથી તૂટેલું હાડકું, દાઝેલું અંગ, કચરાઈ ગયેલા અવયવ પૂર્વવત્ બને છે. માંસ, મજ્જા, અસ્થિ સ્વસ્થ થાય છે, તેમજ અત્યંત ઝડપથી રૂઝ આવે છે.
१ चरित्र हि वेरिवाच्छेदि पर्णमाजा खेलस्य परितक्म्यायाम् । यो अङ्गामायस विश्पलाये धने हिते सर्तने प्रत्यत्तम् ॥ ૨ જુએ—અથર્વવેટ્–૪૧૧૨ (રોફિળીભૂત ) રૂજુઓ—વામી િરામાચળ/૬/૮૬/૧૬
r शतं मेवा
दानमुतं पितान् चकार
तस्मा अक्षी नासत्या विचक्ष आधत्तं दस्रा भिषजावनवन् ॥ ५. युवं कन्यायापरिप्ताय चक्षुः प्रत्यष्टुतिं जुषाणा ॥ ६ यामि शचीभिषणा परा श्रोणं चक्षस एतवे कृषः यानिर्वर्तिको प्रसिताममुचतं ताभिरु षु ऊतिभिरश्विना गतम् ॥ ७ युवं श्यावाय दशातीमदत्तं महः क्षोणस्याश्विना कण्वाय । प्रवाधमेतदूपणा इतं वा मचादामध्वो अभ्यधत्त
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ચાર
અશ્વિને એ તેને લેાંખડની અને એક જ દિવસમાં
આ ઉપરાંત અશ્વિનાએ અધજનાને નેત્રપ્રદાન કર્યાના નિર્દેશ પણ ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. ઋભ્ર” સા ધેટાં વરુને ખવરાવી દીધાં, તેની સારૂપે પિતાએ તેને અધ બનાવેલે, ત્યારે અશ્વિનેાએ તેને આંખા આપી હતી.જ તે જ રીતે આખો ગુમાવી બેઠેલા કવની પ્રાથના સાંભળી આનદે તેને નેત્રો આપ્યાને નિર્દેશ છે.પ તેમ જ અધ પરાવૃજને દિષ્ટ તેમ જ પગ આપ્યાના ઉલ્લેખ પણ છે. T
For Private and Personal Use Only
તદુપરાંત ષિનાએ દૃષદના પુત્રને કાન આપ્યાનો ઉલ્લેખ પણ છે. વળી યુની દૂધ ન આપતી, પ્રજનન ન કરતી (વધ્યા ) દુળ ગાયને ભરપૂર દૂધ આપતી કરી હોવાનું જણાવતા મંત્ર પણ ઉપલબ્ધ થાય છે. ( ા. ૧/૧૧૭/૨૦) જો કે, આ મંત્રમાં ઔષધિપ્રયાગ થયેલા કે શસ્ત્રક્રિયા કરાયેલી એ સ્પષ્ટ થતું નથી.
#47-91998194
* ૧૫૧૧૬:૧૬
૪. ૧૫૧૧૮૫૭
१११७८
. ૧૫૧૧૨૮
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્ય-ચિકિસાની પ્રાચીનતા
૨
મસ્તક જેવાં અતિ સંવેદનશીલ મર્મસ્થાનનાં ઓપરેશનના પણ સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અથર્વણના પુત્ર દAડુ ઋષિ પાસેથી મધુવિદ્યા શીખવા અશ્વિનકુમારોએ તેમનું મસ્તક કાપીને ઘડાનું મસ્તક લગાડયું હતું અને વિદ્યા શીખી લીધા પછી પાછું એમનું મસ્તક પુનઃ બેસાડેલું.’
સાયણાચાર્ય મુજબ દધ્યઋષિએ મધુવિદ્યા તથા પ્રવÁવિદ્યા–એમ બે વિદ્યાનું રહસ્ય અશ્વિનિકુમારોને કહ્યું હતું. આ બંને વિદ્યાનું જ્ઞાન ત્વષ્ટા પાસેથી ઈન્દ્ર અને ઈન્દ્ર પાસેથી દધ્ય એ પ્રાપ્ત કર્યું હતું. વળી પ્રવર્ગવિદ્યાને અર્થ સાયણાચાર્યો–' ભગ્ન કે છિન્ન થયેલા મસ્તકને કક્ષપ્રદેશ સાથે પુનઃ સાંધનારી વિદ્યા ”-એ કર્યો છે.
પ્રસ્તુત મંત્ર દ્વારા શસ્ત્રક્રિયાની પ્રાચીનતા અંગેને ખ્યાલ આવે છે. આવો જ એક પૌરાણિક ઉલલેખ, શિવજીએ ગણેશનું માથું કાપી નાખ્યા પછી હાથીનું મસ્તક બેસાડી આપ્યાને પણ છે.૧૦ આ બંનેને શલ્યકર્મ (Surgical operation)ના અદ્ભુત ચમત્કારરૂપ લેખી શકાય.
વળી સ્થાવ નામના મુનિના અસુરોએ ત્રણ ટુકડા કર્યા હતા ત્યારે અશ્વિનોએ એ ટૂકડા ફરીથી જોડીને એમને જીવન આપ્યું હતું, એ સાયણાચાર્યને ઉલ્લેખ તે એક અદ્ભુત જોખમી શલ્યકમ (dangerous operation)ને જ દ્યોતક છે. ઋચામાં આ પ્રમાણે દર્શાવ્યું છે.“ હે ઉદાર અશ્વિ! હે શર! તમે વધિમતિને હિરણ્યહસ્ત નામે પુત્ર આપ્યું અને હું અશ્વિ! ચીરીને ત્રણ કટકા કરેલા સ્થાને તમે પુનઃ જીવિત કર્યો.૧૧ આ અતિ ગંભીર શસ્ત્રક્રિયા આજની ટાંકા-ટેભા લેવાની રીત અને ત્વચા પણ (Plastic surgery)ના પ્રકારની હેવાને સંભવ નથી!
અશ્વિને ઉપરાંત ભુઓએ પણ આવા અદ્ભુત શયકર્મના ચમત્કારો કર્યાનું વેદિક સાહિત્ય સૂચવે છે. અહીં સ્પષ્ટ જણાવ્યું છે કે “હે ઋભુ તમે ગાયનું માંસ ચામડીથી છૂટું પાડતા થયા અને ફરીથી માતાને વાછરડા સાથે મેળવતા થયા.૧૨
८ आथर्वणायाश्विना दधीचेऽश्यं शिरः प्रत्यैरयतम् ।
सवा मधु प्र वोचतयान्त्वाष्टं यहनावपिकल्यं वाम् ॥ ऋ. १११५२२ ९ अपिकक्ष्यं छिन्नस्य यशशिरसः कक्षप्रदेशेन पुनः संधानभूतं प्रवर्दीविद्याख्यं रहस्य......
કવોરિયર્થઃ . ૧૧૨૨ નું સાયણભાષ્ય જુઓ. ૧૦ શિવપુEા-કુમાર#lov–ાધ્યાય ૧૬ જુઓ. ११ हिरण्यहस्तमश्विना रराणा पुत्रं नरा वधिमत्या अदत्तम् ।
त्रिधा हश्यावमश्विना विकस्तमुज्जीवस एरयतं सुदानू ॥ ऋ. १११४२४ ૧૨ નિર્બળ જમવો જાઉંરાત હું વણેનારંગતા માતર પુના. ૧૧.૮
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
પ્રજ્ઞા ઠાકરે
જો કે અહીં મૃત ગાયને જીવંત કરી ? કે પછી મૃતઃપ્રાય થઈ ગયેલ ગાયની ચામડી છૂટી પાડી તેની ઉપર નવી ત્વચાનું આરોપણ કરી તેને જીવતદાન આપ્યું તે સ્પષ્ટ થતું નથી. પરંતુ નિરંનર્મળ: જામજરાત’ને અર્થ સાયણાચાર્ય એક કથા કહીને કરે છે. તે આ પ્રમાણે છે. પૂર્વે એક ઋષિની ગાય મૃત્યુ પામી હતી. ઋષિએ ગાયના વાછરડાને જોઈને ઋભુઓની સ્તુતિ કરી. ઋષિની પ્રાર્થના સાંભળી ઋભુએ તેના જેવી બીજી ગાય બનાવી, તેની ઉપર મૃતગાયના ચામડાને ઓઢાડીને તેને વાછરડા સાથે મેળવી આપી.
વર્તમાન પ્લાસ્ટિક સર્જરીમાં પણ શરીરના એક ભાગની ચામડીને ત્રણ ઉપર મઢવાની જ પ્રક્રિયા કરાય છે. આ વિગતને પ્લાસ્ટિક સર્જરી કે ગ્રાફટીંગ (Plastic Surgery or grafting)ની પ્રક્રિયાને પુરાવો ગણી શકાય !
| ઋવેદમાં સૂચવેધ કે અંતઃક્ષેપ દ્વારા શરીરમાં ગયેલી દવા ક્ષય રોગ મટાડે છે એ નિર્દેશ પણ મળે છે. ૧૩ આ રીતે શરીરમાં દવા દાખલ કરવા માટેના સાધનને એમાં ઉલેખ ન હોવા છતાં આજના ઈજેકશનની જેમ દવા શરીરમાં દાખલ કરાતી હશે, એવું અનુમાન આ નિર્દેશ પરથી થઈ શકે છે.
અથવવેદ:
અથર્વવેદમાં વ્યભિચારી પુરુષને પુરુષત્વહીન બનાવવાનો ઉલ્લેખ છે. તેમાં વ્યભિચારી પુરુષના બન્ને અંડકોશેને નાશ કરવાનું જણાવ્યું છે. પ્રસ્તુત મંત્રમાં વૃષણ સુધી પહોંચતી નાડીઓને “રાખ્યા” ( હળને છેડે ધસરી બાંધવાને ખીલે) નામના સાધન વડે ભેદવાની વાત કરી છે. આધુનિક યુગમાં પુરષવંધ્યીકરણની ક્રિયા સાથે આને સરખાવી શકાય ! અન્ય એક
સ્થળે ૧૫ ગાયના કાનને લોખંડના સાધન વડે (સ્વતિ વડે) ડામ દઈને રોગ મટાડવાની ભારતીય પશુપાલંકામાં આજે પણ પ્રચલિત અને પરંપરાગત ચાલી આવતી પધ્ધતિને નિર્દેશ મળે છે. ઋચામાં વપરાયેલ “સ્થતિ” શબ્દને અર્થ છેદન માટેની છરી (Operation Knife) એવો થાય છે. ૧૬ આમ આ મંત્રમાં શલ્યકર્મ માટેના સાધનને ઉલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે.
१३ यस्यौषधीः प्रसर्पथाङ्गमङ्गं परुष्परुः ।
ततो यक्ष्म वि बोधस्व उग्रो मध्यमशीरिवा ॥ ऋ. १०।९।१२ १४ ये नाड्यौऽदेवकृते ययोस्तिष्ठति वृष्ण्यम् ।
ते ते भिनद्मि शम्ययामुष्या अधि मुष्कयोः॥ यथो नडं कशिपुन स्त्रियो भिन्दन्त्यश्मना ।
gવા મિનહિ તે શેરોમુખ્ય અધિ મુક્યો -અથર્વ—દા૧૨૮૪१५ लोहितेन स्वधितिना मिथुनं कर्णयोः कृधि ।
અમીના સ્ત્ર તરન્નુ પ્રાયો વદુ છે અથર્વ-૧૪૧૨ 16 A Practical Vedic Dictionary-Dr. Suryakanta., Pub-Oxford University Press, Delhi, 1981.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિય-ચિકિત્સાની પ્રાચીનતા
૨૫૧
આ ઉપરાંત અથર્વવેદ ૪/૧૩/૫ -૭માં આંગળીઓ વડે કામળ સ્પર્શથા રોગને મટાડવાની વાત પણ છે. આ માલિશ કે મસાજની ચિકિત્સાનું અસ્તિત્વ નિર્દેશ છે.
એ જ રીતે ધોરી નસ તૂટી જવાથી વહેતું લોહી બંધ કરવા માટે ધમનીઓને બાંધવાની શસ્ત્રક્રિયાને ઉલલેખ પણ મળે છે.૧૭ એક સ્થળે મૂત્રમાર્ગની પથરીને દૂર કરી મૂત્રમયન માટેની શસ્ત્રક્રિયાને ઉલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે. અત્યારે પણ એલોપથીમાં મૂત્રમાર્ગમાં
કેથેટર' પસાર કરવાની પદ્ધતિ અપનાવાય છે. આપણા પ્રાચીને એ દર્ભ, શલાકા વગેરે દ્વારા પ્રયોગો કર્યા હોય એવું આથી માનવાને કારણું મળે છે.
વેદ ઉપરાંત રામાયણમાં પણ શલ્ય ચિકિત્સાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ત્યારે શલ્યચિકિત્સકો “શય' (Surgeon) તરીકે ઓળખાતા હતા.
સ્ત્રીઓના ગર્ભાશયની શય-ક્રિયા તે સમયમાં થતી હોવાનો સંકેત કરતી સીતા હનુમાનને લંકામાં કહે છે....જે રામ એગ્ય સમયે આવી મારી રક્ષા નહીં કરે તે અનાર્ય રાવણ મારાં અંગોને શીધ્ર તીક્ષ્ણ બાણ વડે કાપી નાખશે; જેવી રીતે શલ્યચિકિત્સક ગર્ભસ્થિત બાળકને (બહાર ) કાઢવા માટે ગર્ભને તે જ એજારો વડે કાપી નાખે છે. ૧૯
આ ઉલેખ બતાવે છે કે કઠિન પ્રસવાવસ્થામાં અથવા માતાનું જીવન બચાવવા માટે શચિકિત્સક ગર્ભાશયની શલ્ય-ક્રિયા કરતા હશે. આજનું વિજ્ઞાન પણ આ રીત નથી અજમાવતું?
આખની શલ્ય-ચિકિત્સાને પણ ઉલ્લેખ મળે છે. કેપભવનમાં સ્થિત એકેયી રાજા દશરથને અલકનું ઉદાહરણ આપતાં જણાવે છે-“ એક અંધ બ્રાહ્મણની યાચનાથી અલકે તેને પોતાનાં ચક્ષ આપીને દેખતે કરેલો.૨૦ બીજા શબ્દોમાં કહીએ તે અન્યનાં ચક્ષુ વડે અંધને દૃષ્ટિ આપવાની ક્ષમતા ત્યારના ચિકિત્સકમાં હતી.
१७ शतस्य धमनीनां सहस्रस्य हिराणाम् ।
મધુરિમઝા મા સાન્તાઃ અસતા II અથર્વ- શરે १८ प्रते भिननि मेहनं वत्रं वेशन्त्या इव ।
gવા તે પૂર્વ મુરતાં ગાણિજિત સર્વમ્ છે અથર્વ–નારા नूनं ममानान्यचिरादनार्यः । शस्त्रैः शितैच्छेत्स्यति राक्षसेन्द्रः । तस्मिननागच्छति लोकनाथे
મંથનન્સોરિવ રાચત્તઃ વા.રા. ૨૬ ૨૦ વારના રવજે નેત્રે ૩ વૃથાવાના રહીવારા. ૨૧૨૬
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
પ્રજ્ઞા ઠાકર
રામાયણ :
ઉપરાંત પુર ના અંડકોશની શલ્ય-ચિકિત્સા અંગેનો નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે. અહલ્યા : સાથે વ્યભિચાર કરવાના અપરાધમાં ગૌતમ ઋષિ ઈન્દ્રને પુરુષત્વહીન થવાને શાપ આપે છે. પરિણામે ઈન્દ્ર પૂજનનક્ષમતા ગુમાવી બેસે છે. અંતે પ્રાર્થના કરવાથી પિતૃદેવ એક “મેષ” બકરાના અડકોશ કાઢી ઈન્દ્રને લગાડી આપે છે. જેનાથી તેને પુત્વ ફરીથી પ્રાપ્ત થાય છે.' આ વિગત તત્કાલીન ચિકિત્સકોની પ્રવીણતાના પરિમાણુરૂપ છે, જેઓ આ પ્રકારની કઠિન શક્રિયા કરતા હતા અને સફળતા મેળવતા હતા. આમ એક વ્યક્તિનું અંગ બીજાને આપવાની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અધરી પ્રક્રિયા પણ ત્યારે થતી હશે એવું આથી સ્પષ્ટ જણાય છે. આજે પણ કીડની તેમ જ હદય વગેરે શરીરનાં અંગેનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. મહાભારત :
મહાભારતમાં પણ શલ્યચિકિત્સાની માહિતી મળે છે. શરણેયા પર પોઢેલા ભીષ્મપિતામહને કચ્છમક્ત કરવા માટે દુર્યોધન શસ્ત્રવિદ્યામાં નિપુણ એવા ચિકિત્સકને આવશ્યક ઉપકરણો સાથે પિતામહ પાસે લાવ્યા ત્યારે પિતામહે શલ્યવિાને ઇન્કાર કર્યો છે આ દારા પણ શલ્યચિકિત્સા અંગેનું પ્રમાણ પ્રાપ્ત થાય છે.
વળી શસ્ત્રવિદ્ર ચિકિત્સક નિદૈગચિને યુદ્ધક્ષેત્રમાં આહત અને પીડિત વ્યક્તિઓની તાત્કાલિક સારવાર કરી શકે તે ઉદ્દેશ્યથી વિચક્ષણ ચિકિત્સકને યુદ્ધભૂમિની પાસે જ નિવાસસ્થાન આપવામાં આવતું હતું. (મહા. ઉદ્યોગ. ૧૫૧ થી ૧૯૭ મ).
આ ઉપરાંત સ્મૃતિઓમાં પણ શલ્યચિકિત્સા અંગેના નિર્દેશ પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિ ૨૩ તેમજ યાજ્ઞવલક્યસ્મૃતિમાં-જે વૈદ્યો (શલ્ય-ચિકિત્સકે) ખોટી અથવા તો વિપરીત ચિકિત્સા કરે તેને અવશ્ય શિક્ષા થવી જ જોઈએ તેમ દર્શાવ્યું છે.
આયુવેદ –
ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે પુનર્વસ આગેય છેદન (કાપવું , ભેદન (ચીરવું), વ્યધન (વધવું), દારુણ (ફાડવું), લેખન (ખેતરવું), ઉત્પાદન (ઉખેડવું), પ્રચ્છન (છરકા મારવા), સીવન (સીવવું), એષણ (નાડીની) ગતિનું શોધન), ક્ષારકર્મ, અગ્નિકર્મ (ડામ દેવા), જળો મૂકવી વગેરેને શસ્ત્રપ્રણિધાન તરીકે ઓળખાવે છે. ૨૫ २१ अग्रेस्तु वचनं श्रुत्वा पितृदेवाः समागताः।
ઉત્પાટ મેષથી સત્રા ચરાચન | વા.રા. ૧૪૮ ૨૨ કપત્તિનો વૈયા ચોરનોવિરા મહા-ભીષ્મ-૧૨૬૬૦ २३ चिकित्सानां सर्वेषां मिथ्या प्रचरा दमः।
અમાનુષ થનો મનુષ તુ મગ્નમ: | મનુસ્મૃતિ-૬૨૮૪ २४ भिषमिथ्याचरन्दण्डस्यस्तिर्यक्षु प्रथम दमम् ।
માનુષે મધ્યમં દાનપુણભૂતને તેમનું યાજ્ઞવલકસ્મૃતિ–રા૨૪૨ ૨૫ शस्त्रप्रणिधानं पुनश्छेदनमेदनव्यधनदारण
વનોત્તાનાદશીવચૈષનાગઢૌથતિ છે ચરકસંહિતા-સૂત્રસ્થાન-૧૧-૫૫
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહ્ય-ચિકિસાની પ્રાચીનતા
૨૫૩
સુતસંહિતાના સૂત્રસ્થાનમાં (અધ્યાય–૭) “ તમે જોતરમ' અર્થાત શલ્યક્રિયાના ૧૦૧ શસ્ત્રનો ઉલ્લેખ છે. એમાં ૨૪ સ્વતિયંત્રો, બે સંદંશયન્ઝો, બે તાલયન્ઝો, ૨૦ નાડીયંત્રો, ૨૮ શલાકાયંત્રો અને ૨૫ ઉપયંત્રો ગણાવવામાં આવ્યાં છે.
અષ્ટાંગહદયના સૂત્રસ્થાનમાં પણ વિવિધ શલ્યયંત્રોને ઉલેખ પ્રાપ્ત થાય છે
આ આયુર્વેદસંહિતાઓ પણ પિતાની અગાઉના વિધાનના ઋણુને સ્વીકાર કરે છે. અર્થાત એમની પાસે પણ પરંપરાથી આ વિદ્યા આવી હશે. અને એ દરેકે એમાં સંશોધન દ્વારા આ પ્રક્રિયાને વધારે વિકસિત કરી હશે.
આમ આજના વિજ્ઞાનવિકાસ માટે ગર્વ લેવા છતાં આપણને બધું જ પશ્ચિમમાંથી મળ્યું છે એવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે. આપણું વેદવિદ્યા, પુરાણે, મહાકાવ્ય અને આયુર્વેદના મહાગ્રંથનું વિશ્લેષણ-સંશાધન સાંગોપાંગ કરીને આપણા આ ભવ્ય વારસાનું જ્ઞાન સમાજને કરાવીએ તે આપણા ભૂતકાળ માટે આજની પેઢી ગૌરવ લેતી થશે અને એમાંથી જ કંઈક કરવાની તમન્ના પણ એનામાં જાગે તે નવાઈ નહિ. આ દિશામાં વિકતવર્ગ અને સમાજનું ધ્યાન દેરાય તે આ લેખ માટે શ્રમ સફળ થય ગણાશે.
સંદર્ભ-સૂચિ:
ऋग्वेद-संहिता
२
वेदार्थ-यत्न भाग १ से ७
संपा, पं. श्रीपाद दामोदर सातवलेकर બ• સ્વાધ્યાયમા, વાર, ડિ-, चतुर्थ संस्करणम् रा. बा. शंकर पांडुरंग पंडित ગુજ, ભાષાં-પીતાંબરદાસ મહેતા પ્રકા –હિતેચ્છુ પ્રેસ, પ્રથમવૃત્તિ, ૧૯૪૭ થી ૧૯૫૩ (ભાગ-૧થી૭) ले.पं. श्रीपाद दामोदर सातवलेकर કI• વાળામાત્ર, વાણી, કિ, વસ્ત્રાઇ, द्वितीय संस्करणम, १९५८ डॉ. सूर्यकान्त प्रका• पाणिनि पन्लीशस एण्ड प्रीन्टर्स, न्यू વિહી, પ્રથમ વાળ, ૧૬૧
છે અથર્વશાળ ૧, ૪, ૬
४ वैदिक देवताशास्त्र
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
xi
५ वेदेऽश्विनी
६ वेदों में महाविज्ञान
७ वेदो में मानववाद
८ मनुस्मृति
९ याज्ञवल्क्यस्मृति
१. वाल्मीकि रामायणम् ।
(काण्ड-१, २,५,६)
कर्ता तृ. कृ. कृष्णस्वाभि (अय्यर ) शर्मा प्रका० चौखम्बा संस्कृत सीरीज आफिस, वाराणसी, प्रथमावृत्ति, १९७५ ले० श्री. पन्नालाल परिहार, प्रका• संस्कृति संस्थान ख्वाजा कुतुब, वेदनगर, बरेली (उ.प्र.) प्रथम संस्करण, १९६५ ले. डॉ. दिलीप वेदालंकार प्रका• अमर भारती आन्तरराष्ट्रीय, पो.बो. २१२, वडोदरा १, प्रथमावृत्ति, १९८२ संपा. वासुदेव शर्मा
प्रका. पाण्डुरङ्ग जावजी, निर्णयसागर प्रेस, * मुबई.२ अष्टमावृत्ति-१९२९ ।
संपा० नारायण राम आचार्य 'काव्यतीर्थ' प्रका० निर्णयसागर प्रेस, मुंबई-२ पञ्चमं संस्करगम्-१९४९ संपा. डॉ. पी. एल. वैद्य प्रका० ओरिएन्टल इन्स्टिट्यूट, वडोदरा, प्रथमावृत्ति श्री नीलकण्ठविरचित-भारतभावदीपाख्यटीकासमेत् संपा० रामचंद्रशास्त्री किंजवाडेकर प्रका० ओरियण्टल बुक्स रीप्रिन्ट कोरपोरेशन, न्यू दिल्ही, द्वितीय-आवृत्ति-१९७९ ले० डॉ. मंजुला जयस्वाल प्रका० महामति प्रका० वहादुरगंज, इलाहाबाद, प्रथमावृत्ति, १९८३ Girindranath Mukhopadhyaya Pub: R. K. Naahar, & Co, 6551 Outab Road, New Delhi-110055 Reprint-Aug-1977 Edt. & Pub-Shri Gulab-Kunvarba Ayurvedic Society, Jamnagar, India First Edition-1949 संपा. नारायणराम आचार्य 'काव्यतीर्थ' प्रका० चौखम्बा ओरियन्टालिया वाराणसी चतुर्थ संस्करणं, १९८०
११ महाभारत-भाग-५ (भीष्मपर्व)
१२ बाल्मीकियुगीन भारत
13
The Surgical Instruments of the Hindus
14
The Caraka Samhita Vol.-II
१५ सुश्रुतसंहिता
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સત્ય-કિત્સાની પ્રાચીનતા
१६ अष्टाङ्गहृदयम्
१७ भारतवर्षीय प्राचीन चरित्रकोश
18
A practical vedic Dictionary
સ્વા ટ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
संपा• हरिशास्त्री भिषजाचार्य
०
प्रका० चौखम्बा ओरियन्टालिया वाराणसी, सप्तम संस्करणम्, १९८२
से० म० म० सिद्धेश्वरशास्त्री चित्राय प्रका० विनायक सिद्धेश्वरशास्त्री विमान भारतीय चरित्रकोश मंडल, पूना-४, द्वितीय संस्करण, १९६४
For Private and Personal Use Only
Dr. Suryakanta,
Pub : Oxford University Press, Delhi-1981
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Journal of the M. S. University of Baroda
The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relating to (1) Humanities, (2) Social Sciences and (3) Science,
Advertisement tariff will be sent on request.
Communications pertaining to the Journal should be addressed to:
The Editor (Humanities/Social Sciences/Science) Journal of the M. S. University of Baroda
Faculty of Arts Compound Baroda-390 002 (India)
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*શ્રીમદ્ભગવદ્ગીતાનું વેદે પ્રત્યેનું વલણ
www.kobatirth.org
શ્રીમદભગવદ્ગીના મહાભારતના એક ભાગ છે. તેનું સ્વતંત્ર મધરૂપે અધ્યયન થતું આવ્યું છે. તેમાં થયેલા વેદસ.બધી ઉલ્લેખા અને વિધાતા અભ્યાસ કરતાં ગીતાનું વેદા પ્રત્યેનું વલષ્ણુ સ્પષ્ટ થાય છે. એકમાત્ર સામવેદ સિવાય અન્ય કોઈપણ વેદના સ્પષ્ટ ઉલ્લેખ તેમાં થયા નથી. ધ્યેય' શબ્દના બહુવચનમાં પ્રયોગ થયેલા છે. જ્યાં એકવચનમાં પ્રત્યેાજાથ છે ત્યાં પણ કહેવાનો ભાવાર્થ બહુવચનમાં છે. સામાસિક પ્રયાત્રામાં કોઈ એક વૈદ્ય વિષે પ્રયાગ થયો નથી. વેદના ધર્મ માટે વર્ષપ અને વૈદ્યના જાણુકારા માટે “વૈવિદ્યા: '' શબ્દનો પ્રયોગ વૈરાની સંખ્યા નહીં પરંતુ મ પ્રકારને ખ્યાલમાં રાખી કરવામાં આવ્યો છે. ऋक्, , યામ અને યમ્ એ ત્રણ પ્રકારના મંત્રોને ભેદ ' કથા છેક તેના પરથી આ સ્પષ્ટ થાય છે, જે માટે એકવાર ‘શ્રુત્તિ'દ્ધ અને એકવાર “ત્રિ શબ્દનો પ્રયોગ જોવા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસગાપાત્ત થયેલા ઉલ્લેખાને ધ્યાનમાં રાખી, તે તે પ્રસ ંગે કયા સંદભ માં તેના ઉલ્લેખ થયેલું છે તેનું વિશ્લેષણુ કરવાથી ગીતાના વેદા પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરવામાં મદદ મળે છે. આ આખી સમજણુને પાંચ વિભાગોમાં વહેંચીને સ્પષ્ટ કરવાના પ્રયાસ અહી” કર્યા છે.
જે. ડી. પરમાર"
‘સ્થાપાય', પુ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, એમિલ ૧૯૦ ઓગસ્ટ ૧૯૯૦, પૂ. ૨૫૭–૨૬૦.
* વેરાવળ
h
૧ નાનાં નામનેયોનિ । ૧-૨૨ ॥
ભૈયા ૨,૪૧, પુ ૨૪૬, ૮, ૯,ચય છ, ચામાં ૧, ૨૨, વે ૧૧.૩ અને રૂ.૧૧
३ वेदे १५.१८
વેચાય ૧૧,૪૪, વિઘ્ન ક.૧૧, ૧૧.૧૧, નૈતિકો ૧૧
*
૬.૧૧
$ ૬.૨૦
*
3,90
.
२.५३
૬ ૧૧.૧
*
તમામ સ'માં શ્રીનજૂતામાંથી આપવામાં આવ્યા છે. અન્ય મધામાંથી સંદર્ભો લીધા નથી. તેમ જ કાઈ મતમતાતરના ઉલ્લેખ કર્યો નથી. આ બાબતમાં સ્વયં ગીતા શું કહે છે તે જોવા તેના પ્રત્યે જ દષ્ટિ રાખી છે,
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૯
જે. ડી. પરમાર
( ૧ ) પોતાનાં જ સગાંવહાલાંને પોતાના જ હાધે મારવાં પડરી તે ભયે અજુ નને થયેલા વિષાદ ટાળવા ભગવાન શ્રીકૃષ્ણે ખીન્ન અધ્યાયમાં અર્જુનને ઉપદેશ માપવાની શરૂઆત કરી ત્યારે પ્રથમ શાંચવુતિથી આત્માનું અમરત્વ અને દેહની નશ્વરતા સમાવી, તે પછી યૌગતિથી સમાવવાની શરૂઆત કરી. તેની જરૂર એ હતી કે અર્જુન ક્ષત્રિયકમ કરવા છતાં તેના કર્મીધનમાંથી છૂટી જાય માટે એક યોગીની કર્મપ્રત્યેની સમજષ્ણુ દૈવી હોય છે તે સમાવવાની જરૂર હતી, તે શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી. યોગીની કર્મ પ્રત્યેની બુદ્ધિ નિશ્ચયાત્મક અને એકાગ્ર હોય છે. તે પાપ અને પુણ્યથી પર ઢાય છે. તેનામાં નથી હોતા મા કે નથી ડાતી મતિ તેને મન મેાહુ સફળતા અને નિષ્ફળતા, પાપ અને પુણ્ય સમાન હોય છે.૨
ચ્યા બુદ્ધિ ( સમજણું ) વૈવાદીઓથી જુદી પડે છે. તેઓ સ્વર્ગપ્રાપ્તિ, સારી પુનર્જન્મ, શક્તિ, સમૃદ્ધિ વગેરે માટે અનેક પ્રકારની ફળદાયક કર્મકાંડીય ક્રિયાઓ, ભોગ અને એશ્વયુક્ત જીવનની ઈચ્છાથી કરવાનુ કહે છે. આ કામનાવાદી અને ભોગવાદી દિધી મેગીની નિષ્કામ નિયોગક્ષેમ વિષ્ટ તદ્દન જુદી પડે છે. વેર્દિષ્ટ સત્ત્વ, રજસ અને તમસના વિષયાવાળી છે જ્યારે યોગદિષ્ટ બા ગુણોથી પર છે. તેથી જ શ્રીકૃષ્ણ ત્રણું ગુણોથી પર થવાનું અજુનને ઉપદેશ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ર્ચગુણ્ય થયા પછી વેદોનું પ્રયોજન શું રહે છે? તેને ઉત્તર પણું ગીતામાં આપ્યો છે.પ આવા જ્ઞાની માટે નાનું ઝાઝું મહત્ત્વ રહેતું નથી. કુવા કે તળાવ જેવા જળાશયોનું સાધારણુ સંજોગામાં ઘણું મહત્ત્વ હોય છે પરંતુ જ્યારે ચારેબાજુ જળબબાકાર થઈ નવું. ત્યારે તેનું મહત્ત્વ ઓછું થઇ જાય છે. કારણ કે બધે જ સહેલાઈથી પાણી ઉપલબ્ધ છે. આમ વેદો. સામાન્ય રીતે ઉપયોગી જરૂર છે પરંતુ એક જ્ઞાનીને માટે તેની જરૂર રહેતી નથી. ઊલટુ' શ્રુતિથી વ્યમ થયેલી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થાય ત્યારે જ યોગ પ્રાપ્ત થાય છે.
αγ
વેદા અને તેની યજ્ઞયાગાદિ ક્રિયાઓને હેતુ સ્પષ્ટ કરતાં ગીતા કહે છે કે સામપાન કરનારા વેદજ્ઞા યજ્ઞાનું યજન કરીને પાપમુક્ત થઇ સ્વર્ગ પ્રાપ્તિ ઇચ્છે છે. તે પુણ્ય પ્રાપ્ત કરીને સુરેન્દ્રલેકમાં દિવ્ય દેવભાગ ભાગવે છે. પરંતુ ભાગ ભાગવીને પુણ્ય ખૂટી જતાં તેએ પાછા મૃત્યુલોકમાં આવે છે. આમ ત્રયીધમ (વૈદુધર્મ)માં કહેલાં સકામ કર્મો કરનારા જન્મમરણુના ફેરા ફર્યા જ
' एषा तेऽभिहिता सांख्ये बुद्धियोगे लिम शृणु । २.३९ ॥
२
૧.૪, ૬,૪, ૬.૧, ૨૧, ૨.૧૭, ૨૨૮ ૪ ૨૪૬, ૨૪,
४ त्रैगुण्यविषया वेदा निस्मैगुण्यो भवार्जुन । २.४५ ।।
५ यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ૨.૪ ६ २: ५३
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દભગવદગીતાનું
પ્રત્યેનું વલણ
૨૫૯
કરે છે. તે પરમસ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે એક યોગી તે કરી શકે છે. અહીં એ સ્પષ્ટ છે કે વિદિક ક્રિયાકાંડોના ફળ કરતાં યોગદષ્ટિથી કરેલાં કર્મોનું ફળ ચઢિયાતું છે. એટલે કર્મફળની દૃષ્ટિએ વેદને ધર્મ બીજી હરોળમાં આવે છે
૩ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ આપી પરમ ઐશ્વર રૂપ દેખાડયું.' આવું અનેકાભુતદર્શન વેદ, યજ્ઞ, દાન કે ઉગ્રતપથી પણ શકય નથી, એમ વારંવાર શ્રીકૃષ્ણે કહ્યું છે. વેદવિદે જેને “ અક્ષર પદ' કહે છે અને દેશદ્વારા તેને પામવા મથે છે તે પરમાત્માની કૃપા વિના શકય નથી તેથી પુરષોત્તમને સર્વભાવે ભજવા જોઈએ. ટૂંકમાં ગીતા વેદના પઠન પાઠન અને યજ્ઞયાગ કરતાં ભગવદ્ભક્તિને ઊંચા સ્થાને મૂકે છે.
૪ ગીતાના પંદરમા અધ્યાયમાં પરમાત્માથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિને “ અશ્વત્થ'નું રૂપક આપીને સમજાવી છે. અવ્યક્ત પરમ અક્ષર બ્રહ્મ આખરી તત્વ છે. તે પુરુષોત્તમ કહેવાય છે. તેમાંથી આ તમામ પ્રવૃત્તિ પ્રસરી છે. ૧૦ મહત બ્રહ્મ તેની યોનિ ( ઉત્પત્તિસ્થાન) છે તેમાં તે ગર્ભ મૂકે છે જેમાંથી સર્વ ભૂતની ઉત્પત્તિ થઈ છે. સત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિમાંથી સૃષ્ટિવિસ્તાર થયો છે. તેને અશ્વત્થનું રૂપ આપ્યું છે. આ વૃક્ષનાં મૂળ ઉપર છે અને થડ નીચે છે. ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અવાન્તર શાખાઓ ઉપર વિષયરૂપી કૂંપળ ફૂટી છે અને વેદરૂપી પાંદડાં છે. તેની વડવાઈઓ મનુષ્યલેકમાં કર્મો સાથે બંધાયેલી છે. આવા અશ્વત્થ ( વટ) વૃક્ષને અનાસક્તિરૂપી દઢ શસ્ત્રથી છેદીને પરમપદને ખોળવું જોઈએ.૫૧ આ ગીતાને ઉપદેશ છે.
અહીં જે વિચાર રજૂ કર્યો છે તેમાં વેદને અશ્વસ્થવૃક્ષનાં પર્ણોના સ્થાને મૂક્યાં છે. કારણ કે ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી શાખાઓ ઉપર કુંપળો અને પર્ણો ફૂટયાં છે. વેદોને પણ ત્રણ ગુણવાળા કહ્યા છે. આ બન્નેને ધ્યાનમાં લેતાં વેદ અને યજ્ઞાદિ ક્રિયાઓની સકામતા જે ઉપર સ્પષ્ટ કરી છે તે જોતાં વેદોને પર્ણોને સ્થાન આપ્યું છે તે સ્પષ્ટ થાય છે. સૃષ્ટિનિર્માણમાં વેદનું સ્થાન કામનાવાળા હોવાથી સાંસારિક છે.
૧ ૬.૨૧ ૨ ૮.૨૮ ૩ ૮.૨૮ મતે સર્વમ... ૪ ૧૧.૮, ૧૧.૨ S" ૧ -૪૮-૧૧:-- ---- ૬ એજન ૭ ૮.૧૧, ૧૧.૧૫ ૮ ૨૫.૧, ૧૧.૧ : ૧ ૮.૨૧, ૮.૨, ૮.૬, ૧૦.૧૨ ૧૦ ૧૫.૪ ૧૧ ૧૫.૨, ૧૧.૪
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬,
જે. કે. પરમાર
૫ “વેદે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કાર બ્રહ્મનું અક્ષરરૂપ છે. આ કારનું સ્મરણ કરતે જે મનુષ્ય દેહ છોડીને જાય છે તે પરમ ગતિ પામે છે બધા વેદોમાં કાર ( પ્રણવ ) પરમાત્માનું રૂ૫ છે. “ આવા પ્રકારનાં વિધાનથી એટલે ચેખું જણાય છે કે ગીતાએ વેદના સારરૂપ કારને સ્વીકાર કર્યો છે. તેમ જ વેદોનું આખરી ચેય તે પરમાત્માની પ્રાપ્તિ જ છે તે વાત પર ભાર મૂકે છે. તેમ છતાં વેદનાં સકામ કર્મો પ્રત્યે ગીતાને બહુમાન નથી. તેથી “બધા વેદોમાં હું સામવેદ છું ૪ એમ કહેવા પાછળ આશય ચેખે દેખાય છે. ટૂંકમાં વેદોની સકામ કર્મકાંડાત્મક દૃષ્ટિ ગીતાને માન્ય નથી પરંતુ તેની બ્રહ્મદષ્ટિ સ્વીકાર્ય છે.
૧ ૧.૨૫ २ भोमित्येकाक्षर ब्रह्म म्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमा गतिम् ॥ ८.१३ ॥ ૨ કૈિફ સર્વેને વેચો...! ૧૫.૧૬
પ્રવ: સર્વવું... ૭.૮ ४ वेदानां सामवेदोऽस्मि । १०.२२॥
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રુદ્રતા રસકલિકા-આદાન,
પ્રદાન અને પ્રભાવ**
મણિભાઈ ઈ. પ્રજાપતિ
કાવ્ય અને નાય સંબંધી સર્વ રસતો રસસિદ્ધાન્ત અને નાયક-નાયિકાનું વિશ્લેષણ કરનાર યુદ્ધભટ્ટકૃત “રસકલિકા' અલંકારશાસ્ત્રની અલ્પજ્ઞાત-અ૫ખ્યાત કૃતિ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસકારો . પી. વી. કાશે અને ડે એસ. કે. ડેએ આ કૃતિની નોંધ લીધી નથી.
સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં “કાવ્યાલંકાર 'ના કર્તા દ્વટ, “શૃંગારતિલક'ના કર્તા રદ્ધભટ્ટ અને “રસકલિકાના કર્તા રદ્ધભટ્ટ આ ત્રણેયના નામસામ્યને આધારે અને ત્રણેય કૃતિઓના એક સાથે નિરીક્ષણપૂર્વકના તુલનાત્મક અધ્યયનના અભાવે આ ત્રણેય આલંકારિકોની સાચી ઓળખ બાબતે કેટલાક અભ્યાસીઓએ ભ્રામક ગૂંચવાડે ઊભો કર્યો છે. પિશેલ, વેબર અને ઑક્રેટ જેવાઓએ “કાવ્યાલંકારના કર્તા દ્વટ અને “શુંગારતિલક'ના કર્તા દ્ધભટ્ટ બનેને અભિન્ન માન્યા છે. બને કૃતિઓમાં કાવ્યશાસ્ત્રીય સ્તરની વિચારણામાં અનેક સ્થળે વિચારનિરૂપણ-વૌષમ્ય જોવા મળે છે. આના આધારે સ્પષ્ટ થાય છે કે બને આલંકારિકો અલગ અલગ છે. બને કતિઓને વિગતે અભ્યાસ કરીને જેકોબીએ પણ બનેને ભિન્ન ભિન્ન સિદ્ધ
કર્યા છે.'
આ જ રીતે, “શૃંગારતિલક'ના કર્તા દ્રષ્ટિ અને એ જ નામના * રસકલિકા'ના કર્તા રુદ્ધભટ્ટ બન્ને વસ્તુતઃ અલગ અલગ છે. “શુંગારતિલક' કૃતિ અનેક વર્ષોથી પ્રકાશમાં આવી છે, પરંતુ રસકલિકા' તે બે વર્ષ પૂર્વે સને ૧૯૮૮માં જ હસ્તપ્રતસ્વરૂપમાંથી પહેલી જ વાર સંપાદિત થઈને મુદ્રિત સ્વરૂપે અસ્તિત્વમાં આવી. આમ, દ્ધભટ્ટની
સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા- જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬૧-૨૬૬.
- શામળાજી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૬મા અધિવેશન પ્રસંગે રજૂ થયેલ અભ્યાસ લેખ.
• કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કેલેજ, થરા (જિ. બનાસકાંઠા ).
१ डे सुशीलकुमार, अनु. शर्मा मायाराम, 'संस्कृत काव्यशास्त्र का इतिहास', प्रका० हिन्दी प्रन्थ अकादमी, प्रेमचन्द मागे, राजेन्द्रनगर, पटना, सितम्बर-१९८८, द्वितीय संस्करण, पृ.८०-८१
2 Pischel R., (Ed.) Spngārtilaka of Rudrabbatta, Keil, 1880
3 Kalpakam Sankarnarayanam, Rasakalika of Rudrabhatta ( HEfacraat #f41), The Adyar Library and Research centre, Madras, 1988, First Edition
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિભાઈ ઈ. પ્રજાપતિ
રસકલિકા ના પ્રકાશનના અભાવે વર્ષો સુધી અભ્યાસીઓ શુંગારતિલક” અને “રસકલિકા ને તુલનાત્મક અભ્યાસ કરી શકયા નહિ. આ ઉપરાંત, બને કૃતિઓમાં વિષયવસ્તુનું સામ્ય છે. આવાં કારણોથી આ ઉભય દ્વભદ્દોને પણ પાછળના કેટલાક આલંકારિક અને અભ્યાસીઓ દ્વારા એકરૂપ–એક માની લેવામાં આવ્યા અને એમાંથી રુદ્ધભટ્ટની ઓળખ સંબંધી કેટલીક વિસંગતિઓ સજાઈ. જે કંઈ કહેવાયું તે “શૃંગારતિલક'ના કર્તા ભટ્ટને કેન્દ્રમાં રાખી કહેવાયું અને તેમાં
રસકલિકાના કર્તા દ્ધભટ્ટની પણ સેળભેળ થઈ ગઈ! જેમકે– પ્રતાપયશોભૂષણ'ના કર્તા વિદ્યાનાથ (ઈ. ૧૪મી સદીને આરંભ) ભટ્ટના નામે “ભંગારતિલક'ના જે લેકો ટાંકે છે, તે વસ્તુતઃ “રસકલિકા'ના છે !
શૃંગારતિલક ' ના કર્તા દ્ધભટ્ટ ઉપરાંત “રસકલિકા' ના કર્તા એક બીજા દ્ધભટ્ટની સ્પષ્ટ ઓળખ સંભવતઃ સૌ પ્રથમ ડે. વી. રાધવન કરાવે છે, જેમકે
There is a work in manuscript named it in the Madras Govt. Oriental MSS. Library (R. 2241 ) which is by Rudrabhatta and is the same as the work of that name quoted by Vasudev on the Karpurmanjari:"2 રસકલિકા' માંનું રસની સુખદુઃખાત્મક્તા સંબંધી રૂદ્રભટ્ટનું એક વિધાન પણ ડૅ. વી. રાધવન
रसस्य सुखदुःखात्मकतया तदुभयलक्षणत्वेन उपपद्यते अतएव तदुभयजककत्वम् ।
તપશ્ચાત, મદ્રાસના ડે. કે. કે. રાજ અને ડે. વી. રાઘવનના નિર્દેશન હેઠળ ડે. કલ્પકમ શંકરનારાયણે મદ્રાસ, મૈસૂર અને તિરુપતિમાંથી પ્રાપ્ત ચાર હસ્તપ્રતો ના આધારે
ભટ્ટરચિત “રસકલિકા'નું સંપાદન કરી તેને સને ૧૯૮૮માં પ્રકાશિત કરી. આ પ્રકાશિત “રસકલિકા' અને “શૃંગારતિલક ના તુલનાત્મક અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે બંને દ્ધભટ્ટ ભિન્ન
ભિન્ન છે.
૧ આને વિગતે અભ્યાસ રસકલિક' ના સંપાદક ડે. કલ્પકમ શંકરનારાયણે કર્યો છે.
2 Raghavan V., Bhoja's Sțngāra-Prakāśa, 7-Sri Krishnapuram Street, Madras, 1963, First Edition, P. 484.
3 Raghavan V., The Number of Rasas The Adyar Library Series 23, Madras-20, 1967, second Edition, p. 155,
4. Manuscripts. No. R. 3274 and R. 2241, Govt. Oriental Manuscripts Library , Madras. - Manuscript No. 1050, Oriental Research Institute, Mysore. - Stock No. 7509 Venkateshvar Oriental Manuscripts Library, Tirupati.
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રુદ્રભકૃતા રસકલિકા આદાન, પ્રદાન અને પ્રાથ
૨૧૩
રસવિષયક ઉત્તરવા માટા ભાગની કૃતિઓની જેમ, ભટ્ટ ( ઈ. ૧૩મી સદી ) ની કૃતિ રસકલિકા ' પણ ખાસ કરીને ભરત નાટયશાસ્ત્ર, ધન‘જયકૃત ' દ્વારૂપક, ' ધનિકકૃત અવલોક ટીકા, રામચંદ્રકૃત ' નાટ્યદર્પણું ' અને ભોજરાજકૃત ‘ શૃંગારપ્રકાશ ' અને ‘ સરસ્વતીકઠાભરણ્ ' તે અનુસરે છે. પૂવી' કૃતિઓમાંથી ભટ્ટે ધણું મહવ્યુ કર્યું છે અને કયાંક પરિયતન અને શૈલિકતાનું દર્શન કરાવ્યું છે.
3
પરંપરાનું અનુસરજી કરવા છતાં, સ્તંભરે વિષય-નિરૂપશુમાં કેટલીક નોંધપાત્ર વિરોધતા અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે :
૧ ‘ નાટયદર્પણું ' અને ઉદ્ભટ્ટને અનુસરી રુદ્ધભટ્ટ ‘રસકલિકા 'માં કાવ્ય અને નાટ્ય બન્ને સખ`ધી રસની ચર્ચા કરે છે-માનધર્નલેવા જાધવનેન ત્ર સાક્ષાત્ માને છે
૨ રુદ્રભટ્ટે ' નાટચંદણુ 'તે અનુસરી નાયકના મહાકુલીનતા, ઔદા, મહાભાગ્ય વગેરે ો મચાવે છે, પણું દરેક ગહની સન્ત વ્યાખ્યા આપવામાં એની વિશેષતા પ્રગટે છે, જેમકે-પીવાય વલ્પ રિસાય વામિતિ-ચિતે સપા
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्णस्त्वचं शिबिर्मासं जीवं जीमूतवाहनः । ददौ दधीचिरस्थीनि किमयं महात्मनाम् ॥"
૩ રુભઈ મુગારનાયકનાં ચાર લક્ષણ બતાવે છે જ્ઞાન-વિવાન તારી મુમનઃ શિવાય । આ પછી તે ચારેય યુગોની સદાને વ્યાખ્યા આપે છે. ભટ્ટનું આ નિરૂપણ મૌલિક કડી શકાય.
સ્વ ૯
૪. પરંપરાને અતિક્રમીને સ્તંભરે ચાર પ્રકારના ઉદ્દીપન વિભાવ સવ્યાખ્યા-સદૃષ્ટાન્ત નિરૂપે છે
आलम्बनगुणश्चैव तचेष्टा तदलङ्कृतिः । तटस्थाश्चेति विज्ञेयाश्चतुर्थोद्दीपनक्रमाः ॥
( આલ બનગુરુ, ચેષ્ટા, અલકૃતિ અને તટસ્થા એ ચાર ઉદ્દીપન વિભાવ ).
પ પરપરા પ્રમાણે વિલંભશૃંગારનીશ કામાવસ્યા પ્રસિદ્ધ છે. ભોજરાજ સરસ્વતીક’ઠાભરણુ 'માં આવી બાર અવસ્થાએ બતાવે છે. રુદ્રભટ્ટ રસવિસ્તારના સંદર્ભમાં પ્રેમની ખાર અવસ્થાએ સદષ્ટાન્ત નિરૂપે છે
१ रसकलिका, पृ० १०२
२
એજન, ૧૨
રૂ એજન, પૃ. ૧૦
એજન, ૧ ૩૨
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९४
મણિભાઈ ઈ. પ્રપતિ
चक्षुः प्रीतिर्मनः सङ्गः संकल्पोऽथ प्रलापिता । जागरः कार्यमरतिर्लज्जात्यागोऽथ संज्वरः । उन्मादो मूच्छनं चैव चरमं मरणं विदुः ॥ ५६ ॥
-इत्थं चावस्थाविशेषेण रसविस्तारः।।
૬ “ નાટયદર્પણ” વગેરેને અનુસરી દ્ધભટ્ટ નવમે શાન્તરસ સ્વીકારે છે, દ્ધભટ્ટને પ્રેયસૂDયાન રસ નકારે છે. શાન્તરસના એણે ચાર પ્રકાર બતાવ્યા છે: વૈરાગ્ય, દોષનિગ્રહ, સંતોષ અને તન્વેસાક્ષાત્કાર. દરેક પ્રકાર સદષ્ટાન્ત સમજાવે છે, જેમ કે
विषयेभ्यो निवृत्तिः वैराग्यम् । यथा
प्रशान्तशास्त्रार्थविचारचापलं
निवृत्तनानारसवाक्यकौशलम् । निरस्तनिःशेषविकल्पविप्लवं .
प्रवेष्टुमन्विच्छति शूलिनं मनः ॥
७ 'नाच्य५ना तामान भत छ: सुखदुःखात्मको रसः । माने अनुसरीने રુદ્ધભટ્ટ પણ કરુણાદિ રસોની સુખાત્મકતા-દુ: ખાત્મકતા નિરૂપે છે–
करुणामयानामप्युपादेयत्वम् । सामाजिकानां रसस्य सुखदुःखत्मकतया तदुभयलक्षणत्वेनोपपद्यते । अत एव तदुभयजनकत्वम् ।
અન્વય-વ્યતિરેક-પદ્ધતિથી રસને સુખ-દુઃખ ઉભયરૂપ બતાવીને, રસના આશ્રય બતાવીને દ્ધભટ્ટ ખાસ કરીને ભટ્ટનાયકના ભાવના વ્યાપારથી રસની જે રમણીયતા સિદ્ધ કરે છે એમાં એની भौति वियारधारानी प्रतीति थाय छ-रसाः नायकाश्रित। एव । सामाणिकर्नटचेष्टया काव्यश्रवणेन च साक्षाद् भाव्यन्ते । समनुभाव्यमानास्तं तमनुवं जनयन्ति । परगतरससम्यगभावनयान्वयव्यतिरेकाभ्यां निरतिशयानन्दजनकत्वमिति । तत्र प्रवृत्तिरपि घटत इति सर्व रमणीयमिति ।
ઉત્તરવર્તી કેટલાક આલંકારિક અને ટીકાકારો માટે રુદ્ધભટ્ટની “રસકલિકા' આધારસ્રોતસ્વરૂપ જણાય છે. વિદ્યાનાથ (ઈ ૧૪મી સદીને આરંભિક ભાગ) પિતાના “પ્રતાપયશભૂષણ'માં “રસકલિકા માંથી અનેક વ્યાખ્યાઓ અને અવતરણ–ઉદાહરણે ટાકે છે." જે
१ रसकलिका, पृ ६६-७३. २ मे४६, पृ. ९६. ३ मेन, पृ. १०२. ४ मेन, प. १०२
५ हटव्य: Rasakalikā of Rudrabhatta. E. D. by Kalpakam Sankaranarayana, P. Ixxviii-xcviii
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રુવભટ્ટતા કલિકા – બાદાન, દાન અને પ્રભાષ
૨૬૫
હું વિદ્યાનાય ‘ શુ’ગારતિલક' અને ‘સકલિકા' બન્નેના કર્તા દ્ધજ્જુને એક જ માનતા હોય એમ જાય છે. વળી વિદ્યાનાથ ઉદ્ધરણની સાથે ભટ્ટ કે રસકલિકા 'ના નામના નિર્દેશ પણુ કરતા નથી. મલ્લિનાથે ( ઈ. ૧૫મી સદી ) શિશુપાલવધ ' અને ‘ કુમારસ’ભવ 'ની ટીકાઓમાં નાનિર્દેશ વિના કેટલીક એવી વ્યાખ્યામાં ધૃત કરી છે, જે કે રસકલિકા ની છે, કે રાજશેખરની કપૂરમ જરી ની ટીકામાં વાસુદેવ ભટ્ટના છ શ્લોક ઉદ્વત કરે છે. તેઓ માત્ર ‘ કલિકા 'નું નામ આપે છે, કર્તાનું નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
આમ ઉત્તરવતી' ટલીક કૃતિઓ ઉપર દ્મભટ્ટની રસકલિકા 'ને પ્રભાવ વર્તાય છે, પશુ ભાગ્યે જ કાઈએ ભટ્ટે કે કલિકા ' એ નામના નિર્દેશ કર્યો છે ! આનું કારણ સૌંભવત એ ડાઈ શકે કે આ કૃતિકાગ પાસે મથનામ અને કર્તાનાંમના નિર્દેશ વિનાની * રસકલિકા ની હસ્તપ્રત આવી હશે.
મદ્રાસથી સપાદિત અને પ્રકાશિત રસકલિકા ના સપાદકશ્રીએ જે ચાર હસ્તપ્રતાનો આધાર લીધા છે. એમાંની એક જ મૈસૂરની હસ્તપ્રતમાં ગ્રંથકર્તા નામ હભટ્ટ અકિત છે અન્ય ક્રાઈમાં નહિં. આવાં કારણેાથી દમકૃષ્કૃતાર«નિયા' એવા ઉલ્લેખનિર્દે શ અન્યત્ર ન થયા કાય.
k
જેમ કે-શિશુપાલવધ, સ–૭, શ્લા. ૪ ઉપરની ટીકા~~
अन्यत्र विस्तारत इति चतुर्विधोऽप्युपनकम उक्तः उक्तं च
आलम्बनगुणश्चैव तथेष्टा तदलकृतिः । तटस्थाश्चेति विज्ञेयश्चतुर्थोद्दीपनक्रम : ॥
( આ અવતરણ * રસકલિકા ' નું છે, જેનો ઉલ્લેખ આ લેખમાં કર્યો . ) ૨ આના વિગતે અભ્યાસ ‘ રસકલિકા ’ ન! સંપા૪ ૪૫મ્ શંકરનારાયણે કર્યા છે. ૩ લલિકા દ્ધમકૃષિચિંતા । ( આરંભે )
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
THE GAEKWAD'S ORIENTAL SERIES GOS, Nos.
30 TATIVASANGRAHA--Vol. I ( Sanskrit Text)-Edited by
Pandit Embar Krishnamacharya (Reprinted; 1984) Rs 165.00 156 GANGADÁSA-PRATĀPAVILĀSA-NĀTAKAM-by Ganga
dhara- Edited by B. J. Sandesara and Pandit Amritlal M. Bhojak (1973)
Rs. 12.00 ZAFAR UL WĀLIH BI MUZAFFAR WA ALIHI-An Arabic History of Gujarat Vol. II-by Abdullāh Muhammad AlMakki Al-Aşafi Al-Ulughkhāni Hajji Ad-Dabir, Translated into English by M. F. Lokhandwala (1974)
Rs. 50.00 158 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED
TEXTS OF THE PANCARĀTRĀGAMA, Vol. I-by Daniel Smith (1975)
Rs. 50.00 159 SATYASIDDHISĀSTRA-of Harivarman, Vol. 1--Sanskrit
Text from Chinese translation by N. A. Sastri (1976) Rs. 65.00 160 AGAMAPRĀMĀŅYA-of Yāmupācārya-Edited by M. Narasimhachary (1976)
Rs. 18.00 161 SMRTICINTAMANI-of Gangaditya-Edited by Ludo Rocher (1976)
Rs. 26.00 162 VRDDHAYAVANAJĀTAKA-of Minaräja, Vol. I-Edited by David Pingree (1976)
Rs. 94.00 163 VRDDHAYAVANAJĀTAKA-of Minarāja, Vol. Il--Edited by David Pingree (1977)
Rs. 64.00 164 SODHALA-NIGHANTU (Nāmasangraba and Gunasangraha) of Vaidyācārya Sodhala-Edited by Priya Vrat Sharma (1978)
Rs. 53.00 165 SATYASIDDHI SĀSTRA-of Harivarman-Vol. II (English translation )-by N. A. Sastri (1978)
Rs. 92.00 166 SAKTISANGAMA TANTRA-Vol. IV : CHINNAMASTĀ
KHANDA-Edited by Late B. Bhattacharyya & Pandit Vrajavallabha Dvivedi (1978)
Rs. 49.00 167 KRTYAKALPATARU-of Bhatta Laxmidhara: PRA
TIŞTHĀKĀNDA Vol. IX-Edited by Late K. V. Rangaswami Aiyangar (1979)
Rs. 53.00 168 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED
TEXTS OF THE PANCARĀTRĀGAMA-Vol. II-AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980)
Rs. 41.00 169 NYÀYĀLANKĀRA-oi Abhayatilaka Upadhyāya Edited by A. L. Tbakur & Late J. S. Jetly ( 1901 )
Rs. 143.00 170 TRCABHASKARA by Bhāskararāya Edited by R. G. Sathe (1982)
Rs. 53.00 171 ŚRI GANESAVIJAYAKĀVYAM Edited by B. N. Bhatt Rs. 46.00
Can be had of : MANAGER, UNIVERSITY PUBLICATIONS SALES UNIT, University Press Premises,
Near Palace Gate, Palace Road, Baroda-390 001, Gujarat, India.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના
નાયક પરત્વે વિસંવાદ..
એમ પી. કાકડિયા* સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતમુનિના નાટયશાસ્ત્ર પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટકંદર્પણના પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા પર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણુની પૂર્ણ
સ્થાપના કરી છે ત્યાં પરવતી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે. પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળે છે, જ્યાં ભરતે એક જ વિષયનું એકી સાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તે તેને વધતું-ઓછું મહત્ત્વ આપ્યું છે, જેમ કે આલંબન વિભાવરૂપ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ રંગવિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદનું કેન્દ્ર બનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ વિસંવાદને મૂળસ્ત્રોત ભરતના નાટયશાસ્ત્રની નિરૂપણ પદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવર્તી નાટયશાસ્ત્રીય પરંપરા હોઈ શકે છે. ગમે તેમ, પણ સંસ્કૃત રૂપક પ્રકારમાં નાયક પર કંઈક આવો જ વિસંવાદ પ્રવર્તે છે.
ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનારો હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય હો જોઈએ. તેમણે નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંકત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત–સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિં કે મત્ય કટિને અને જેને દિવ્ય આશ્રય ક સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે. પરંતુ પરવર્તી આચાર્યો દ્વારા આ મૂળ સ્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શક્યું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયે, જેનું કોય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી એવું સ્થાપે
‘સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬–૧૭૦.
• સંસ્કૃત વિભાગ, ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર, ૨ ...ચાતોરાતના યાત્રા
राषिवंशचरितं तथा च दिव्याश्रयोपेतम् ॥ २०: १०.
ભરતનાટયારF-શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ (સં.) પ્ર. ચીખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ. ૧૯૮૦.
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ. પી. કાકડિપ
છે કે નાટકને નાયક મર્યકટિને હૈવા ઉપરાંત દિવ્ય પણ હોઈ શકે છે. ધનંજયનો આ મત ભરતવિરોધી હોવા છતાં તેમની માન્યતાને શારદાતનય અને શિગભપાલ વડે સમર્થન પ્રાપ્ત થયેલ છે. વિશ્વનાથ અને રૂપગોસ્વામી આ જ પરંપરામાં વિચારે છે, તે પણ તેમનું નિરૂપણ કંઈક અલગ તરી આવે છે. તેઓ નોંધે છે કે નાટકને નાયક દિવ્ય, દિવ્યાદિવ્ય અને અદિગ્ય હોઈ શકે છે. પિતાના વિધાનના સમર્થનમાં અનુક્રમે શ્રીકૃષ્ણ, શ્રીરામ અને દુષ્યતને નિદર્શનરૂપે રજુ કરે છે. વાસ્તવમાં ભરત નાયકની દિવ્યતાને સ્વીકાર કરવાના પક્ષમાં નથી. અલબત્ત, દિવ્ય તત્ત્વની સહાય પ્રાપ્ત થવામાં તેમને વિરોધ નથી. શ્રીકૃષ્ણ વગેરેને દિવ્ય પાત્ર માન્યા પછી પણું નાટકમાં તેને વ્યાપાર મનુષ્યવત નિરૂપા અતિ આવશ્યક છે. આથી નાટકને નાયક મર્યકટિને કહેવામાં જ લક્ષણુની સાર્થકતા રહેલી છે. વળી સંસ્કૃત નાટમાં નાયકનું દિવ્યરૂપે નિરૂપણું જોવાયેલ નથી. ભાસ, ભવભૂતિ કે રાજશેખર વગેરેનાં નાટકોમાં તે આ નાયકો માનવીય સ્વરૂપે જ દર્શાવાયા છે. હા, એ ખરું છે કે નાયકના દિવ્ય આશ્રય કે સહાયને ઈન્કાર કરાયું નથી. આથી ધનંજય વગેરેને માન્ય દિવ્ય નાયકનું વિધાન વાસ્તવિક ભૂમિકાએ ટકી શકે તેમ નથી. સંભવતઃ નાટ્યશાસ્ત્રમાં પ્રયુક્ત દિવ્યાશ્રયોપેત શબ્દને લીધે આ આચાર્યોએ નાયકની દિવ્યતાનું ગ્રહણ કર્યું હશે.
નાયક દિવ્ય નહિ પણ મર્યકાટિને જ હોવા અંગેનું ભારતનું વલણ વાજબી અને યોગ્ય જણાય છે. એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે મટિને નાયક, વિશેષ કરીને રાજર્ષિ નાયક વધુ આકાંક્ષાવાળો હોય છે. જયારે દિવ્ય પાત્ર આકાંક્ષાવાળું હોય તે પણ અત્યંત મુશ્કેલ કાર્ય પિતાની ઈચ્છા માત્રથી સિદ્ધ કરી લેવા સમર્થ હોય છે. નાટકમાં આશા-નિરાશાનું દ્વન્દ્ર આવશ્યક છે, નહિ કે ઈછા માત્રથી અભ્યદયપ્રાપ્તિ. નાયક પૃથફ મનુષ્ય જેવો બની સહાય વગેરેની શોધ આદરે તેમાં જ નાટ્યઅવસ્થાઓની સાર્થકતા રહેલી છે, જે દિવ્ય પાત્રના રહેવાથી ચરિતાર્થ થઈ શકે નહિ. આ સાથે એ નોંધવા યોગ્ય છે કે ધાર્મિક માન્યતાના સંદર્ભમાં પણ દિવ્ય નાયકનું સમર્થન કરી શકાય નહિ. આપણે દઢ વિશ્વાસ છે કે દિવ્ય પાત્રનું આચરણ મનુષ્યજાત માટે અનુકરણરૂપ કે ઉપદેશરૂપ મનાયું નથી. નાટ્યદર્પણકાર આ જ કારણથી દિવ્ય નાયકને માન્યતા આપનાર આચાર્યોના મતને વિરોધ કરે છે. આથી દિવ્ય શબ્દને અભિપ્રેત અર્થ-દિવ્ય તત્વની પ્રધાનતા. દર્શાવતા મત્ય નાયક-એવો લેવાનું રહે છે. નાટકને સંપૂર્ણ જીવનનું વિવેચન કરનાર અને નીતિ સંબંધી ઉપદેશ આપનારું માનવાથી દિવ્ય ચરિતનું આલેખન આવકારી શકાય નહિ.
૧ ધનંજય-ઢા=૫ન-સં. ડે. ભાલાશંકર વ્યાસ, પ્ર. ચોખખ્ખા વિદ્યાભવન, વારાણસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૩.
૨ શારદાતન-માવB%ારાન*-ગા, એ. સી. વડોદરા, ૧૯૬૮, પૃ. ૨૩૩ : ૨૦, શિગપાલ-રતાળવાયાવર-સં. ટી. વેંકટાચાર્ય, પ્ર, અત્યાર લાયબ્રેરી, ૧૯૭૯, ૩: ૧૩૧.
૩ વિશ્વનાથ-arશયનન્સ. ડે. સત્યવ્રતસિહ, પ્ર. ચૌખખા વિદ્યાભવન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, ૬ : ૯.
રૂપગેસ્વામી-નાટતવરિતા-સં. બાબુલાલ શુકલ શાસ્ત્રી, પ્ર. ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ, ૧૬૪, ૩.
४ तेन ये दिव्यमपि नेतारं मन्यन्ते न ते सम्यगमंसतेति ।
રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયવર્ધન-સં. ડે. નગેન્દ્ર વગેરે. દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, પૃ. ૨૦.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના નાયક પર વિસંવાદ .
ભારતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકને નાયક ઉદાત્ત હેવાનું નેધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિગણિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાજર્ષિનું ઉદાત્ત કેટિમાં ગ્રહણ થઈ શકે નહિ. તેઓ નાયકનું પ્રકૃતિ પ્રમાણે વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નાંધે છે કે દેવ ધીરેધત, રાજા ધીરલલિત, સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણ અને વણિક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણ રાજાને ધીરલલિત દેટમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત હવામાં વિશ્વાસ મુકો છે જે તેમની ગણના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તે નાટકના નાયકને રાજર્ષિ કહયા પછી ઉદાત્ત ગણવા અંગે તેમને શું અભિપ્રેત હશે એ વિચારણીય બની રહે છે. મોટાભાગના પરવત આચાર્યો પણ ભરતને અભિપ્રેત અર્થ ગ્રહણ કરવામાં નિષ્ફળ રહે છે. ધનંજય નાટયશાસ્ત્રમાં પ્રયુક્ત ઉદાત્ત શબ્દના આધારે નાટકને નાયક ધીરાદાત્ત કોટિને હોવાનું માને છે. ધનંજય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિગભૂપાલ શબ્દશ: અનુસરી નાયકને ધીરદાત્ત કેટની અંતર્ગત મૂકે છે. સંભવતઃ ભરતે નાયકને અપેક્ષિત ગુણ અંદાત્ય માને છે, જેને ધીરદાત્ત માત્ર માનીને આ આચાર્યો નાયકની પ્રકૃતિ નક્કી કરતા જણાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કોઈ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકને નાયક માત્ર ધીરાદાત્ત જ હોય છે એવું માનવાને કઈ કારણું પણ નથી. સંસ્કૃતનાં ઘણાં એવા નાટકો છે જેમાં ધીરોદાત્ત ઉપરાંત ધીરદ્ધત, ધીરલલિત અને ધીરપ્રશાન્ત કાટિના નાયકનું ચરિત વર્ણવાયેલું છે, જેમકે– સ્વવાસવદત્તમ'માં ધીરલલિત કાટને નાયક છે. 'વેણીસંહાર'માં ભીમ ધીરદ્ધર નાયક છે જ્યારે બુદ્ધ અને મહાવીર ધીર પ્રશાન્ત નાયકે છે. આ દિશામાં રૂપગોસ્વામીનું વલણ કંઈક અંશે ઉદાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિને વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત ધીરલલિત સુધી કરી આપ્યો છે. પરંતુ આનાથી પરિસ્થિતિમાં કે વિશેષ તફાવત પડતા નથી. કેમકે તેઓ ધીરેષ્ઠત્ત અને ધીરપ્રશાન્ત નાયક બાબતે મૌન રહે છે. આથી માનવાને કારણ રહે છે કે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આચાર્યોને મત સંકુચિત અને અવ્યવહારુ છે.
१ देवा धीरोद्धता ज्ञेया ललितास्तु. नमाः स्मृताः । . सेनापतिरमात्यश्च धीरोदात्ती प्रकीर्तिती ॥
ધીરપરાન્તિા વિશે પ્રજા વાગસ્તથ | ૨૪ ૧૮-૧૯.
ભરત-નાટયશાશ્રમ-સં', બટુકનાથ રાષ્મ અને બલદેવ ઉપાધ્યાય, મ. ચીખના સંત સંસ્થાન, બીજી આવૃત્તિ, ૧૯૮૦.
- ૨ ધનંજય-સર્જવામ-સં. ડે. ભાલાશંકર વ્યાસ, પ્ર. ચૌખખા વિદ્યાભવન, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૨.
૩ શારદાતનય-માવકારાન-ગ. ઓ. સી. વડોદરા, ૧૯૬૮, પૃ. ૨૩ : ૮, વિશ્વનાથનાદિસ્થળ-સં. ડે. સત્યવ્રત સિંહ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, ૬: ૯.
શિંગભૂપાલ-સાવધાન :-સં. ટી. વેંકટાચાર્ય, અયાર લાયબ્રેરી, ૧૯૭૯, ૩:૧૩૦. ૪ રૂપસ્વામી-નાટકિત્ર-સં. બાબુલાલ શુકલ શાસ્ત્રી, પ્ર. ચખમ્બા સંસ્કૃત સીરીઝ,
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૭૩
એમ. પી. કાકડિયા
એક રીતે જોઈએ તો ભરતે નાયકના ચાર પ્રકારોમાં કરેલા વર્ગીકરણ અંગે આધુનિક વિદ્વાનોમાં પણ મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. ડો. કે. એચ. ત્રિવેદી નાધે છે કે નાટષશાસ્ત્રમાં મળતું નાયકનું વર્ગીકરણુ દેવ ધીરાદ્ધત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જાતું નથી. કેમકે સાધ્યું કે કિ સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે. અને આમ થવાથી તેઓની પરિગતિ ધીરપ્રશાન્ત કોટિને બદલે તેએને ધીરાદાત્ત ગણુવા પડશે. આ સાથે ડૉ. વિશ્વનાથ ભટ્ટાચાર્ય એક નવા જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણનો સદમ વસ્તુ કે જાતિપરક માનવા કરતાં ગુણુલક્ષી લેવાના છે અને એ રીતે મિજાજ પ્રમાણે એકની એક વ્યક્તિ વૃદ્ધત્ત, ઉદાત્ત વગેરે કોઈ પશુ વગની ઢાઈ શકે છે. ગમે તેમ, પણ્ ભરત વડે કહેવાયેલ ઉદાત્ત ૨ શબ્દને લીધે વિસધાઇ જન્મતો હોવાનુ પ્રથમ નજર જણાઈ આવે છે, અલબત્ત, આ વિસ્વાનુ સમાધાન મેળવવા સ`સ્કૃત નાટ્યશાસ્ત્રની જૈન પર પરા અવસ્ય ઉપયોગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રના પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે, તેઓ નાંધે છે કે ઉદાત્તને વીરરસ યોગ્ય કહેલ છે અને તેનાથી ધીરલક્ષિત, ધીરશાંત, ધીરાહત અને ધીરાદાત્ત એમ ચારેય પ્રાટિના નાયકોનું મધ્ય કરવાનું છે. નાટ્યદર્પણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરાદાત્ત હોય છે પરંતુ તે ધારાતન કે ધીશોન પણ હોઈ શકે છે એ ખરું છે કે નાટકનો નાયક ઉદાત્તરુસપન હાવા જોઇએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઇ પણ ગુણાવાળા હોય છે. સરંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પછી ભરતના પણ આ જ આશય રહ્યો ધરો, કેમ કે નાયશાસ્ત્રમાં એવા કાઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે નાયક પીલિન કે ધીરાદાત્ત જ હોય, પરંતુ તે ધીરેન અને ધીરાંત પણ કોઈ શકે છે. ભરતને તો માત્ર નાયકમાં ઔદાત્ય ગુણ જ અપેક્ષિત હત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ નોંધવા યોગ્ય હકીકત છે કે સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સબંધી પ્રવતતા વિવાદનુ પ્રતિબિંબ નાટકામાં ઝીલાયું નથી. સંસ્કૃત નાટકકારોએ તા નાયકને માર્ટિના નિરૂપવા સાથે પગિષ્ઠિત ચારમાંની કાપણ પ્રકૃતિથી સખદ્ધ દીવામાં વિશ્વાસ મૂકયા છે. ખરેખર તો લાગયાની માન્યતાનુ” પરીક્ષગુ વ્યાવહારિક ભૂમિકાએ થવું જોઇએ. આ માપદંડથી વિચારતાં લક્ષણુ થામાં પ્રવર્તતા વિસબાદ નિમૂ ળ થઈ જાય છે.
The Natyadarpant-A critical Study, L, D Institute of Indology, Ahmedabad, 1966, P. 21.
2 Sanskrit Drama and Dramaturgy, ' Bharat Manisha, ' 1974, P, 158, ३ उदात्त इति वीररसयोग्य उक्तः । तेन धीरललितधीरप्रशान्तधीरोद्धत धीरोदात्तश्च त्वाરોપિ વૃદ્ઘત્તે । પૃ. ૪૩૩,
હેમચ`દ્ર--ામ્યાનુશશિન-સ. આર. સી. પરીખ, મ. મહાવીર જૈન વિદ્યાલય, મુ`બઈ, ૧૯૬૪, ૩ રામય -ગુ’-માર્પ-સ. ડૉ. નગેન્દ્ર વગર, ગઠ્ઠી વિધવિદ્યાલય, પ્રથમ આત્તિ, ૧૧૧, પૂ. ૨.
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વપ્નવાસવદ્રત્તમમાં ભાસનું પ્રણયવિષયક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનાવૈજ્ઞાનિક વિશ્લેષણ
ભટ્ટ જે. એ.
ભાસ ભારતીય સંસ્કૃતિના પ્રખર હિમાયતી છે અને એનાં દરેક લક્ષણુને વ્યક્તિગત મનેામથનના સ ંદર્ભ ́માં તાળી પાતાનું ક્રાન્ત દૃષ્ટિબિંદુ સૂચિત કરે છે. તેના હેતુ સંસ્કૃતિની વિકાસશીલતા તરફના માનવીય અભિગમ સૂચવવાના પણ છે. કૌઇ પણુ સંસ્કૃતિના સંબધ વ્યક્તિગત અને સમષ્ટિગત માનસ અથવા મન સાથે હોય છે. ભાસનાં નાટકોમાં વ્યક્તિગત માનસ અને કોઇ વખત સમષ્ટિગત માનસનું વિશ્લેષણું આપણુને જોવા મળે છે. એ દૃષ્ટએ પાત્રો ભલે રૂઢ હોય તા પણ તેમાં મુખ્યત્વે વ્યક્તિ અને ગૌણ રીતે સમાજના જીવન પ્રત્યેના માનસિક અભિગમનું દર્શન થાય છે. આ ષ્ટિએ ભાસ એક ક્રાન્તદૃષ્ટા છે અને તેનાં નાટકો જેટલાં પ્રાચીન છે તેટલાં આધુનિક કવિયત્ ભાસે છે. કેટલાંક રૂઢ થઇ ગયેલાં સ ંસ્કૃત નાટકનાં લક્ષણાને અવગણીને તેણે નવું દિશાસૂચન પણ કર્યું છે. પ્રણય જેવા વૈશ્વિક વિષયનું સૂક્ષ્મ મનાવૈજ્ઞાનિક વિશ્લેષણ ભાસના સ્વપ્નવાસવવજ્ઞમાં જોવા મળે છે. તેથી જ કદાચ પ્રાચીન વિવેચકોના મંતવ્યમાં રહેલો ભાવક તેને લાવી નિહ શકયા હોય.
સ્વપ્ન.માં રહેલ ભાસના એ પ્રકારના વિશ્લેષણુને ક્રમશઃ જોઇએ.
ભાસ પ્રાચીન નાટકકાર છે અને એનાં નાટકામાં ખાસ કરીને નાન્દી પછી તરત જ આવતા લેાકમાં કોઈ બ્રાહ્મણુ-ગ્રંથમાં જોઈ શકાય તેવી પ્રતીકાત્મકતા હોય છે. તે દ્વારા થતું તેનું સૂચન નાટકના કથાવસ્તુ સાથે સંબંધ ધરાવતું હાય છે, સ્વપ્ન. નાટકના આર.ભા શ્લાક જોઇ એ. નાન્દી પૂરી થયા પછી પ્રવેશતા સૂત્રધાર દ્વારા રજૂ થતા આ શ્લોકમાં મુદ્રા અલ'કારથી નાટકનાં અગત્યનાં પાત્રોને સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તેમાં બલરામના બે હાથ તમારુ` રક્ષણ કરે તેવું આશીર્વચન છે, પરંતુ તે ઉપરાંત તેમાં એક પ્રણય કરતી વ્યક્તિના મનેાભાવના ખે પ્રકારો સૂચવવા માટે સંત પણ છે અને તે માટે તેમાં વપરાયેલ પ્રતીકાત્મક ભાષા જોઇ એ. એ શ્લેાકમાં વલસ્ય મુૌ વામ્ પાતામ્। એ વાક્યમાં વલ શબ્દ રેતસ અથવા જીવનના બળનું પ્રતીક છે. જેમ સરેય ક્રૂા. ૩૩/૧ ( શૌન: શેવાયાનમ્ )ના આર્ભમાંનુ મત્રીબિન किमु श्मश्रूणी किं तपः । ઇત્યાદિના સાયણચિત માધવીય વૈદાર્થ પ્રકાશ ભાષ્યમાં મંત્ર मद्भाजिनश्मश्रुतपः शब्दः आश्रमचतुष्टयं विवक्षितम् मल रुपाभ्यां शुक्रशोणिताभ्यां संयोगात् मल
‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક, ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૧-૨૭૬
* શામળદાસ આટ્સ કૉલેજ, ભાવનગર. સ્વા ૧૦
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ભક જે. એ.
રાત રૈદ્ઘ વિવતિમાં તે પ્રમાણે વર શબ્દ રેતાનું પ્રતીક છે, અને તેના બે ભુજ પ્રણયનાં બે પાસાઓ અર્થાત કvāરેત અને યશોરેત નાં પ્રતીક છે. તે દ્વારા ભેગાત્મક પ્રણય અને સમર્પણાત્મક અથવા ત્યાગાત્મક પ્રણય સૂચવાય છે. આ શ્લોકમાં આપેલા મુનૌનાં વિશેષ આવા પ્રતીકાત્મક અર્થ સાથે પણ સૂચક અર્થ આપી શકે છે.
આ પ્રતીકાત્મક અર્થ દ્વારા સ્વપ્ન નાટકમાં શુદ્ધ અથવા સમર્પણાત્મક પ્રેમ અને ભેગાત્મક પ્રેમ એવા એક જ ભાવનાં બે પાસાંઓ રજૂ થાય છે તેવું સૂચન થયેલું છે.
આ બાબતના સમર્થનમાં આ નાટકમાં આવતા પ્રસંગેના
કે-વાક વગેરે જોઈ એ.
પ્રથમ અંકના તપોવનદશ્યમાં યૌગધેરાયણ કહે છે,
ધીર જોયું પત્રકાર , शक्ता चारित्रं रक्षितं मे भगिन्याः ।
અહીં ધર્મની ગતિ જાણનારી કુમારિકાને એક પરિણીત સ્ત્રીનું ચારિત્ર સાચવવા યોગ્ય માની છે. તેમાં કૌમાર્યની પ્રશંસા સુચવાય છે.
આ નાટકમાં કવિએ પરસ્પરના પ્રેમથી પરણેલાં ઉદયન અને વાસવદત્તાના પ્રણયને કસોટીએ ચઢાવ્ય છે.
ચોથા અંકમાં ઉદયન કહે છે
તુ: હવા વમૂત્રોડ_રાજ : ઈત્યાદિ શુદ્ધ પ્રેમનું લક્ષણ દર્શાવે છે. તે દર્શાવતાં જાણે ઉદયનનું મન અંદરથી ચીરાય છે, તેથી તે કહે છે
यात्रा तु एषा यद् विमुच्यह बाष्पं પ્રાતાનૃપયા વાતિ ગુલિઃ પ્રણામ | ૬
આ અંકના આરંભમાં અમદવનમાં આવેલા ઉદયનના મનમાં એક પ્રશ્ન ઊભું થાય છે, કે પિતે વાસવદત્તાને ખુબ ચાહતા હતા તે પછી પદ્માવતીને પણ પ્રેમ કરવા લાગ્યા છે તેનું શું કારણ હશે? અર્થાત કયે પ્રેમ સાચો છે ? તેથી તે કહે છે–પુર્મનો ય મર્થ gષ્ઠ: રા: વરિત: . અહીં તેના મનોભાવનાં બે પાસાંઓનું એકબીજા સાથેનું ઘર્ષણ સુચવાય છે. તેથી ઉદયનના હૃદયમાં દુઃખ થાય છે.
કવિ એવું સૂચવે છે કે માનવના જીવનમાં આ બન્ને પ્રકારના પ્રેમનાં પાસાંઓ એટલે કે શબ્દ પ્રેમ અને ભેગાત્મક પ્રેમ એક સાથે એક હદયમાં મોજુદ હોય છે. તેથી માનવનું મન વ્યથિત હોય છે. ભારતીય સંસ્કૃતિમાં કામને દેવ પુષ્ય કહેલ છે અને કામ, ક્રોધ, લોભ અને મોહ સાથે
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વનવાસવદત્તમ”માં ભાસનું પ્રણયવિષયક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
૨૭૩
એક ગુણ પણ માનેલ છે પરંતુ અહીં ધમવિરહકામ અને ધર્મ વિરુદ્ધ કામ એવા ભેદે દર્શાવવાને આશય લાગતું નથી, કારણ કે ઉદયનનાં બીજાં લગ્ન પણ ધાર્મિક વિધિથી થયેલાં છે. કામદેવનાં પાંચ બાણે દ્વારા ઉપરોક્ત કામના બે પ્રકારનું સૂચન મળે છે. કામદેવનાં પાંચ બાણે છે. તે પણ બે પ્રકારે દર્શાવવામાં આવે છે.
नभर अरविन्दश्चाशोकञ्च चूतश्च नवमल्लिका नीलोत्पलञ्च पञ्चैते पञ्चवाणस्य सायकाः
અહીં જે પાંચ પુષ્પને નિર્દેશ છે, તે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા મન પર થતી અનિંદાત્મક અસરનાં પ્રતીક છે, અને તે દ્વારા પ્રગટતા પ્રેમને શુદ્ધ પ્રેમ તરીકે સૂચવ્યું છે.
બીજી રીતે સંમોહન, ઉન્માદન, શેષણ, તાપન અને સ્તભનને પણ કામનાં પાંચ બાણ દર્શાવ્યાં છે. આ બીજા પ્રકારનાં બાણો ભેગાત્મક અસરનાં પ્રતી:ો છે. આ પ્રકારની ભેદરેખા અહીં સૂચવાય છે. ઉદયનને પણ બીજી વખતના, પદ્માવતી સાથેના લગ્નને પરિણામે કામદેવનું છઠું બાણ સંમોહન લાગ્યું છે. તેનાથી તે વ્યથિત થયો છે અને તેની મને વ્યથા તે મનમાંજ વિચારે છે. એને ઉત્તર તે ભાસે પ્રેક્ષક પર છોડી દીધું છે. બીજી રીતે કહીએ તો અહીં એ પ્રશ્ન રજૂ કરી દીધા છે કે-એક પુરુષ બે સ્ત્રીને પ્રેમ કરી શકે કે નહીં ? એ રીતે ઉદયનના
સ્વપ્નસમાં પ્રયની સૂક્ષ્મ ભેદરેખા સૂચવાય છે. નીતીશાસ્ત્રમાં ડે. બી. જી. દેસાઈ પાના નં. ૧૧૭-૧૮ પર બેન્થામનું ઉદ્ધરણ આપતાં આ પ્રમાણે લખે છે “ મને વૈજ્ઞાનિક સુખવાદના પ્રણેતાઓમાં ગ્રીકનીતિશાસ્ત્રના સીનીક અને આધુનિક નીતિશાસ્ત્રની બેન્જામ અને મીલ છે, બેન્થામ કહે છે-Nature has placed man under the empire of pleasure and pain. His only object is to seek ploasure and shun pain. The principle of utility subjects everything to those motives."
મલ કહે છે “Desiring a thing and finding it pleasant, aversion to it and thinking of it as painful are phenomene entirely inseperable rather two parts of the same phenomena to think of an object as desirable and to think it as pleasant are one and the same thing.”
આ રીતે જોઈએ તે ઉદયનના મનમાં પણ પદ્માવતી તરફ ફૂપે અગમે છે. એનું માનવીય મન સૂથમ પ્રેમ અને સૂક્ષમ અણગમાના પડધાથી વ્યથિત થઈ ગયું છે.
ઉદયનની આ મને વ્યથાની સમતુલામાં વાસવદત્તાની ઘણી ઉક્તિઓને મૂકીએ તે વાસવદત્તાનું પહેલું ભારે સાબિત થાય છે. સ્વપ્ન ત્રીજા અંકમાં વાસવદત્તાની ઉક્તિ છેआर्यपुत्र प्रेक्षे इत्यनेन मनोरथेन जीवामि मन्दभागा। मने न शक्नोमि अन्यं चिन्तयितुम ।
વળી અંક ૪માં પદ્માવતી વાસવદત્તાને પૂછે છે કે
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભટ્ટ
જે. એ.
જેમ મને તે વહાલા છે ( આર્યપુત્ર ) એટલા જ વાસવત્તાને વહાલા હશે ?–તેના જવાબમાં વાસવત્તા કહે છે—
અશોધિ મ્ । વગેરે શધ્ધ પ્રેમની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત છે. તે શુદ્ધ પ્રેમ પ્રેમપાત્રના મૃત્યુ પછી પણ ટકી રહે છે તેમ ભાસે સ્વપ્ન નાટકમાં દર્શાવ્યું અને ખાશુભ કાદમ્બરીમાં તે સાજિત કરવા માટે પ્રયત્ન કર્યા છે. ભારે કાદમ્બરીમાં જન્મજન્માન્તરના પ્રેમનુ` પ્રતિપાદન કર્યું' છે તેનુ* ખીજ આ સ્વપ્ન માં પણ છે, જો કે અહીં નાયક કે નાયિકાનુ મૃત્યુ થતું નથી. પણું વાસવદત્તાના મૃત્યુનો આાભાસ તે ઉદયનના મનમાં ઊભો કરવામાં માન્યા છે ! ઉત્તરરામચરિતમ્ 'માં પણ ભવભૂતિએ વિશુધ્ધ પ્રેમનું નિરૂપણ કર્યું છે. જો કે ભાસને તો એ દર્શાવવું છે કે માનવમાં તે સમણાત્મક અને ભાગાત્મક ને પ્રકારના પ્રેમ સાથે જ રહે છે, તેના સધમાં જે ઉત્કૃષ્ટ પ્રેમના મનોભાવ સાથે ટકી રહે છે તે જ માનવવ્યક્તિત્વની મહત્તા છે. સ્વપ્ન. માં રાજનીતિજ્ઞ થીંગધરાયણે શુદ્ધ પ્રયને પોતાની યોજનાનું એક સાધન બનાવ્યો છે, તેથી ઉદયન અને વાસવદત્તાના પ્રેમ વધારે દીપી ઊયા છે.
પાંચમા અંકમાં પદ્માવતીની શી વેદનાના પ્રસ`ગ છે, તેમાં, ચોથા અકમાં ઉદયનને વિશુદ્ધ પ્રેમ બાસવદત્તા પર છે તે જાણી ગયેલી પદ્માવતી કાઇને પોતાનું મુખ પણ બતાવતી નથી, નહી‘ તો એ પણું વાસવદત્તાને મૃત્યુ પામેલી જ માને છે. સ્વદશ્યમાં ઉદ્દનના અગ્રત મન સાથે વાસવદત્તાના જાગ્રત મનનું ભાવિમલન દર્શાવ્યું છે. અને તેમાં છેતે જ્યારે વાસવદત્તા જીવનને કહે છે વૈદ પિ ઈવા ત્યારે યનના અજામત મનમાં પણ દિધાવિભક્ત માનસની નિર્દેશ થાય છે.
For Private and Personal Use Only
સ્વપ્નમાં સીધી રીતે શુદ્ધ પ્રેમની અને આડકતરી રીતે ગાન્ધવ લગ્નની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. તેથી એવું અનુમાન કરી શકાય ગાંધલગ્ન બીજા પ્રકારનાં લગ્નો કરતાં વધારે પ્રાચીન પ્રકાર છે. રામાયણની જેના ૫ અસર છે તેવા ભાસ રામ અને સીતાના શુદ્ધ પ્રેમનું ઊલટું પ્રતિબિમ્બ સ્વપ્ન.માં દર્શાવે છે. રામાયણમાં આદર્શ રાજા રામરાજ્ય કે રાજ્યની પ્રજા માટે પત્નીમાગ કરી પોતાના વિશુદ્ધ પ્રેમ પુરવાર કરે છે, તેમ સ્વપ્નમાં આદર્શ રાણી વાસવદત્તા રાજ્ય માટે પતિને સ્વૈછિક ત્યાગ કરી ભાગાત્મક પ્રેમ કરતાં સમપ ણાત્મક પ્રેમને ઊચે સાબિત કરી બતાવે છે. ભાસની માનસિક પાર્શ્વભૂમિકામાં એકપત્નીવ્રત અને યુદ્ધ પ્રેમનું પ્રતિપાદન રહેલું છે.
સ્વપનના છઠ્ઠા અંકમાં અંતમાં પદ્માવતીને તેના વિનય માટે માફ કરી દેતાં વાસવદત્તા કહે છે-- વિક્સ માન શરીરમાધ્ધતિ તેમાં, અથી અથવા સ‘સાવરીનું શરીર જ અપરાધી છે. એટલે કે માનવનું જીવન જ શરીર સાથેના સબંધને કારણે અપરાધી બની જાય છે એવું સૂચન થાય છે અને શરીરથી પર એવા વિશ્વ પ્રેમને એમાં કાંઇ ગુમાવવાનું હોતું નથી તેવું સ્પષ્ટ થાય છે. આ રીતે ‘ સ્વપન–વાસવદત્તમ્ 'માં ભાસે આરભથી અંત સુધી પ્રણયનાં બે પાસાંઓનું વિશ્લેષણ કરી બતાવ્યું છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૫
વનવાસવદત્તમ માં ભાસનું પ્રણયવિષયક મનોજ્ઞાનિક વિશ્લેષણ
ગ્રંથસૂચિ
૧ પરીખ રસિકલાલ છોટાલાલ (સંપા ) ઐતરેય બ્રાહ્મણ-વૈદિક પાઠાવલી, . પરીખ રામલાલ ડાહ્યાભાઈ, મહામાત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪, ૧૯૬૩, આ. ૨, પાછળ આપેલ સાયણભાષ્યસંક્ષેપ, પૃ. ૨૭૦
૨ દેસાઈ ( . ) ભાસ્કર ગોપાળજી, નીતિશાસ્ત્ર. પ્ર. ડૉ. સાંડેસરા ભોગીલાલ જ. નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૬૪, આ, ૧, પૃ. ૧૧૧
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL
OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA
Editor : R. T. Vyas The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES :
Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purāņas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal. CONTRIBUTORS TO NOTE :
1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned.
2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in transliteration with proper diacritical marks.
3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order : (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No.
4. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated.
5. Give running foot-note numbers from the beginning to the end of the article.
6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M, S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES : ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 60/- (Post-free ), Europe £ 10.00 (Post-freo)
U.S.A. $ 20.00 (Post-free ) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to :The Director, Oriental Institute, Tilak Road, Opp. Sayajigunj
Tower, Vadodara-390 002, Gujarat, India,
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય યશોવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા
રૂપકાત્મક કથાસાર મહાકાવ્ય તરીકે
પ્રહલાદ ગ, પટેલ
ઉપાધ્યાય યશોવિજયજીકત કતિયુગલ “વાગ્યરતિ” અને “વૈરાગ્યક૯૫લતા” પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દૃષ્ટિએ વિચારતાં આ કતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની લાક્ષણિક્તાઓ ધરાવે છે.
વૈરાગ્યરતિ ખંડિત કતિ છે, જ્યારે વરાકલ્પલત પૂર્ણ કૃતિ છે. વાસ્તવમાં તે નામભેદે ભિન્ન લાગતી આ એક જ કતિ છે; તેથી અહીં વૈરાગ્યક૯૫લતામાં વૈરાગ્યરતિ અભિપ્રેત સમજવી.
આ રૂપકાત્મક કૃતિ હેવાથી જૈન સંસ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિચારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાને ઉપક્રમ છે.
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિ બિંદુઓ આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળ સ્ત્રોત સમાન છે. પરંતુ આ આંગમિક રૂપકાત્મક યા પ્રતીકાત્મક દષ્ટાંતોમાં કથાદેહ માંસલ નથી. છતાયે પરવત જૈન રૂપકાત્મક કથાસાહિત્યનાં બી અહીં પડયાં છે.
“સૂત્રકૃતાંગ નું પુંડરીક-અધ્યયન કે “જ્ઞાતાધર્મકથા”નું ધનશેઠ અને પુત્રવધૂઓનું દષ્ટાંત આકાર યા કથાવસ્તુની દાષ્ટએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યના ઉપનયુકત રૂપકનાં કથાત્મક વર્ણની ઉગમમિ છે. આને પગલે જ સંધદાસગણીકૃત પ્રાકૃત કથા “વસુદેવહિંડીનું (છઠ્ઠી સદી) મધુબિદુ દષ્ટાંત કે હરિભદ્રાચાર્ય કૃત “ સમરાઈમ્સકહા ” (૮મી સદી)નું ભવાટવી દૃષ્ટાંત કે ઉદ્યોતનસૂરિકૃતિ “કુવલયમાલા” (શક સં. ૭૦૦)નું કુડંગઠીપ દષ્ટાંત રૂપકે ઉપનય સાથે સર્જાયાં.
ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયેલું છે અને તે પણ બે સ્વરૂપે. (૧) દષ્ટાંત રૂપકે (૨) સંપૂર્ણ રૂપકે. આ બીજા પ્રકારમાં અમૂર્ત ભાને મૂર્ત કરીને તેમનામાં માનવીય ભાવોનું આરોપણ કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પદ્ધતિ છે.
“સ્વાદયાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા--જન્માષ્ટમી અંક, એપ્રિલ-૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૭-૨૮૦,
હાલા જેશી સ્ટ્રીટ, વડનગર-૩૮૪૩૫૫
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલ્લાદ મ. પટેલ
આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. “કુવલયમાલા”માં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે અને ત્યારબાદ પરવતી જૈન સાહિત્યમાં અને વિશાળ રાજમાર્ગ શરૂ થયે.
આ ૨૧૨
આ રૂ૫કસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાને વશ “ઉપમિતિભવ પ્રપંચાકથા ” દ્વારા સિદ્ધષિગણીને ફાળે જાય છે. તે એ જ વિરાટકાય કૃતિને સંક્ષિપ્ત કરી કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન “વૈરાગ્રકલ્પલતા” દ્વારા ઉપા. યશવિજયને ફાળે જાય છે.
સિદ્ધષિગણી કત “ઉપમિતિભવપ્રપંચાકથા"ને ડે. વાકેબીએ The first Allegorical work in Indian literature કહી છે. તે ઉપા. યશોવિજયજીકૃત વૈરાગ્રકલ્પલતા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ કથાસાર મહાકાવ્ય છે.
વેરાગ્વકલ્પલતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગે આંતરિક ભાવનાઓ, સિદ્ધાંતપ્રદર્શન, વર્ણનપરંપરા, કથયિતવ્ય –આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે છતાં વૈરાગ્રકલ્પલતામાં યશોવિજ્યજીએ પિતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસજને-પરિવર્તન કરીને મૌલિકતા રજુ કરી છે પણ કહેવું જોઈએ કે તેઓ મૂળ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ યોગ્ય જ કહ્યું છે કે યશવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિને ટૂંક સાર જાણે કે સિદ્ધાષએ જ લખે હેય તેવી પદ્યરચના છે.
આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જનશક્તિ અને વિશેષ તે જૈન શાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત સામર્થ્યનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં પણ નવસર્જનના અંશે અવશ્ય જણાશે.
તેમને નવસર્જન આ રીતે જોઈ શકાય. વૈરાગ્યકલ્પલતાને પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખો ય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સકળ છે. વૈરાગ્યક૯૫લતાને આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન હોવાથી ઉપમિતિમાં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્યક૫લતામાં નવ સ્તબક છે.
ઉપમિતિ. ના પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકમાં એક ષમ્ય નોંધપાત્ર છે. સિદ્ધષિએ રૂપકાત્મક શૈલાની અપૂર્વતા છતાં તેની શાસ્ત્ર-સંમતિ પ્રસ્થાપિત કરતાં સરસ્વિતોપમાને તસિદ્ધાન્તડબુપામ્ય (ઉત્ત. ૧.૮૦) કહીને ઉપનયુક્ત પીઠબંધમાં આત્મલઘતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિહાળેલી વિકૃતિઓ ઉપર પ્રહાર કર્યા છે.
સિદ્ધર્ષિની આ રૂપકાત્મક પ્રસ્થાપિત શૈલીને લાભ થશેવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધે છે તેથી તેમણે ઉપમિતિ. જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જેને સંસ્કૃત સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે. આ બે રીતેમાં એક છે–સાર સંક્ષેપ છતાં નવસર્જન કાટિની રૂપકાત્મક્તા અને બીજી કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય ચરોાવિજયકૃત બેરાચક પલતા રૂપકાત્મક કથાસાર...
અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણાથી દૂરતા યા સામીપ્યના વિચાર કર્યા વગર, ક્રોઈ નિશ્ચિત ધ્યેય અગર આગવા દષ્ટિબિંદુની પૂર્તિ માટે જૈન સર્જકોએ પ્રાકૃત સ ંસ્કૃત મહાકાવ્યાકથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે અને એ પર‘પરા વિમલસૂરિષ્કૃત “ પઉમચરિય' થી શરૂ કરીને છેક સત્તરમી સદીની યશોવિજયજીની કૃતિ વૈરાગ્યકલ્પલતા સુધી વિસ્તરી.
२७८
જો કે આ પ્રકારની પ્રવૃત્તિનાં મૂળ ધણુાં પ્રાચીન છે. ગૌડાભિનંદે કાબરીને સારસંક્ષેપ કર્યાં છે. ઉપરાંત પદ્યુમ્નસૂરિષ્કૃત “સમરાદિત્ય સક્ષેપ ”, ધનપાલ કૃત “ તિલકમંજરી ’ ના ચારેક સારસંક્ષેપો થયા છે. ઉપમિતિ.ના સારસક્ષેપો તેંધપાત્ર છે. જેમ કે વર્ધમાનસૂકૃિત ‘ઉમિતિભવપ્રપ ́ચાકથાનામ્ સમુચ્ચય '' હંસગણીકૃત “ ઉપમિતિભવપ્રપંચા કથાસારાધાર ' દેવસૂરિષ્કૃત ‘ઉપમિતિપ્રપ ંચે ધાર. ’ આ ઉપરાંત હેમચંદ્રાચાય કૃત ‘“ ત્રિષષ્ટિશલાકાપુરુષચરત્ર ’’ના ચારેક સ ંક્ષેપો સુવિદિત છે.
આવી કથાસાર કૃતિઓના સર્જન પાછળ અનેક ઉદ્દેશા કામ કરે છે, જેમ કે “ સમરા દિત્યસંક્ષેપ 'માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે આત્મનઃ હેતયે। પરંતુ ખાસ તા જે તે કૃતિની ભવ્યતા, ધાર્મિક્તા, સત્ત્વશીલતા વધુ પ્રેરક રહી છે.
યશોવિજયજી તેા સાક્ષાત્ કૂચલી શારદા હતા તે તેમણે નવી કૃતિ રચવાને બદલે સારસંક્ષેપ કેમ કર્યાં ? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈન સિધ્ધાંતને એક કથાના રૂપમાં મુકવાના સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉમિતિમાં થયે છે અને યશોવિજયજીની તેમ હતી સ વેને શાસનરસિત કરવાની, તેથી સર્વ જીવપરાપકારાર્થે ઉપમિતિના સારસક્ષેપ કર્યા હશે.
બૈરાગ્યકલ્પલતા ’” એ ઉમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરં'તુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેમ લાગે છે. ઉપમિતિ. કથા 'ટલાકને મતે ચપ્રકાવ્ય છે પરંતુ બૈરાગ્યકલ્પલતા ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે.
જો કે સમગ્ર સૌંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યના ઉલ્લેખ સરખા નથી.
આ કૃતિ એના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ વૈરાગ્યકલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં રૂપકકથા તથા કથાસાર મહાકાવ્ય તરીકે અનેાખી કૃતિ છે.
For Private and Personal Use Only
આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ ઔપદેશિક સાહિત્યનાં ઉત્તુંગ શિખરો સર કર્યાં છે કારણું કે અલકારશાસ્ત્રીય બંધનરહિતતાની માકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે : પરિણામે જૈન આગમસાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ધીમેધીમે ઓદેશિક્તાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિહષિ સુધીમાં તે મહાનદ બની જાય છે. પછી તેા તેના વિશાળ વારરાશિમાંથી પવતી' રૂપકસાહિત્યની અનેક નહેરા નીકળી; પરતુ
સ્વા મા
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદ પ્ર. પટેલ
તેમાંથી નિર્માંળ, સુરમ્ય સાવર સર્જાયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ બૈરાગ્યકલ્પલતા. જો કે પરવતી જૈન સાહિત્યમાં ભાગ્યે જ એવા કાઈ રૂપકસાહિત્યસર્જક હશે કે જેની ઉપર ઉપમિતિ.ની અસર ન પડી હોય.
વૈરાગ્યકલ્પલતાને સાહિત્યિક સ્વરૂપે મૂલવતાં એમાં અનેક તત્ત્વનું સમિશ્રણ જેવા મળે છે. છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્ય જેવી લાગે છે જ્યારે બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ જોતાં મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપે ઢાળવામાં મુશ્કેલી પડે છે તેવું આ કૃતિની બાબતમાં પણુ છે.
અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગુણુ નથી પરંતુ વૈશિષ્ટ્ય છે. મહાકાવ્ય છે તેથી એમાં અલકારશાસ્ત્રકથિત કેટલાંક લક્ષણ અનાયાસે જોઈ શકાય છે.
આ કૃતિ કથાસાર
જો કે અલંકારશાસ્ત્રની સુદી પર‘પરામાં અનેક આલકારિકોના હાથે, અનેક પ્રકારનાં સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણુ તથા તત્કાલીન અસર નીચે વ્યાખ્યા ધડાતી આવી હોવાથી સર્વ લક્ષણયુક્ત મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે.
આમ છતાં કાવ્યશાસ્ત્રસંમત અનેક મહાકાવ્ય લક્ષણા જેવાં —સબહતા, છંદયેાજના, પ્રાર ંભ, પુરુષાર્થ નિરૂપણુ, સર્ગાન્ત ભાવિકથનસૂયન, ઋતુવણૅન, સૂર્યોદય, સૂર્યાસ્ત ચંદ્રોદય, સધ્યારાત્રિવષ્ણુંન, મયંત્રણા, દૂતપ્રે, યુદ્ધવર્ણન, રસનિરૂપણુ, વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂવ કનું અનુસરણ છે.
આમ રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ. સર્વોત્તમ શિખર છે તેમ સક્ષિપ્ત કથાસાર મહાકાવ્યમાં વૈરાગ્યકલ્પલતા છે.
For Private and Personal Use Only
યશોવિજયજી જેવા મહાન તાર્કિક, દાર્શનિક, કવિ, અને પરમતખ`ડનટુએ ઉમિતિ. જેવી વિશાળકાય કૃતના સંક્ષેપ કરીને વૈરાગ્યકલ્પલતા જેવી નવ્ય કૃતિ આપી માત્ર જૈન સાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આપી અને તેમનું ખંડન
રમેશ બેટાઈ*
" કાવ્યમીમાંસા ના છઠ્ઠા અધ્યાયમાં પદવાવિવેકમાં રાજશેખર વાયના દસ પ્રકારો આપે છે. આ તમામનાં નામ સ્પષ્ટ જ છે તેથી તેમની વ્યાખ્યા કરવી એ કર્તાને જરૂરી લાગ્યું નથી. ઉદાહરણે તમામ કાવ્યનાં છે, તેથી વાકયેના દસ પ્રકાર કાવ્યદૃષ્ટિએ પાડેલા છે તે તાકિક રીતે સમજાય તેવી બાબત છે. આમ કાવ્યદયા વાક્યના એટલે કવિઓએ પ્રયોજેલાં વાકાના દસ પ્રકારો પાડયા પછી રાજશેખર કાવ્યવિરુદ્ધ ત્રણ આરોપ ઉરલેખે છે અને તે ત્રણેયનું ખંડન કરે છે. આ પહેલાં તેણે “ગુણયુક્ત અને અલંકારયુક્ત વાકય એ જ કાવ્ય” એવી પિતાની નવીનતા વિનાની, કોઈ જદી વિશેષ ભાત ન પાડનારી અને પરંપરાગત વ્યાખ્યા આપી છે અને તે પછી કાવ્ય સામેના ત્રણ આરોપ સોદાહરણ આપીને તેમનું ખંડન કર્યું છે. આરોપ આ પ્રમાણે છે. ૧ કાવ્ય અસત્ય અર્થોને બોધ કરે છે. ૨ કાવ્ય અસત માર્ગો અને બાબતને બોધ કરે છે. ૩ કાવ્ય અસભ્ય અર્થોને બંધ કરે છે.
આ ત્રણ કારણોસર કાવ્ય ત્યાજ્ય છે, વાંચવાપાત્ર કે ઉપદેશયોગ્ય નથી. વામન આ ત્રણ આરોપ રજૂ કરીને તેમનું ખંડન નીચે પ્રમાણે કરે છે.
૧ કાવ્ય અસત્ય અર્થને નિર્દેશ કરે છે તેથી વાંચવા કે ઉપદેશવા પાત્ર નથી.
વાસ્તવિક જીવનનાં વાણી તથા વ્યવહાર કરતાં એ જ વાણી પ્રયોજવા છતાં કાવ્ય જદું પડે છે, વિલક્ષણ જણાય છે. એક વિદ્વાન વિવેચક કહે છે કે “કાવ્યું તુ જાયતે જાતુ કર્યાચિત પ્રતિભાવત :” અને વળી “અગ્નિપુરાણ” તેમજ “ વન્યાલેકમાં મળતું વિધાન છે કે –
અપારે કાવ્યસંસારે કવિવેક, પ્રજાપતિઃ ! યથાસૈ રોચતે વિશ્વ તૌવ પરિવર્તતે !! બંગારી એન્કવિઃ કાવ્યે જાતે રસમયે જગત !
સ એવ વીતરાગત નીરસં સર્વમેવ તત્ ! !
સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૮૧-૨૮૮.
* એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડેલોજી, અમદાવાદ.
1 Dalal C. D. and R. Anantakrishna Shastry (Editors ) "Kāvyamimaṁsā ", Gaekwad's Oriental Series Vol. 1 Baroda, 1916.
૨ “ વન્યાલક” ૩. ૪૨ પરની વૃત્તિ.
Anandavardhana's Dhvanyaloka, K. Krishnamoorthy, Karnatak University, Dharwad, 1973, P. 250
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૨
www.kobatirth.org
શ મેટા
આવી કવિપ્રશસ્તિ કરવામાં આવી હોય ત્યારે કાવ્યના અર્થને અસત્ય ભ કહેવા માટેનાં કારણેા પણ વજુદવાળાં હાય એ જરૂરી છે. રાજશેખર વિરોધીના આ મતની સ્થાપના નીચે પ્રમાણે કરે છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિશયતાભરી, અસભવશી ભાસતી બાબતો નિરૂપતા બે લેધ રાજરીખર ટાકે છે. રાજ્યની પ્રસશા કરનાર એક કવિ કહે છે કે રાજાના શ્વેત યશ સમગ્ર વિશ્વમાં વ્યાપી, વર્ષે, કયાંય ન સમાયો. ય લોકમાં ન સમાતા આ યશથી મૃગાક્ષીઓ આશ્ચર્ય ચકિત થઈ ય છે. આમાં રાજાના શ્વેત યાથી ત્રણેય લક શ્વેત બની જાય અને તેનાથી મૃગનયનીઓને આશ્ચર્ય થાય અ બાબતો સત્ય પણ છે. અસગત પણ.
ભીન્ન લેકમાં રાજ્યના મહાસમય સૈન્યના સમદ અને પ્રાબલ્ય તથા પરાક્રમથી ત્રય લેાકનું દમન થયું એવું વધ્યું ન છે. . આ વિધાન જ શક્ય અને અતિશયોક્તિમય " છે.
'
અહીં આપણી દષ્ટિએ પહેલા પ્રશ્ન એ થશે કે શું ખરેખર કાવ્યવાચન કરતા સહૃદય રસિકજનને “ આવું તે હોય ? ” અથવા “ આવું બનેજ શી રીતે ? ' એવા પ્રશ્નો થાય છે ખરા? ખરેખર નથી જ થતા. વાચક તે હેાંશથી વાંચે છે, પ્રસન્નતા અનુભવે છે, અસભવ વાતેા પણુ કાવ્યવાચન દરમ્યાન તેને અસભવ લાગતી નથી. ઘણીયે વખત એવું બને હું કે આવાં વાચનનું સ્મરણમાત્ર પથ્યૂ તેને પ્રસન્ન કરે છે અને તે ડેફોડિલ પુષ્પાનાં દર્શન અને નનથી મુગ્ધતા અનુભવી ચૂકેલા કવિ વર્ડ્ઝવ માક અનુભવે છે કે
'' And often on my coach i lie, In vacant or in pensive mood;
They flash upon the inward eye,
which is the bliss of solitude".૩
પ્રશ્ન રહે જ છે, વાંચતી વખતે કાવ્યા. અસત્ય લાગવાને બદલે મુગ્ધકર, પ્રસન્નકર, અવિસ્મરણીય બની રહે તો તેને અસત્ય કહેવાય શી રીતે ?
રાજરોખર આ બારાપનું ખંડન કરતાં કાંઠે છે કે કાવ્ય અતિશયોક્તિભર્યું ઃ અસત્ય વણું ન યા વિધાનથી અન્વિત હોવાને કારણે વાસ્તવમાં સાય નથી, કારણ,
આ વનનેા અ વાદ કે તેની અતિશયાક્તિ ખરેખર અસંગત કે અસત્ય નથી. આવાં વષ્ણુનો વેદ, શાસ્ત્રો અને જગતમાં ત્રણેયમાં મળી આવે છે. વેદ્ય અને શાસ્ત્રો પરમપ્રમાણુરૂપ છે, તેથી તેનાં વિધાતા શ્વસત્ય હું ખોટાં ન જ ગાય અને જગતના સામાન્ય વ્યવહારમાં પદ્મ આવાં
૩ વર્ડ્ઝવર્થની ખ્યાતનામ કૃતિ Daffodilsમાંથી.
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન
વચન સહજ ભાવે સ્વીકારાતાં હોવાથી અસત્ય કે અસંભવ ન ગણાય. આથી રાજ શેખર કહે છે કે ખરેખર તે કાવ્યમાં કશું જ અસત્ય કે અસંભવ નથી. જે અનુભૂતિને અસત્ય કે અસંભવ લાગતું નથી તે તેવું ન જ ગણાય.
રાજશેખરના આ જવાબને સવિશેષ સ્પષ્ટ કરવા માટે આપણે કાલિદાસના “ વિક્રમ – વંશીય ” માંથી એક ઉદાહરણ લઈએ. ઉર્વશીના અનુપમ સૌન્દર્યથી પ્રસન્નમુગ્ધ પુરુરવા કહે
अस्याः सर्गविधौ प्रजापतिरभूच्चन्द्रोनुकान्तिप्रदः शृङ्गारकरसः कथं नु मदनो मासो नु पुष्पाकरः। वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो निर्मातुं प्र भवेन्मनोहरमिदं रूपं पुराणो मुनिः।
આ શ્લોકમાં, ઉર્વશીનું સૌન્દર્ય સર્જનાર ચન્દ્ર, મદન કે વસન્તમાસ હશે એ વિધાન તેમ જ વેદાભ્યાસજડ નારાયણ ન સર્જી શકે એ વિધાન અસંભવ છે જ, છતાં વાંચતાં મુગ્ધ કરે છે, ઉર્વશીના અનુપમ સૌન્દર્યનાં ચિત્રોની પરંપરા વાચકની દષ્ટિ સમક્ષ ખડાં કરે છે. આ જ તે આ લેકની ખૂબી, સાર્થકતા છે. આથી કાવ્યમાં ખરેખર કશું જ અસત્ય હેતું નથી તે વાત સાચી અને સહદયને તે અનુભવસિદ્ધ છે. આથી કાવ્યજગતના રસિકજનને જે અસત્ય, અથવા અસંભવ ન લાગે, અતિશયોક્તિપૂર્ણ હોવા છતાંય પ્રસન્નકર બને તેને કારણે કાવ્યને અસત્ય ન જ કહી શકાય.
૨ કાવ્ય અસત એટલે કે અનુચિત માર્ગ ઉપદેશના અને અનૈતિક હેવાથી અમાન્ય અર્થને ઉપદેશ આપે છે તેથી વર્ષ છે.
મમટાચાર્ય કાવ્યલિંગ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે “કોઈપણ વસ્તુને કારણ વાક્યમાં જ અન્તર્ગત હય, તેનાં પદોના અર્થરૂપે અન્વિત હોય તેને કાવ્યલિંગ અલંકાર કહે છે.” આ અલંકારમાં કારણ કિવા હેતુ વાસ્તવિક નહીં, પરંતુ કવિક૯િપત, કાવ્યજગતને હોય છે. તેથી તે નૈતિક દૃષ્ટિએ કે સાંસારિક દૃષ્ટિએ અનુચિત હોય એમ પણ બને. આથી આપણે કહીએ છીએ કે કાવ્યલિંગમાં હતુ અને તેની વાકયપદાર્થતા કાવ્યજગતનાં હોય છે. વાસ્તવિક જગતનાં નહીં. આથી એમ બની શકે કે જગતની દષ્ટિએ જે અસત હોવાને આભાસ થાય તે ખરેખર અસત ન હોય, અને કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે કે કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે ૬ કાવ્યજગતની આવી વાસ્તવિક્તા આપણા જગતની વાસ્તવિકતા કરતાં સવિશેષ વાસ્તવિક અને સહદય રસિકજનને ઉત્કટ સત્યને અનુભવ કરાવનાર હોય.
આ આરોપને પ્રત્યુતર રાજશેખર આ રીતે આપે છે.
(૧) આ અસત જણાતે ઉપદેશ કેટલીક વખત વિધેયને મિષે નિષિદ્ધ હોય છે. એક ગણુકા પિતાની પુત્રીને પતિવ્રતા બનવાનું, કલંક ન ગ્રહણ કરવાનું કહે છે એ ઉદાહરણના અનુસંધાને રાજશેખર આ દલીલ કરે છે.
૪ “વિક્રમોર્વશીયમ્ -૧. ૮
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८४
રમેશ બેટા
(૨) ઘણી વખત સાંસારિક વ્યવહાર કવિઓનાં વચન પર આધારિત હોય છે અને ત માનવને કલ્યાણકારી પણ બને છે. આ બાબતના સત્યની પ્રતીતિ આપણને રામાયણ-મહાભારતના અભ્યાસથી થાય છે અને ઘણી વખત એવું બને છે કે દેખીતા અસત લાગતા ઉપદેશ પાછળ કવિ જે વિચારણા કે ભાવો રજૂ કરે છે તે કવિજગતની સાથે સાથે વાસ્તવિક જગત પર પ્રભાવ પાડે છે. આમાં કવિની વ્યંજનાઓ અતિ ઉપકારક બને છે.
(૩) વળી કાવ્ય અસત ઉપદેશ આપે છે એ દલીલનું ખંડન કરતાં આગળ કર્તા કહે છે કે વેદવાણી અને, આપણે તેમાં ઉમેરણ કરી કહીએ કે, અધિક્ત મહાનુભાવોની વાણી જગતની દષ્ટિએ અસત્ કે પ્રતિકુળ જણાય તે પણ અને તેને પ્રભાવ મે હૈય છે. રાજાઓનાં મહાન ચરિતે, પ્રભુત્વલીલા, તપસ્વીજનેને અલૌકિક પ્રભાવ વગેરે કવિઓ વર્ણવે ત્યારે વિશેષ પ્રભાવશાળી બને છે. આથી કાવ્ય માત્ર અસત્ ઉપદેશ આપે છે એમ ન જ કહી શકાય.
(૪) ખરેખર તે કાવ્યને માર્ગ એ આદિકવિ વાલ્મીકિને માર્ગ છે. ભવભૂતિ કહે છે
તેમ
એવા કવિ ભવભૂતિ કે તેને સમાન અને જે કંઈ લખે તેમાં અસત ઉપદેશ ન જ હેય.
કૃતિ અને મહાકવિઓની વાણીને આધાર લેતાં રાજશેખર અસત ઉપદેશના આરોપ સામે આમ વિલક્ષણ રીતે પિતાને બચાવ રજૂ કરે છે.
૩ કાળે અસભ્ય એટલે કે અશ્લીલ અર્થોનું અભિધાન કરે છે તેથી તે ઉપદેશપાત્ર નથી.
સાહિત્યમાં અમલીલ અને શ્લીલ શું તેની ચર્ચા કવિઓ અને આલોચકો સદીઓથી કરતા આવ્યા છે અને રાજશેખરના યુગમાં પણ કામ અશ્લીલતા ઘણી હોય છે એમ માનનારા હશે જ, તેથી જ તે તેમને મત કર્તા ટાંકે છે. આ દલીલ આપ્યા પછી તે બે વિપરીત શૃંગારનાં ચિત્રોનાં ઉદાહરણ ટાંક છે અને તે પછી તે આ દલીલનું ખંડન કરે છે. તેને પ્રત્યુત્તર આ પ્રમાણે છે :
' (૧) કાવ્યના સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે દેખીતી રીતે અશ્લીલ લાગતાં વન કરવાં જરૂરી બની રહે છે. આને અર્થ એ થયો કે માનવની હીનવૃત્તિઓને ઉત્તેજવા માટે કે માત્ર ગલગલિયાં કરવા માટે સાચા કવિઓ રચના કરતા નથી. સંદર્ભમાં જરૂરી હોય તે કરે પણ ખરા.
(૨) આને અર્થ એ થયો કે ઘણી વખત સંદર્ભમાં કાવ્યતત્વ જાળવી રાખવા માટે કે સૌન્દર્ય સાધના માટે કે અન્ય કોઈ ભાવ-વિશેષની અનુભૂતિ કરવા-કરાવવા માટે જગતની દષ્ટિએ અશ્લીલ કે અસભ્ય લાગતું નિરૂપણ કવિ કરે એમ બને પરંતુ ત્યાં તેને ઉદેશ પ્રધાનતયા અશ્લીલતાના નિરૂપણને ન જ હોય.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાવ્યવિરુદ્ધના ભારે પેચ અને તેમનુ ખ’ડન
૫
આપણે કલાનાં દષ્ટાન્તા લઇએ તે એક વ્યાખ્યાનમાં કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું હું 'અજન્ટા અને ઈલોરાની ગુફાઓમાં અપ્સરાઓની નગ્ન મૂર્તિ જોઇ તેમાં મને ભવ્યતાંનાં જ જ દર્શન થયાં છે. વિકાર માથ્યુસની દષ્ટિમાં છે, ખામાં નહીં " અને મહાભારતના સ્ત્રી પત્રમાં જયદ્રથની પત્ની પતિના કપાયેલા હાથ મળી આવતાં કહે છે?—
અયંસ રસનેકષી પીનસ્તનવિમ ક ! નાભ્યયનસ્પશી નીવીવિએશનઃ કરઃ || N
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે તેમાં અશ્લીલતાની અનુભૂતિ ભાગ્યે જ થાય છે.
(૩) આગળ રાજશેખર કહે છે કે આવું જગતની દૃષ્ટિએ અસભ્ય અર્થ આપતું નિરૂપણું આપણુને વદ્યા અને શાસ્ત્રમાં પળ્યે મળે છે. ભાવ એ છે જે વેદા અને શાસ્ત્રએ કે પ્રમાણ્યું હોય તે અસભ્ય ન જ ગણાય.
અહીં આપણે એક હકીકત રજૂ કરીને પૂર્તિ કરીએ કે આવાં વર્ષાંતે, વ્યાસ-વાલ્મીકિ અને કાલિદાસ-ભવભૂતિમાં પણ કયાંક કયાંક મળી આવે છે. આમ થાય ત્યારે આપણે પ્રતીતિ કરીએ છીએ કે સદ માં આવા નિરૂપણનો ઉદ્દેશ અસભ્ય નિરૂપમાત્રની હાતા નથી. પીયે વખત પાત્રના મનોગતની અનુભૂતિને પ્રગટ કરવા માટે કે અન્ય કોઇ સૌન્દર્યાનુભૂતિ અથવા તા વ્યંજના માટે આવાં વન કરવામાં આવે છે. નિદાન સારા અને પ્રમાણિત સ્તરના,
કાવ્ય સામેના, તેના સમાજમાં પ્રચલિત આ આપો નિરૂપીને તેનું ખંડન રાજરી ખર કરે છે ત્યારે કાવ્યને લગતી એક સદી જીવંત સમસ્યા તે રજૂ કરે છે. તેના આરાપાના જવાબ પૂરી સબળ કે સમર્થ નથી, દરેક વખતે તે “ આવું તો વેદો અને શાસ્ત્રમાં પધ્યું મળી આવે છે” એમ કહે છે ત્યારે તે દલીલ સૂક્ષ્મ અને તથ્યયુક્ત નથી. છતાં સમગ્ર દૃા તેના જવાબે ઠીકઠીક સમર્થ છે, સતાષકારક છે. ખાસ તે! તેણે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે તે તેની દૃષ્ટિની વ્યાપકતા અને મૌલિક ચિન્તનના મામહતુ શ્રમ છે. કાવ્યમીમાંસા એ તેને મન માત્ર કાવ્યના અલકા એટલે કે આવશ્યક તત્ત્વોની મીમાંસામાત્ર નથી તેની પ્રતીતિ તે આ અને આવી અન્ય ચર્ચામાં આપણને કરાવે છે.
રાજશેખરની આ વિચારણાની તુલના પાશ્ચાત્ય આલોચક પ્લેટાની આવી જ વિચારા સાથે કરીએ તો તેનાથી રાજનીખરની વિચારણા અને તેની બહુમુલ્યતા સવિશેષ સ્પાકાર થશે.
અનુક્રષ્ણુના સિદ્ધાન્ત અને વાસ્તવિક્તા, ટ્રેજેડીની સરચના, વિચારાના સિદ્ધાન્ત અને તેની સાથે સંકળાયેલ સૌન્દના ખ્યાલ આ અને આવા ઘણા વિચારો પ્લેટએ આપ્યા છે. તેને આગળ વધારીને તેના શિષ્ય એરિસ્ટોટલે તેના poeticsમાં તથા અન્યત્ર, પ્લેટાની વિચારધારા ન સ્વીકારીને પણુ કવિતા વિષેની વિચારણા એક ચોક્કસ અને સુસ્થાપિત સૌદ્ધાન્તિકતામાં
પ્ “ મહાભારત ” સોંપવ° ૧૧.૨૪,૨૯-માંહારક્સ આરિએન્ટલ ઈન્સ્ટીટયૂટ ( પુના ) પ્રકાશન,
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
ગોઠવી છે. અત્યારે આપણે અને તે એ છે કે પિતાના આદર્શનગર--Republicના સંદર્ભમાં કવિઓ વિષે કેટલાંક ટીકાત્મક વિધાને લેટોએ કર્યા છે, જે રાજશેખરના ઉદ્દધૃત કાવ્યવિરુદ્ધના આક્ષેપ સાથે તુલનામાં મૂકવા જેવાં છે. મારાથમિધાચિત્રાતનોર્થે જાળમ્ ! બસખ્યામિધાચિવાત નોર્થ વ્યકૂ અને ગતિ અથમિષાયિત્વાત...એમ ત્રણ કારણોસર ન પદેષ્ટવ્યું કાવ્ય એમ કહ્યા પછી રાજશેખર પોતે જ આ ત્રણેય આરોપનું ખંડન કરે છે. અહીં પ્લેટ પિતાના કપેલા આદર્શનગરમાં કવિઓને સ્થાન શું તેની વિચારણા કરતાં કવિઓ વિષે જે ઘસાતાં વિધાને કરે છે તેને પ્રત્યુત્તર તે આપણે તેના શિષ્ય, એરિસ્ટોટલની કાવ્યવિષયક વિચારણામાં શોધવાના છે. પ્લેટનું મુખ્ય પ્રતિપાદન એ છે કે કવિઓનું સન્માન કરવું, પરન્તુ તેમને આદર્શ નગરમાં પેસવા દેવા નહીં, Republic Inમાં તેનું વિધાન છે કે
"And therefore when any one of these pantomimic gentlemen ...comes to us, and makes a proposal to exhibit, himself and his poetry, we will fall down and worship him as a sweet and holy and wonderful being; but we must also inform him, that in our state such as he are not permitted to exist; the law will not allow him."
આનું કારણ, વિમસેટ અને બ્રકસના શબ્દોમાં જોઈએ તે–
"Poetry "feeds and waters the passions creating division and unsteadiness in the heart, or frivolous laughter, and producing the opposite of civic virtue." (Literary Criticism, 41.10 )
દેખીતી રીતે જ આ આરોપને ભાવ “ અસત અર્થનું અભિધાન” છે. બેટું શીખવે અને સાચું તથા વાસ્તવિક ઝૂંટવી લે અથવા તેના પર વિપરીત પ્રભાવ પાડે એવી પરિસ્થિતિ પ્લેટોને માન્ય નથી. આ જ વાતને વિસ્તારીને કહી શકાય કે કવિ અને દાર્શનિક વચ્ચેના સનાતક ઝગડા તરીકે સ્વીકારીને કવિતાના વાસનામય, મૃદુતા લાવી દેતા અને અનીતિમય પ્રભાવ તરફ દાર્શનિકો ધ્યાન દોરે તે તેમાં કશું આશ્ચર્ય નથી. પિતે કલ્પેલા આદર્શ નગરના યુવાનનાં મનને નિર્બળ, ક્ષુલક વાસનામય બનાવે એવાં કાવ્યો અને તેને રચનારા કવિઓને પલેટ તિરસ્કાર કરે તે તેની દૃષ્ટિએ સાચું છે. વિમસેટ–બુકસ ગ્ય જ કહે છે કે –
“The quarrel between the poet and the philosopher is the deep end of the quarrel between the poet and the moralist. If poetry produces immoral results, this happens not without certain causes in the nature of poetry itself.
and IBH
§ Wimsatt and Brooks, "Literary criticism", Oxford Publishing House, Calcutta-1967 p. 10 પરથી ઉ ત.
છ એજન, ૫, ૧૦,
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન
૨૮૭
One of these for instance, is the very fact that poetry deals with a variety of motives and feeling, the good and the bad, pleasure and pain " (Literary critisim, P. 10–1). " ' '
કવિતા આમ વાસનામય, નિર્બળ, અનીતિમય, અસભ્ય અર્થનું અને ભાવનું અભિધાન કરે અને તે દ્વારા યુવાને યુવતીઓ સમક્ષ જીવન અને કર્તવ્ય, પુરુષાર્થ વિષેના તદ્દન ખોટા માત્ર નહીં, પરંતુ અસભ્ય ભાવના ખ્યાલની દુનિયા ઊભી કરી, તેમાં રાચતા કરી દે. આથી જ પ્રભુપ્રશસ્તિ અને મહાપુરુષોનું ગૌરવગાન કરતી કવિતા માત્ર આદર્શનગરમાં પ્રવેશવા દેવી એ અભિપ્રાય લે આ શબ્દોમાં રજુ કરે છે. આ
"... but we must remain firm in our conviction that hymns to the gods and praises of famous men are the only poetry which ought to be admitted into our State". ,
(Republic, X 607 )
આમ, રાજશેખરની માફક જ લેટો પણ, ભલે જુદી ભાષામાં અસત, અસત્ય અને અસભ્ય પ્રકારની કવિતા કવિઓ રચે છે તેથી તેને માન્યતા આપતા નથી અને પ્લેટો આદર્શનગરના ઉત્કર્ષ અને દઢમૂલતાના સંદર્ભમાં જે વાત કરે છે તે તેની દૃષ્ટિએ સાચી જ છે. હા, કવિતા જે આવું અને માત્ર આવું આપતી હોય તો તે અમાન્ય જ કરવી એગ્ય છે. છતાં તેને માટેના જે માનદ લેટોએ અપનાવ્યા છે તે ખરેખર ચિન્ય છે અને કવિતા આના સિવાય બીજ' ઘણું આપે છે તે પણ હકીકત છે. કવિતા, ટ્રેજેડી વગેરે જે અનુકરણ કરે છે અને તેને લીધે કવિતા ખરી વાસ્તવિક્તાથી કયાંય દૂર જતી રહે છે તેની સામેને પ્લેટને વાંધે આ સંદર્ભમાં નોંધવા જેવો છે. લેટો કહે છે..
"...but I do not mind saying to you, that all poetical imitations are ruinous to the understanding of the hearers, and that the knowledge of their truc nature is the only antidote to them ".
(Republic X, 595)૧૦
અનુવાદ, જવેટ કોપીરાઈટ ટ્રસ્ટીઝ, ઓકસફર્ડ,
૮ એજન, પૃ. ૧૧.
૯ એજન, ( Benjamin Jowettને ૧૫).
૧૦ એજન ૫. ૧૧. સ્વ ૧૨
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
રમેશ બેટાઈ
અને વિમસૉટ-બ્રુસ લેટના Republicની Book-૩ને આધારે કહે છે કે
"Certain poems, he observes in Book-III, simply tell what happened, others actually imitate what happened-dramas, of course and these are the most dangerous ones, because the most contagious. A man who is to play a serious part in life cannot afford to imitate any other kind of part."
(Literary Criticism-p. 11)?1
આ જ વિચાર Republic ની Bookમાં સવિશેષ રૂઢ અને દૃઢ થયો છે. પિતાના આદર્શ નગરરાજ્યને ખ્યાલમાં રાખી લેટ જે કંઈ કહે છે તેમાં કેટલુંક તથ્ય છે તે સ્વીકારવું જોઈએ. છતાં તે કેટલીક કવિતાની વાત કવિતાસમઝને લાગુ પાડી કવિઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, ત્યારે ખરેખર તે જીવનની વાસ્તવિક્તા, અનુકરણ, માનવની કલાના આસ્વાદનની ભૂખ, કલા અને કવિતાનાં દષ્ટિબિન્દુઓ લઈ જવાબ આપી શકાય. છતાં પ્રસ્તુત લેખમાં આપણે ઉદ્દેશ માત્ર તુલનાત્મક ચિંતનને છે તેથી આપણે સમાન વિચારધારા આપીએ એટલે આપણે ઉદેશ બર આવી જાય છે.
૧૧ એજન, ૫. ૧૪.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વીણાવાવેત્ત'–કર્તુત્વને પ્રશ્ન
આર. પી. મહેતા*
ઈ. સ. ૧૯૩૧માં એસ. કુપુસ્વામી શાસ્ત્રીએ મદ્રાસથી ઓરિએન્ટલ રિસર્ચના મૈમાસિકમાં મદ્રાસ ઓરિએન્ટલ સિરીઝના બીજા પુસ્તકરૂપે નાટક “વીણાવાસવદત્તમ * પ્રકાશિત કર્યું છે. મદ્રાસની ગવર્નમેન્ટ મેન્યુસ્ક્રીપ્ટ લાઈબ્રેરીની ૨૭૮૪ ક્રમાંક ધરાવતી એકમાત્ર હસ્તપ્રતને આધારે એમણે આનું સંપાદન કર્યું છે. આની પ્રેસકૅપી ડે. સી. કુન્દન રાજા, શ્રી ટી. આર ચિન્તામણિ અને શ્રી ટી. ચન્દ્રશેખરન દ્વારા તૈયાર થઈ છે.
નાટક પહેલા ત્રણ અંક સુધી અખંડ છે. ચેથા અંકમાં પ્રારંભમાં ત્રણે પંક્તિઓ છે. પછી નાટક અધુરું છે. નાટકમાં લેખકનું નામ નથી; નાટકનું પિતાનું નામ પણ નથી. જેને આધારે સંપાદન થયું છે, એ હસ્તપ્રતની સાથે એક કાર્ડ બાધેલું છે; તેમાં આનું શીર્ષક “વીણાવાસવદત્તમ’ આપેલું છે.
ઈસ. ૧૯૩૦ની છઠ્ઠી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ડો. સી. કુન્હન રાજાએ A new drama of Bhasa લેખ વાંચે હતા; તેમાં આ નાટકને ભારરચિત જણાવ્યું હતું. આ નાટકને ભાસ-નાટકો સાથે શૈલીનું અને સ્વરૂપનું કેટલુંક સામ્ય છે–પ્રસાદગુણ છે, પદ્યોની ઓછપ છે, પદ્ય વસ્તુમાં સહાયક છે, સંવાદ ટૂંકા અને અર્થપૂર્ણ છે, સૂત્રધાર દ્વારા આરંભ થાય છે, પ્રસ્તાવના ટૂંકી છે. પ્રસ્તાવનાને બદલે સ્થાપના શબ્દ છે. નાટક “ પ્રતિજ્ઞા યોગધેરાયણ’ સાથે
આ નાટકના કેટલાક કથા સમાન છે– પ્રદ્યોતની વિવાહમન્ન, ઉદયનને લગતું કાવતરું, નીલગજનિમિત્તો એનું ગ્રહણ, પ્રતિજ્ઞા નાટક સાથે આને કોઈકવાર શાબ્દિક સામ્ય છે -. આ નાટકના બીજા અંકમાં મંત્રી વિષ્ણુત્રાત ઉદયનને કહે છે.-ઑાવૈતાલીના રિવાઝાન લેવો vહીનું સમર્થઃ | પ્રતિજ્ઞા.માં મંત્રી રમવાન “ઉદયનને કહે છે-ન વસુ તે વેરાવળTIીનાના લિતાણાનાં પ્રણે ન સમજીવનીયમ | ભાસના જેવી નાટ્યપ્રયુક્તિ આ નાટકમાં જોવા મળે છેત્રીજા અંકમાં, હૃ-ગાય ! તથા I () પ્રમવા
“સ્વાદયાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦-. એગષ્ટ ૧૯૯૦, ૫ ૨૮-૨૯૨,
• એ, ૧૧, અંજના સોસાયટી, શિશુમંગલ પાસે, જુનાગઢ- ૩૬૨ ૦૦૧, 1 Sastri S. Kuppuswami; f ateT77H, Madras, 1931-24101722110
૨ રામf (s.) રામ;, સંતો , તિલકવા નાટક, રેવનાગર sFTરાન જયપુર, ૬. ૨૨૩,
३ भासनाटकवक्रम्, प्रतिज्ञायौगन्धरायणम्, प्रथमोऽङ्कः, ओरिएन्टल बूक एजन्सी, पूना,
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
શૈલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, વી. વેદાચાર્યના * અભિપ્રાય સાથે સંમત થઈ શકાય તેમ છે; કે આ નાટકની રચના ઈ.સ.નાં શરૂઆતનાં શતકમાં થઈ છે. પરંતુ આને ભાસચિત માની શકાય તેમ નથી. આ પ્રતિજ્ઞા ' નાટક ભાસકર્તક છે, એ નિશ્ચિત છે; ત્યારે એ જ કથાસૂત્રને આધારે લેખક બીજ નાટક રચે; તે શકય નથી. ખરેખર તે એમ કહેવું જોઈએ, કે નાટક “વીણ૦'ની રચના “ પ્રતિજ્ઞા'ને આધારે થઈ છે.
નાટક ‘આશ્ચર્યચૂડામણિ” માં સૂત્રધાર કહે છે—માવવાવવત્તાત્રમતીના જથ્થાનો : : શકિતમયે ઘarfવસત૬ ૫ અહીં નાટ્યકાર પિતાની પુરોગામી રચના તરીકે ઉન્માદવાસવદત્તા 'નો ઉલ્લેખ કરે છે. આ નાટકના સંપાદક કુષ્ણુસ્વામીનું અનુમાન છે કે ઉન્માદ ' એ “વીણું' છે. આમ હોય તો “વીણા' શક્તિભદ્રની રચના ગણાય “આશ્ચર્ય. 'માં પણુ “વીણા ' ની જેમ સુત્રધાર દ્વારા આરંભ અને પ્રસ્તાવનાની જગ્યાએ “સ્થાપના ' શબ્દ છે.
શક્તિભદ્ર ઈ. સ. ૮મા શતકના અંતમાં અથવા નવમા શતકના આર ભમાં થયા છે. નાટક ‘વણ: 'વને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. શ્રી સુશીલકુમાર દેને અભિપ્રાય એગ્ય જ છે કે સંપાદક પાસે આ પ્રકારના અનુમાન માટે કોઈ આધાર નથી. તેથી કર્તા તરીકે શક્તિભદ્રને માની શકાય તેમ નથી.
આચાર્ય દંડી (ઇ. સ. ૮મી સદીને પ્રારંભ)નાઃ “ અવન્તિસુન્દરી'નાં પ્રાસ્તાવિક પદ્યોમાં એક આ છે–
शूद्रकेणासकृज्जित्वा स्वच्छया खड्गधारया । जगभूयोऽभ्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥१०
4 Adaval (Dr.) Niti, The Story of King Udayana, The Chowkhamba Sanskrit Series office, Varanasi-1, 1970, first edision, P. Introduction, XXVII.
५ आश्चर्यचूडामणिः, पथमोऽः, श्रीबालमनोरमा प्रेस, मद्रास, १९३३ 6 Ibid., PP. Introduction 16-7. 7 fbid., P, Intro., 6.
8 Dasgupta S. N., De S. K., A History of Sanskrit Literature, University of Calcutta, Calcutts, 1964, Second edition, P. 301, fn. 3. 9 Ibid., P. 209,
- ' १. अवन्तिसुन्दरी, ९, अनन्तशयन विश्वविद्यालय, १९५४
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* વીણાયારયાત્તમ'-"ત્યના પ્રમ
આ
શકે. આત્મચરિતાત્મક અંશ ધરાવતી રચના કરી હતી તેવું અહીં સૂચન છે. રચના ' બીષ્મા ' કાય; તેવા કૃષ્ણમાચારિક 11 અભિપ્રાય ચેોગ્ય લાગે છે. ઉદયન કેદ થાય છે, એનો મત્રી યોગધરાણુ એ ડાવવા નિય કરે છે, હ્રદયન ઉજ્જયિનીની રાજકન્યા વાસવદત્તાના પ્રેમમાં પડે છે. શૂક પોર્ન સ્વાતિને કારણે હું થયો છે, મિત્ર સચિવ ધ્રુત્ત તેને ડાવવા યત્નશીલ છે. શક ઉજ્જયિનીની રાજકન્યા વિનયવતીના પ્રેમમાં પડે છે. શની આ બધી વિગતો * અવન્તિસુન્દરીકયાસાર ', ચતુર્થ પરિચ્છેદ, શ્લોક ૧૭૭–૨૦૦માં ૧૨ મળે છે,
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટક ‘ વીા ’નું અપરનામ વત્સરાજચરિત ' છે. * વત્સરાજચરિત ' છે. * શકુન્તલાચાં' ના લેખકના આધાર લઈને, કૃષ્ણમાચારિયીતા માન્યતા છે કે આ નાટકનું નામ ' વત્સરાજચરિત ' જ છે, ‘ વહાવાસવદત્તમ' તો પરનામ છે. એસ. એન. દાસગુપ્તાનેષ્ઠ અભિપ્રાય છે. શ 'ચર્જાણી ' ના સ’પાકા ડો. માતીચન્દ્ર અને ડૉ. વાસુદેવજી સવાલ પણ શકને “ વત્સહ 'ના કર્તા માને છે.
6
વત્સ૦ 'ની રચના કરી છે.
૨૧
શકના સમય ઈ. સ. પાંચમી-છઠ્ઠી સદીના છે.નાટક ીગા નો રચનાકાળ પણ ઈ. સ.નાં પ્રારંભનાં શાન છે.
૬. ૧૩-૪
દક્ષિણનાં નાટકામાં સૂત્રધાર દ્વારા આરંભ હોય છે અને ‘ પ્રસ્તાવના ’ને બદલે ‘ સ્થાપના ’ શબ્દ હોય છે ; તેની જેમ માં નાટક વીષ્ના ! માં પણ છે. દક્ષિણમાં બનનાર્યક્રાને * વત્સરાજચરિત કે કહેવાની પરંપરા છે. આ નાટકનું અપરનામ વત્સરારિન ' . . . , ભર૭ સપ્રમાણુ સિદ્ધ કર્યું છે. હું ચંદ્રક દાક્ષિણાય હતા.
જે રીતે કે મૃચ્છકટિક ' અને પદ્મપ્રાભૂતક ' નો નાન્દી લેકમાં શિવ છે; તેની જેમ નાટક * વા 'માં પણ છે. એક જ કર્તાની નાટ્યરચનામાંમાં આરાધ્યદેવ એક જ ચાલ છે. કાલિદાસની બાબતમાં ચ્યા પ્રમાણે બન્યું છે.
1. Krishnamachariar M.; History of Classical Sanskrit Literature, Motilal Banarsidass, Delhi 7, 1970' fist reprint, P. 581.
ૐ ( શ્રી ) સમૂળ; ૫૬૧; મોડાક નાદીયાય, ચનામ; ૧૧૫૪, ૬૫મત્તિ;
For Private and Personal Use Only
13
K M, HCSL, P. 578.
14 Das, HSL, P. 361.
[१५] मोतीचन्द्र (श्री), चतुर्भाणी हिन्दी ग्रन्थ रत्नाकर प्राइवेट लिमिटेड, बम्बई-४ १९५६ प्रथम संस्करण, भूमिका, पृ. ५
૧૬ ત્રિપાઠી ( મા.) રમા શર, નૃષ્ટિમ્ મોટીખાન. ચનારીવાસ, વિન્ડી ૭, ૧૬૭૬, પુનમુત્ર, દ. પ્રાયમ, ૧૮
17 Bhat Ğ, K, Prence to Mahakatika, The New Order Book Co., Ahmedabad, 1953, P. 188,
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
આર. પી. મહેતા
ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ રાજા સાર્વભૌમ ન હત; રાજાઓ ચારિત્ર્યભ્રષ્ટ હતા. “મૃછકટિક'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. નાટક “વીણા માં પ્રદ્યોતની પિતાના મન્ત્રીઓ સાથેની મત્રણ છે તેમાંથી આ સ્થિતિ સૂચિત થાય છે. પ્રમુખ સત્તાકેન્દ્રોમાં પ્રદ્યોત છે; પણ ઉદયન તેની સત્તા માનતા નથી. બીજા રાજાએ દારૂડિયા, શિકારી, જુગારી, ઈખેર, ધાતકી, મૂરખ અને ડરપોક છે.
“મૃ૭૦ 'મથી જણાઈ આવતી શુદ્રકની સાહિત્યિક વિશિષ્ટતા-શૈલીમાં પ્રસાદગુણ, નાટ્યક્ષમ સંવાદ, મહદંશે દીર્ધ ન હોય તેવા છંદમાં કથાવસ્તુને ઉપકારક પદ્યો-આ નાટક “વીણા'માં પણ જોવા મળે છે.
આ રીતે, નાટક “વીણા 'ના કવિ અંગે ત્રણ સંભાવનાઓ વિચારવામાં આવી છેભામ શક્તિભદ્ર અને શુદ્રક. આમાંથી શતક કર્તા હોય, તે વધુ સંભવિત જણાય છે.
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“ નાટચકુલામાં ન્યાયક્રય ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 1 )
ભરતના રસસૂત્ર પર પેાતાનું સ્પષ્ટીકરણ આપતા પ્રસિધ્ધ ચાર આચાર્યાના ચા? મતા, તે ભટ્ટ લાલ્લ ને! ઉત્પત્તિવાદ,, શકુકના અનુમિતિવાદ, ભટ્ટનાયકને ભુક્તિવાદ અને અભિનવગુપ્તને અભિવ્યકિતવાદ, શંકુને મત અનુકૃતિ-અનુમિતિવાદ એવા નામથી પ્રસિદ્ધ છે. કારણ કે તેના મતમાં અનુકૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાટપમાં રસ અનુકરણુરૂપ શાથી છે અને અનુકરણરૂપ રસને પ્રેક્ષકો કઈ રીતે અસ્વાદે છે તે સમજાવતાં તે એ ન્યાય રજૂ કરે છેઃ
( ૧ ) મણિ-પ્રદીપ-પ્રભાન્યાય ( ૨ ) ચિત્રતુરગન્યાય
૧ મણિ-પ્રદીપ-પ્રશાન્યાય ઃ—
" अर्थकियापि मिथ्याज्ञानादृष्टा
मणिप्रदीप भयो णिबुद्धयाभिधावतोः ।
मिथ्याज्ञानविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥ इति 1
અરુણા કે. પટેલ*
શ્રી શ'કુકના મતે નટ અનુકાર્ય રામાદિનું અનુકરણ કરે છે. પ્રેક્ષકો તેના આસ્વાદ લે છે. પરંતુ પ્રેક્ષકો જેના આસ્વાદ લે છે, તે રત્યાદિ ભાવ વસ્તુતઃ અનુકર્તા નટમાં નથી હોતા, બલ્કે અનુકાર્ય રામાદિના રત્યાદિભાવનું અનુકરણુ હોય છે. તેથી તે કૃત્રિમ હાય છે. મિથ્યા હોય છે. અસત્ હાય છે—અહીં પ્રશ્ન એ થાય કે, અનુકારરૂપ જ્ઞાન અસત્ હાઇને સત્ જ્ઞાનના હેતુ કઈ રીતે પૂરે પડે ? અનુકર્તાએ રજૂ કરેલા ભાવ મિથ્યા છે. (નટના ભાવ અસત્ છે, રામાદિ ભાવ સત્ છે. ) તે પ્રેક્ષકોમાં સાચી લાગણી કઈ રીતે અનુભવાવે? પ્રેક્ષકોને થતી આહ્વાદરૂપ ફળપ્રાપ્તિ કઈ રીતે શકય બને ? આ પ્રશ્નના ઉત્તરરૂપે શંકુક મ—િપ્રદીપ-પ્રભા ન્યાય રજૂ કરે છે. અભિનવભારતી ' અને ‘ કાવ્યાનુશાસન 'માં રજૂ થયેલા શંકુકના મત અનુસાર, મણિ–પ્રદીપ-પ્રભા ન્યાયથી થતી રસપ્રતીતિને આ પ્રમાણે નિરૂપવામાં આવી છે :
For Private and Personal Use Only
* સ્વાધ્યાય ', પુ. ૨૭, અ′ ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઓગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૯૩-૩૦૨
*
બી. ૧૨, ન દનવન સાસાયટી, એસ. પી. હોસ્ટૅલ પાછળ, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦. 1 Bhatta S'ankuka-Bharata's Natyaśāstra−I, G. O. S, Vol, 36, Baroda, 1956, Abhinavabhārāti P, 273,
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
અરુણા કે, પહેલ પ્રસ્તુત કારિકા ધર્માંકાતિના ‘ પ્રમાણુવાર્તિક 'માંથી લેવામાં આવી છે. પ્રસંગ એવા છે કે એ બંધ ઓરડાના બારણાની તિરાડમાંથી બહાર પ્રકાશ રેલાય છે. એક એરડામાં શુ છે, અન્ય એડમાં દીપક. બહાર રેલાતી પ્રભાને જોઇને, પ્રભાને મણિ સમજીને, બે જણુ માંણુની પ્રાપ્તિ માટે દોડયા. તેમાંથી મણિની પ્રભાતે જે મચ્છુ સમજીને દોડયા હતા, તેને બારણું ખોલતાં મર્માણુ પ્રાપ્ત થયા. પરંતુ દીપકની પ્રભાતે જે મણુિ સમજયા હતા, તે ઠગાયે, તેને મર્માણ પ્રાપ્ત થયો નહિ. ખરેખર તેા, દીપકની પ્રભા અને મણિની પ્રભા——તેને મણિ સમજીને દોડનાર બ તેનું જ્ઞાન મિથ્યા હતું. કારણ કે બહાર રેલાર્ક, તે તા પ્રભા હતી, મણિ નહિ. આમ, તેનું જ્ઞાન મિથ્યા હોવા છતાં ફળપ્રાપ્તિની બાબતમાં તફાવત જોવા મળ્યા. એકને ફળપ્રાપ્તિ થઇ, અન્યને ના થઈ, જેને ફળપ્રાપ્તિ થઈ, તેનુ મણિપ્રભામાં મણુિંનુ' જ્ઞાન, તે સંવાદી ભ્રમ હતા. જેને ફળપ્રાપ્તિ ના થઈ તેનું દીપપ્રભામાં મણિનુ` જ્ઞાન, તે વિસ ́વાદી ભ્રમ હતા. ઉપરના શ્લોક એ બૌધ્ધનૈયાયિક ધ કીતિના ‘ પ્રમાણુવાર્તિક ને કલાક છે. ધર્માંકીત એમ કહે છે કે સવાદી ભ્રમ એ સમ્યક્ જ્ઞાનનું સાધન બને છે. મણિ-પ્રભાત મણિ સમજ્યો, તે તેને ભ્રમ હતા. પરંતુ તે સંવાદી ભ્રમ હોઇને તેના જ્ઞાતાને ફળપ્રાપ્તિ થઇ, તે ઠગાયા નહિ. જે મિથ્યાજ્ઞાન તેના જ્ઞાતાને ઝગતું ન હોય, તે સંવાદી ભ્રમ છે અને તેવા જ્ઞાનને અક્રિયાકારિત્વ એટલે કે પરિણામ નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે આમ, અક્રિયાકારિત્વ એ સમ્યક્ત્તાનની એટલે કે વસ્તુના અસ્તિત્વની કસોટી છે. મુગજળ જોઇને પાણી માટે દોડનારના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ અ ંધારામાં, દોરડાને સર્પ સમજીને ભયથી મૃત્યુ થયાનાં ઉદાહરણા વ્યવહારમાં જોવા મળ્યાં છે. ધ કીર્તિનુ આ તારણુ નાટ્યના સંદર્ભ માં અવલેાકીએ, તે નટમાં અનુમાન કરવામાં આવતા રિતના ભાવ અનુકરણરૂપ દ્ગાઇ મિથ્યા છે. આમ છતાં, એ મિથ્યાજ્ઞાન તેના પ્રેક્ષકને વાસ્તવિક રત્યાદિના આસ્વાદની આન ંદાનુભૂતિ કરાવી શકે છે. તે સંવાદી ભ્રમ હાઇને તેમાં ભાવકો ગાતા નથી. ઊલટું તેમની અપેક્ષા પૂરી થાય છે. આમ, ધર્મ કીતિએ મિથ્યાજ્ઞાનનું અક્રિયાકારિત્વ દર્શાવ્યું છે. તેને ઉલ્લેખ કરીને શંકુક સ્પષ્ટતા કરે છે કે અનુકારરૂપ જ્ઞાનને પશુ અર્થ (યાકારિત્વ હૈાય છે. તેથી જ, નાટ્યપ્રયોગમાં રજૂ થયેલા મિથ્યા રામના મિથ્યા ભાવેશને પણુ સહદય આસ્વાદ લઈ શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકુંક રજૂ કરેલા મણિ–પ્રદીપ-પ્રભાન્યાયને કેટલાક હિંન્દી વિવેચકો આ રીતે સમજાવે છેઃ “ એક માણસ દીવાને ણુ સમજી, પકડવા દોડયો. પરિણામે દીપકની જવાળાથી તે દાઝયા. તે દાઝયે, ત્યારે તેને ખબર પડી કે, આ તે દીપક છે, મણુિ નહીં. તેથી પેાતાનું જ્ઞાન મિથ્યા હતું.? અહીં કહેવું જોઈએ કે, સવાદી ભ્રમ અને વિસવાદી ભ્રમનેા તફાવત દર્શાવવા લેાકમાં મણુિ-પ્રદીપ-પ્રભા પાછળ ઘેડનાર બે વ્યક્તિને ઉલ્લેખ છે. ક્રિયાપદ પણ દ્વિવચનમાં છે. વળી ઝળહળતા દીવાને હાથમાં પકડે ત્યાં સુધી તેને તેમાં મણા ભ્રમ થાય તે તે મહામૂખ વ્યક્તિ ગણાય. દીપક અને મણિ એ બે વસ્તુને નહિ, બંનેની પ્રભા જોઇ તે ભ્રમ થવાની સભાવના સાચી લાગે છે. આમ, શ્રી દીક્ષિતનું અર્થઘટન થાડુ` નવાઇ પ્રેરક છે. કેટલાક હિન્દી
૨ દીક્ષિત આનન્દપ્રકાશ-રસસિદ્ધાંત, સ્વપવિશ્લેષણ, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૬૦,
૪. ૨૪.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટયકલામાં ન્યાયક્રય”
૨૯૫
વિવેચકોને શંકુ રજૂ કરેલા આ દષ્ટાંત પરથી શંકુકને બૌહયાયિક માનવા પ્રેરાયા છે. એટલું જ નહિ, શકકને બૌદ્ધ યાયિક તરીકે સિદ્ધ કરવા દલીલે રજ કરે છે. અલબત્ત લેખકની કૃતિ પરથી તે કયા મતને અનુયાયી હતું, તે શોધવા માટેની મથામણ તે પાણીમાંથી પિરા કાઢવા જેવું છે. અનુમાનવાદીઓ રસની ત્રણ કક્ષા સ્વીકારે છે :-(૧) અનુકરણ (૨) અનુમાન (૩) આસ્વાદ. મહિમભટ્ટે પણ અનુકરણ દ્વારા થતી રસપ્રતીતિને મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયથી સમજાવી છે. તે પછી મહિમભટ્ટ પણ બીક નીયાયિક હતા, તેવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. શંકુ અહીં ધર્મકાતિના પ્રમાણુવાતિક'નું જે દષ્ટાંત ટાંકયું છે, તે અનુકારરૂપ જ્ઞાન સાહદયને કયા પ્રકારે ફળપ્રાપ્તિ કરાવી શકે છે, તે સ્પષ્ટ કરવા પૂરતું જ. તે બૌદ્ધ તૈયાયિક હતા કે નહિ, તેવી તેની ખેંચતાણ કરવી, તે સરળ વિવેચનપદ્ધતિ નથી.
શંકકે નાટયમાં થતી અનુકૃત રસપ્રતીતિના સ્પષ્ટીકરણ માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય ટાંક છે. અહીં શંકુક સમર્થ વિવેચકની અદાથી નાટયમાં અનુકત ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડે છે અને તે મિયાત્વને ગ્રાહ્ય બનાવવા માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયને આશ્રય લે છે. વાસ્તવમાં, તેણે ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડવાની જરૂર ન હતી. કારણ કે (૧) નાટયગ દરમ્યાન, તેમાં તમ્ય બનેલા સહદય ભાવકને ભાવના મિથ્યાત્વની પ્રતીતિ થતી નથી અને ભાવના મિશ્યાત્વ અંગે તેને વિચારવાને અવકાશ પણ રહેતા નથી આ વાત, શંકુ
--~-જૈિવ તથા મિર્ચમાગૅ--૪- ૫ શબ્દો વડે સ્વીકારેલી જ છે (૨) વળી, ચિત્રતુરગન્યાય વડે જયારે તે કલાનુભવની વિલક્ષણતાની વાત કરે છે, અને કલાના જગતમાં થતી પ્રતિતિને તે મિથ્યાપ્રતીતિથી ભિન્ન ગણાવે છે, ત્યારે ધર્મકાર્તિના ‘મિથ્યાજ્ઞાનજન્ય અર્થ ક્રિયાકારિત્વ'ને વિચારને એટલે કે મણિ-પ્રદીપ -પ્રભા ન્યાયને ઉલેખવાની જરૂર નથી. કારણ કે ભાવની અલૌકિકતાના સંદર્ભમાં શંકુકના ચિત્રતુરગન્યાય’ સાથે ‘મણિ-પ્રદીપ-પ્રભા’ ન્યાય થાડા વિસંવાદી જણાય છે. અલબત્ત, શંકુકની વિવેચનપ્રતિભા અહીં ખીલી ઊઠે છે. પોતાના સિધ્ધાંતનું નિરૂપણ કરતાં, અનુકૃતિને પૃથક્કરણ દ્વારા સમજાવે છે અને તેમ કરતાં, તેના અનુગામી ભટ્ટ તોતે અનુકૃતિવાદ પર જે પ્રહારો કર્યા છે, તેને ઉત્તર પણ શંકુ આપી દીધા છે.
૨ ચિત્રતુરંગન્યાય
સહય ભાવકને નાટયમાંથી રસપ્રતીતિ કઈ રીતે થાય છે, અથવા તે કલાના વિશ્વમાં થત અનુભવ કે હોય છે, તે સ્પષ્ટ કરવા, શંકુ કે “ચિત્રતુરગન્યાય'નું દષ્ટાંત આપ્યું છે. કલમ, રંગ અને પીંછી વડે ચિત્રમાં આલેખાયેલ અશ્વને જોઈને આપણને કેવી અનુભૂતિ થાય છે, એ
ક ગુપ્ત પ્રેમસ્વરૂપ-હિન્દી અનુશીલન પર્વ, જાન્યુ-માર્ચ, ૧૯૧૧, ૫. ૨૫.
* ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક-સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખમ્બા સુરભારતી પ્રકાશન, વારાણસી, ૧૯૮૭, પૃ. ૭૬.
(5) Bhatta Sankuka-Bharata's Nāțyas'āstra, Vol. I, G.O.S, Vol, 36, p. 272 સ્વા ૧૩
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અરુણા કે. પટેલ
અનુભતિને આપણે કેવા શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. તે વર્ણવતાં તે જણાવે છે કે –ચિત્રમાં અશ્વને આપણે કહીએ છીએ કે “ આ અશ્વ છે'. ચિત્રમાં આપણને થતી અશ્વત્વની પ્રતીતિ એ સમ્યફ, મિથ્યા, સંશય અને સાદશ્ય-એ ચારેય પ્રતીતિથી વિલક્ષણ એવી પ્રતીતિ છે. તે અવર્ણનીય પ્રતીતિ છે. શંકુકના શબ્દોમાં –
"न चात्र नर्तक एव सुखीति प्रतिपत्तिः, नाप्ययमेव राम इति, न चाप्ययं न सुखीति, नापि रामः स्याद्वा न वाऽयं इति, न चापि तत्सद्रश इनि । किन्तु सम्यमिथ्यासंशयसादृश्यप्रतीतिभ्यो विलक्षणा चित्रतुरगादिन्यायेन यः सुखी रामः असावयं इति प्रतीतिः अस्तीति । તલાટ્ટ
प्रतिभाति न सन्देहो न तत्त्व न विपर्ययः धीरसावयमीत्यस्ति नासावेवायमित्यपि । विरुद्धबुद्धिसंभेदादविवेचितसंप्लका - युक्त्या पर्यनुयुज्यत स्फुरन्ननुभवः कया ॥ इति ॥६
राम एवायम् अयमेव राम इति, न रामोऽयमित्योत्तरकालिके बाधे रामोऽयमिति, रामः स्याद्वा न वाऽयमिति रामसदृशोऽयमिति च सम्यमिथ्यासंशयसादृश्यप्रतीतिभ्यो વિસાવા વિત્રતાનrfજાન રામોડમિતિ પ્રતિયા જાયે --~
શંકુકનું કહેવું છે કે, ચિત્રકારે આબેહૂબ ઘેડાનું ચિત્ર દેવું હોય, ત્યારે આપણે તે જોઈને આનંદ અનુભવીએ છીએ અને ચિત્રકારની કલાની પ્રશંસા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કલાના વિશ્વમાં થયેલી આ અનુકતિ છે અને તેથી જ ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું નથી કહેતા કે, “આ તે જ અશ્વ છે, જેને આપણે દૈનિક વ્યવહારમાં હણહણતા, ઘાસ ખાતા, દોડતા અશ્વરૂપે જોઈએ છીએ.” આમ, ચિત્રમાં પ્રતીત થતું અશ્વત્વ એ સમ્યફ જ્ઞાન નથી. વળી, ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું પણ નથી કહેતા કે, “ આ અશ્વ નથી, જેને આપણે રસ્તા પર દોડતે જોઈએ છીએ.” આમ, ચિત્રમાં થતી અશ્વત્વની પ્રતીતિ, તે મિશ્યાજ્ઞાન નથી. વળી, ચિત્રમાં અવને જોઈને આપણે એ પ્રશ્ન નથી કરતા, કે “ શું આ અશ્વ હશે કે અન્ય કંઈ? “ આમ, ચિત્રમાં અશ્વનું થતું જ્ઞાન, તે દ્વિધાજન્ય સંશયજ્ઞાન નથી. વળી, અશ્વના ચિત્રને જોઈન, “ આ અશ્વને મળતું કંઈક છે” તેવું વિધાન આપણે કરતા નથી. તેથી તે સારશ્યપ્રતીતિ પણ નથી આમ, ચિત્રમાં અશ્વત્વની પતીત એ વ્યવહારજગતની સમ્યફ, મિથ્યા, સંશય અને સાદશ્ય–એ ચારેય પ્રતીતિથી ભિન્ન સ્વતંત્ર, લેકોત્તર પ્રતીતિ છે અને તે આનંદપ્રદ પ્રતીત છે. તે જ પ્રકારે નાટ્યપ્રયોગમાં થતી રામત્વની પ્રતીતિ પણ સમ્યફ. મિશ્યા, સંશય અને સાદૃશ્ય-એ ચારેય પ્રતીતિથી વિલક્ષણ પ્રતીતિ છે. નાટ્યમાં થતી રામત્વની પ્રતીતિનું
(6) Ibid-P. 273 (7) Bhatta Mammata-Kāvyaprakās'a
Ed. R. D. Karmarker, Bh. O. Poona-1965, p. 88
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટયકલામાં વાયદય”
૨૯૭
વિશ્લેષણ કરતાં પહેલાં આપણે વ્યવહાર જગતની ચાર પ્રતીતિઓને પરિચય કરી લઈ એ. ન્યાયશાસ્ત્રમાં જ્ઞાનના ચાર પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી સમ્યફજ્ઞાન સિવાયની પ્રતીતિઓને અયથાર્થ અનુભવ તરીકે ગણવામાં આવી છે. તે ચારેય પ્રતીતિએનાં લક્ષણો આ પ્રમાણે છે.
(૧) સમ્યકજ્ઞાન-સમ્યફ એટલે વાસ્તવિક જગતના પદાર્થો વિશેનું યથાર્થ જ્ઞાન. એમાં પ્રમેયભૂત પદાર્થ અંગે પ્રમાતાને નિશ્ચિત પ્રતીતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
(૨) મિથ્યાજ્ઞાન-વ્યવહાર જગતમાં જે વસ્તુમાં જે ન હોય, તે જોવું. તેને ન્યાયમાં શ્રમ, વિપર્યય કે મિશ્યા જ્ઞાનથી ઓળખવામાં આવે છે. જેમકે, શક્તિમાં રજતને અભાવ હોવા છતાં ત્યાં રજત છે, તેવા પ્રકારનું જ્ઞાન થવું, તે મિશ્યા જ્ઞાન છે. મધ્ય જ્ઞાનની વિશિષ્ટતા એ છે કે તેની પાછળ ક્રિયા થતી જોવા મળે છે. જેમ કે, છીપમાં ૨૪તને ભ્રમ થતાં આપણે તે લેવા માટે દોડીએ છીએ.
(૩) સંશવજ્ઞાન -- અમુક સંજોગોમાં એવું બને છે કે આપણે વસ્તુનું નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાનને વિષય બનતા પદાર્થનાં અમુક જ લક્ષણે સ્પષ્ટ થતાં હોય, ત્યારે દ્વિધા જમે છે. આવું દ્વિધાપૂર્ણ જ્ઞાન, તે સંશયજ્ઞાન. જેમકે ઝાડનું ટૂંકું અંધારામાં પુરષાકારે દેખાય ત્યારે આપણે નિશ્ચય કરી શકતા નથી, કે તે ઠુંઠું છે કે પુરુષ? આમ, એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી વસ્તુઓને આભાસ થતાં, અનિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, તેને સંશય કહે છે.
(૪) સદશ્ય જ્ઞાન -ઘણીવાર, અપરિચિત પદાર્થને ખ્યાલ આપવા સદશ્ય ધરાવત, પરિચિત પદાર્થોને ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરવામાં આવે છે. પરિચિત પદાર્થ વિશેના જ્ઞાનનું અપરિચિત પદાર્થ પર આરોપણ કરવામાં આવે છે. આ પ્રકારે પ્રાપ્ત કરેલું જ્ઞાન તે સાદશ્ય જ્ઞાન જેમકે બળદ ન જોયું હોય, તેને કહેવામાં આવે, કે બળદ ગાય જેવો હોય છે.
શંકકનું કહેવું છે કે આપણે જ્યારે નાટયપ્રયોગ નિહાળીએ છીએ ત્યારે નટમાં રામત્વનું આરોપણ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે, રંગમંચ પર રૌત્રમૈત્ર નામને નટ છે. પરંતુ રંગભૂમિ પર તેને અભિનય આપતે જોઈએ છીએ, ત્યારે આપણે તેને રામ તરીકે ગ્રહણ કરીએ છીએ. નાટ્યમાં તેના હર્ષ, શોકાદિ ભાવને રામના હર્ષશેકદિ માનીએ છીએ, ચૈત્રમૈત્રના નહિ. રંગભૂમિ સિવાય આપણને તે મળે, ત્યારે આપણે તેને રૌત્રમૈત્ર તરીકે ઓળખીએ છીએ, રામ તરીકે નહિ. આમ, એક જ વ્યક્તિને બે ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખીએ છીએ. નટ એ રૌત્રમૈત્ર હોવા છતાં નાટ્યપ્રયોગ દરમ્યાન તેનામાં રામત્વ અનુભવાય છે, તેનું કારણ શું ? - શંકકના મતે જેમ ચિત્રમાં તુરગ જોઈને તુરગત્વની પ્રતીતિ થાય છે, તેમ નાટ્યમાં નટમાં રામત્વની પ્રતીતિ થાય છે. નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષક નટને રીત્રનેત્ર તરીકે ઓળખતે નથી, રામ તરીકે ઓળખે છે. આમ, રૌત્રમૈત્રનું વ્યક્તિગત અસ્તિત્વ પ્રયોગ દરમ્યાન લુપ્ત થઈ જાય છે. રંગભમિ પર પ્રેક્ષક તેને હસતે, વાતે કરતે, આંસુ સારતે જુએ છે, ત્યારે તે કહે છે.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
અરુણ કે. પટેલ
“ આ રામ હસે છે, રામ બોલે છે, રામ રડે છે વગેરે. આમ નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષકને નટમાં થતી રામત્વની પ્રતીતે, એ વિલક્ષણ, લેકેત્તર પ્રતીતિ છે અને તેને “ચિત્રતુરગ'ની ઉપમા વડે સમજાવી શકાય.
ચિતુરગન્યાય અને પ્રાચીન-વિવેચક :–
શંકુકને ચિત્રતુરગન્યાય પ્રાચીન તેમજ અર્વાચીન આલોચકોને માટે રસનો વિષય બન્યો છે. તેના નજીકના (૧) અનુગામી ભટ્ટ તે તેને પ્રતિભાસ તરીકે ઓળખાવ્યું છે :
"अत एव सिन्दुरादयो गवायवसन्निवेशसदृशेन सन्निवेशविशेषेणावस्थिता गौसगिति પ્રતિમાસ વિષઃ '૮
ભટ્ટ તોતે શકુકના મતનું વિવેચન કરતાં “તુરગ 'ને બદલે “” શબ્દ પ્રજીને ચિત્રતુરગને પ્રતિભાસ તરીકે વર્ણવ્યા છે. ચિત્રતુરગ એ પ્રતિભાસ છે કે કેમ, તે નિર્ણય કરતાં પહેલાં પ્રતિભાસ એટલે શું, તે સમજી લઈએ.
પ્રતિભાસ :-પ્રતિભાસ અંગે રાજશેખર જણાવે છે કે –“શાસ્ત્ર કરતાં કાવ્યની વિલક્ષણતા એ છે કે, શાસ્ત્રમાં વિશ્વના વિષયોનું યથાતથ નિરૂપણ હોય છે, જયારે કાવ્યમાં એ પદાર્થો જેવા દેખાય છે, તેનું નિરૂપણ હોય છે. આમ, શાસ્ત્રોમાં થયેલું વર્ણન “ સ્વરૂપનિબંધન' હોય છે. કાવ્યમાં થયેલું વર્ણન પ્રતિભાસ નિબંધન' હોય છે. આ પ્રતિભાસ એ ભ્રમ નથી, પરંતુ પ્રતિભાસને જ વસ્તુનું સ્વરૂપ સમજી કોઈ પ્રતિક્રિયા કરવા લાગે, તે ભ્રમની અવસ્થા થાય. ઉદા. તરીકે, છીપ, ચાંદી જેવી ચળકતી દેખાય, તે કેવળ પ્રતિભાસ છે. પરંતુ તેને ચાંદી સમજીને તેને લઈ લેવા માટે પ્રયત્ન, તે ભમ. આમ, પ્રતિભાસ એ એક પ્રતીતિ છે, અને પ્રતીતિની દષ્ટિએ તેમાં સત્ય છે. ભટ્ટ તોતને અનુસરીને આધુનિક હિન્દી વિવેચકે “ચિત્રતુરગન્યાય અને પ્રતિભાસ તરીકે ઓળખાવે છે. કેટલાક વિવેચકો “ અવભાસ’ શબ્દ પ્રયુક્ત કરે છે. પ્રતિભાસ અંગેનું રાજશેખરનું વિવરણ જોતાં એમ લાગે છે કે પ્રતિભાસ નિબંધનમાં કવિની કલ્પના કારણભત હોય છે. ચિત્રકળામાં પણ ચિત્રકારની કલ્પના હોય છે. આમ છતાં, ચિત્રને આપણે પ્રતિભાસ કહી શકીએ નહિ. બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, ચિત્રકાર પિતાની કલ્પના અનુસાર ચિત્રો આલેખે છે. પરંતુ તેમાં કલ્પનાને સ્વૈરવિહાર નથી હોતો. ઘેડો કેવો હોય તેની તે કલ્પના કરે છે અને તેનું યથાતથ નિરૂપણ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવની તદ્દન નજીક આવવા તે પ્રયત્ન કરે છે. આમ, ચિત્રકારના નિરૂપણું પાછળ અનુકરણના યથાર્થ પ્રયત્ન છે. પ્રતિભાસ એ તે આભાસ
(8) Bhatta Tauta-Bharatas Natyas'astra, Vol. I, G.O.S. Vol. 36, p. 276 જુએ : હેમચંદ્રરચિત કાવ્યાનુશાસન (સં, આર. સી. પરીખ) અ. ૨, પૃ. ૯૩-૯૬,
(૯) રાજશેખર-કાવ્યમીમાંસા-સં. રય ગંગાસાગર, ચૌખંબા વિદ્યાભવન, વારાણસી, ૧૯૮૨, ૫. ૧૦૦
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાટયકલામાં વાયદય”
છે. મૃગજળમાં જળ દેખાવું, તે આભાસયુક્ત જ્ઞાન છે અને તે ખરેખર જળ નથી, તેવી પ્રતીતિ થતાં, તે મિશ્યાજ્ઞાનમાં પરિણમે છે, જ્યારે ચિત્રમાંને છેડો ઘેડા સિવાય, અન્ય કોઈ પ્રાણીને આભાસ પેદા કરતા નથી. પ્રતિભાસ એ મિયાજ્ઞાનજન્ય પ્રતીતિ છે. “ચિત્રદુર્ગ” એ મિથ્યાજ્ઞાન નથી. એ તે કલા છે. કલાના ક્ષેત્રમાં કલ્પના સહાયક હેાય છે, પરંતુ તે ક૯૫ના વાસ્તવિક્તા પ્રત્યે દોરી જાય છે. એટલે કે સમ્યકજ્ઞાન પર તે આધારિત હોય છે. તેથી ચિત્રતુરગને મિથ્યાજ્ઞાનજન્ય પ્રતિભાસ તરીકે ઓળખાવી, તે ભૂલભરેલું છે. ભટ્ટ તૌતે તે ખંડનકર્તાની દૃષ્ટિથી પ્રતિભાસ' કહ્યો છે.
(૨ ) “દશરૂ૫ક 'ના કર્તા ધનંજયે ચિત્રતુરગન્યાયની બહુ સુંદર રીતે સ્પષ્ટતા કરી છે. ધનંજયના શબ્દોમાં :–
" क्रीडतां मृण्मयैर्यद्वत् बालानां द्विरयादिभिः ॥
स्वोत्साहः स्वदते तदच्छोतृणामजनादिभिः ।१० એક હૃદયંગમ ઉપમા વડે ધનંજય “ચિત્રતુરગ”ની ગ્રાહ્યતા સમજાવે છે , “જેમ માટીના બનાવેલા હાથી રમકડાંથી રમતાં બાળકો તેને સાચુકલે હાથી માનીને રમતને આનંદ લૂટે છે, તે જ રીતે નાટયમાં અર્જુન વગેરે પાત્રાને સાચા માનીને સહૃદય પ્રેક્ષકો તેમાંથી આનંદ મેળવે છે.' પૂવે હાથી ન જોયો હોય, તે પણ હાથી કેવો હોય, તેની કલ્પના બાળકો રમકડાં પરથી કરી લે છે. તે જ રીતે અર્જુન વગેરે પ સહુદય પ્રેક્ષકોએ જોયાં નથી, છતાં અનુર્તાની વેશભૂષા, અભિનય વગેરે પરથી અર્જુન વગેરે પાત્રોની કલપના પ્રેક્ષક કરી લે છે. એટલું જ નહિ, બાળકો રમકડાંમાથી આનંદ પ્રાપ્ત કરે છે. તે જ રીતે પ્રેક્ષકો નાટયસૃષ્ટિમાં તન્મય બનીને અનુકર્તામાં જ અર્જુન વગેરેની કલ્પના કરી લઈ, અવર્ણનીય આનંદ પ્રાપ્ત કરે છે. ‘ચિત્રતુરગ'નું આનાથી વધારે ગ્રાહ્ય સ્પષ્ટીકરણ શું હોઈ શંક ?
(૩) “કાવ્યપ્રકાશ'ના ટીકાકાર મહેશ્વરાચાર્ય “આદર્શ' ટીકામાં જણાવે છે કે (ચતુરગપ્રતીતિ એ આહાર્ય જ્ઞાન છે. આહાર્યજ્ઞાન એટલે ઈછાપૂર્વક પ્રયુક્ત કરેલું જ્ઞાન. તેમના શબ્દોમાં -
विरोधिनिश्चयवशायामिश्छाप्रयोज्यं ज्ञानम् आहार्यज्ञानमित्युच्यते, रामभिन्नत्वेन ज्ञाते नटे 'रामोऽयम्' इति ज्ञानमिश्छयैव सम्भवतीति तादृशझानस्याहार्यत्वमपपद्यते इति વાધ્યમ્ ૧૧
(૧૦) ધનંજય-દશરૂપક-સં. બેજનાથ પાંડેય
મોતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૭૨, ૪-૪૧, ૪૨. (11) Maheswarācārya --Kavyaprakāśa- Vol. I, Upraiti T.C., Parimal Publication, Delhi, 1985, Footnote, p. 98.
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણ કે. પટેલ
અર્થાત “ જયાં નિશ્ચય કરવામાં વિરોધ જણાતું હોય, ત્યાં ઈચ્છાપૂર્વક પ્રયોજવામાં આવેલું જ્ઞાન, તે આહાર્યું જ્ઞાન કહેવાય. જેમકે, નટ એ રામથી ભિન્ન છે, તેવું જાણવા છતાં નટને વિશે "આ રામ છે” એમ કહેવું, તે ઈચ્છાજન્ય જ્ઞાન છે. તેવું જ્ઞાન તે આહાર્ય જ્ઞાન કહેવાય છે. ” “ સંકેત' ટીકામાં સેમેશ્વરે પણ ચિત્રતુગપ્રતીતિને આહાર્વપ્રતીતિ તરીકે ઓળખાવી છે.
(૪) “કાવ્યપ્રકાશદર્પણ'ના રચયિતા વિશ્વનાથ કહે છે–
“ यथा बालानां चित्रतुरगे वस्तुपरिच्छेदशून्या तुरगोऽयमिति बुद्धिर्भवति, तथा रामोऽयमिति प्रतिपत्त्या झानेन ग्राहये नटे, अभिनेतरि इति । "१२
અર્થાત, “જેમકે વસ્તુને ભેદ ન સમજનાર બાળકોને ચિત્રમાં તુરગ જોઇને “ આ તુરગ છે' એવી બંદ્ધ થાય છે, તે જ પ્રમાણે પ્રેક્ષકોને નટમાં, “આ રામ છે” એવા જ્ઞાનની પ્રતીતિ
થાય છે.”
શ્રી વિશ્વનાથે આપેલી સ્પષ્ટતા પરથી કેટલાક હિન્દી વિવેચકો એમ કહેવા પ્રેરાયા છે કે ચિવતુરગની કલ્પના હાસ્યાસ્પદ છે અને તે બાળકોને સમજાવી શકાય, જ્ઞાની સહદય ભાવકને નહિ. આધુનિક વિવેચકે –
(૧) શ્રી નગીનદાસ પારેખ જણાવે છે કે, શંકુ એક વાત કહી નાખી નાટયપ્રતીત બીજી લૌકિક પ્રતીતિ કરતાં જુદી છે. એ પ્રતીતિ ચિત્રતુરંગની પ્રતીતિ જેવી છે. એમાં એક પ્રકારની સરછાકૃત આત્મવંચના અને willing Suspension of disbelief છે.૧૩
શ્રી રસિકલાલ પરીખ આ મંતવ્યનું પરીક્ષણ કરતાં જણાવે છે કે, “આ ચિત્રતુરગન્યાયને આત્મવંચના ભલેને વેચ્છાએ કરેલી-કહેવી ઠીક છે ? જ્યાં Disbelief ને સ્થાન જ નથી, ત્યાં suspension કેવું? કલાનુભવને કહેવા માટે આ ચિત્રદુરગન્યાય શંકુકે વાપર્યો છે. આપણે ઉમેરી શકીએ, કે શ્રી નગીનદાસ પારેખે કેલરિજના નાટયના આનંદને વર્ણવતા શબ્દ
willing suspension of disbelief શંકુકના સંદર્ભમાં ટાંકયા છે, તે ચિત્રતુરગ-ન્યાય સાથે વિસંવાદી છે. કારણ કે અહીં થતી પ્રતીતિ એ મિથ્યા પ્રતીતિ નથી, તે પૂર્વે જોઈ ગયા. શ્રી નગીનદાસ જેવા સાક્ષર ચિત્રતુરગની વિલક્ષણતાને સ્વીકાર કર્યા પછીયે Disbelief જે શબ્દપ્રયોગ સૂચવે, તે નવાઈ પ્રેરક છે.
(12) Viswanātha - Kāvyaprakāśadarpana - Raju Goparanjan, Manju prakashan-Allahabad, 1979, p. 25.
(૧૩) પારેખ નગીનદાસ-અભિનવને રસવિચાર, બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૨૩
(૧૪) પરીખ રસિકલાલ-એજન-ઉપોદઘાત-પૃ. ૨૩
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાથલામાં ન્યાયય
(૨) શ્રી ગ. મ. દેશપાંડે ચિત્રનુગન્યાયને સવાદી ક્રમ તરીકે ઓળખાવે છે. તેમના કહેવા મુજબ, “ નાટયમાંના સવાદી ભ્રમની કલ્પના આપવા તે ચિત્રગનું દૃષ્ટાંત લે છે, “ વિશેષમાં તેઓ જણાવે છે કે “તો પછી આ પ્રતીતિનું સ્વરૂપ કર્યું ? આ બધા કરતાં ભિન્ન એવી ચિત્રનુગપ્રતીતિ જેવી ક્રેય એમ કુક કરે છે.-ચિત્રમાં દેખાતા થોડા એ વાડી નથી. જોનાર તેને ઘેાડા સમજે છે, વસ્તુતઃ આ ભ્રમ જ છે પરંતુ તે સંવાદીભ્રમ છે, કારણ કે ખરેખર ઘોડા અને ભાસમાન ધેડે એ એમાં સંવાદ છે તે જ પ્રમાણે નાટય જોતાં આ રામ જ છે એવુ પ્રેક્ષકોને લાગે છે, તે પણ્ સવાદી ખમ જ છે ૧૫
૦૧
અહીં આપણે નિર્દેશ કરીએ, કે શ્રી દેશપાંડેએ મધ્ય-દીપ-પ્રભાન્યાય અને ચિનુણન્યાય વચ્ચે ગાઢાળા કર્યો છે. મણુિ-પ્રદીપ-પ્રભાન્યાયમાં મિથ્યાજ્ઞાનનું અ ક્રિયાકારિત્વ દર્શાવતાં સવાદીભ્રમના ઉલ્લેખ છે. અહીં મિથ્યાજ્ઞાન નથી એવું સ્વય' શકે જણાવ્યું છે. ચિત્રમાંતુરત્ર જોઈને, પછીથી * ગ્લો વર્ગ નથી ' એવી મિથ્યા પ્રતીતિ થતી નથી. વળી, મિયાદાન પાછળ જોવા મળતું ક્રિયાકારિત્વ પણ નથી. પ્રેક્ષકની કોઇ પ્રતિક્રિયા નથી હોતી, તેથી ચિત્રતુરંગને સંવાદીભ્રમ કહી શકાય નહિ. ડૉ. નાન્દી ચિત્રતુરગને Creation of Imagination કહે છે.૧૧
'
શ્રી દાસગુપ્તા ચિત્તુરગનો પ્રતિભાવ આપતાં જįાવે છે— Śankuka introduced the similitude of painting horse to explain the enlightenment of aesthetic emotion. He said that just as of a painted horse, it can be said that it is not a horse and that it is a horse, so of an aesthetic experience we can say that it is both real and unreal, ''૧૭
શ્રી મેસન અને પટત્ર ન જણાવે છે કેઃ—‹ na cātra nartaka eva Sukhīticitraturagādi-nyāyena, The idea is of enormous importance, and seems to us one of those seminal ideas which had such a great influence on later thinking. It is this: When we see a painting of a horse, we neither think it is real, nor that it is false. For such, notions do not apply to the realm of art ''.૧૮
(૧૫) દેશપાંડુ ગ” ’,, ભારતીય સાહિત્યશાસ, વાવા અઢ કપની, અમદાવાદ, ૧૯૩૩,
૧. ૪૦૬, ૪૦૭,
(૧૬) નાદી તપસ્વી-ધ્વન્યાલ કીચન, ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, અમદાવાદ,
૧૯૭૨, પૃ. ૧૮
(17) Däsgupta S. N,-An Introduction to Indian Poetics, Ed. Raghavan S. Nagendra, Macmillan, Bombay, 1976, p. 38
For Private and Personal Use Only
(18) Masson and PatwardhanaAesthetic Rapture-II, Deccan College, Poona, 1970, pp, 13, 14
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પટેલ
સમીક્ષા
(૧) ચિત્રમાંને તુરગ એ ચિત્રકારની કલ્પનાનું સન છે અને તેમાં થતી તુરગત્વની પ્રતીતિ, એ ભાવકની કલ્પનાનું પરિામ છે. આમ, ચિત્રતુરંગ એ કલાકાર અને ભાવકની કલ્પનાના સંવાદ રચે છે. તે જ રીતે, નાટ્યસૃષ્ટિમાં પણુ કવિ અને ભાવકની કલ્પનાના સ'વાદ ગ્યાય છે.
(૨) કલામાંથી પ્રાપ્ત થતા આનદ લોકોત્તર હોય છે અને તે જ્ઞાનના પ્રસિદ્ધ પ્રકાર-સમ્યક્ મિથ્યા આદિથી ભિન્ન પ્રતીતિસ્વરૂપે હોય છે.
(૩) કલાની અનુભૂતિ અવણૅનીય હોય છે, તેમ છતાં તેને ઈન્કાર થઇ શકે તેમ નથી. કારણ કે તે જીવંત અનુભવરૂપ હાય .
(યુટ્યા પયંનુયુપ્યંત જૂસનુંમય: થા તિ॥'')
( ૪ ) કલાનું વિશ્વ કલ્પનામય હોય છે, તેમ છતાં તેમાં વાસ્તવિક્તાને પ્રાણુ ધબકતા હોય છે તે ભ્રમણા, આભાસ કે પ્રતિભાસ નથી.
(૫) રસ એ કલાત્મક અનુકરણરૂપે છે.
( ૬ ) આમ, ભારતીય સાહિત્યમીમાંસામાં રસપ્રતીતિને પ્રેક્ષક સાથે સાંકળનાર સૌપ્રથમ શંકુક છે. નાટ્યપ્રતીતિને સમજવા માટે તેણે આપેલું ચિત્રતુરગનું દૃષ્ટાંત નવીન અને રોચક આમ છતાં, એ ઉલ્લેખનીય છે કે, શંકુકે સૂક્ષ્મ એવી કાવ્યકલાને સ્થૂળ એવી ચિત્રકલાના દૃષ્ટાંતથી સમજાવીને સૂક્ષમ પરથી સ્થૂળ તરફ ગતિ કરી છે.
છે.
For Private and Personal Use Only
ભારતીય આલેચનાક્ષેત્રે મણિ-પ્રદીપ-પ્રભાન્યાય અને ચિત્રતુરગન્યાય પ્રસિદ્ધ છે. અનુમાનવાદી અનુમાનપ્રક્રિયાને સમજાવવા મર્માણ-પ્રદીપ-પ્રભાન્યાયનો આશ્રય લે છે, પર ંતુ ચિત્રતુરગન્યાય આપીને રા કુક સંસ્કૃત સમાલાચનામાં ચિર’જીવ સ્થાન પામ્યા છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરરાજ—એક પરિચય
–વિયા લેલે
વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના, હસ્તપ્રતોના સમૃદ્ધભંડારમાંથી અલંકારશાસ્ત્ર વિશેની મારા ર નામની થિીને હું અહીં આછો પરિચય આપવા માગું . પોથીને વિસ્તાર ઘણો મોટો છે તેથી અહીં ફક્ત એને સારાંશ જ રજૂ કરવા માંગું છું. અલંકારશાસ્ત્ર વિશે અત્યાર સુધી ધ ગ્રંથો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાશે. તેમાં Milestone કહી શકાય એવા અને-માન તરીક પુરવાર થયેલા ગ્રંથની સંખ્યા ઓછી હોય છે. ખરી રીતે આ વિષયને વિવિધ પાસાઓથી વિચાર થઈ ગયું છે તેથી કાંઈ નવું આપનારા ૨ થે બહુ જ વિરલ હોય છે. છતાં પણ હજી સુધી આ વિષય પ્રત્યે લોકોમાં ખૂબ આકર્ષણ છે અને આજે પણ કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી ચર્ચા કરનારા ગ્રંથો લખાય છે. આ ગ્રંથની શરૂઆતમાં જ લેખક લખે છે કે અત્યારસુધી અલંકારશાસ્ત્ર વિશે ઘણુ ગ્રંથ લખાયા છે છતાં હું લખવા માટે ઉઘુક્ત થયે છું એનું કારણ મારા દપ નથી પણ એ શાસ્ત્ર વિશેની મારી આસક્તિ છે. મારા આ ચાપલ્ય માટે લેકે મને ક્ષમા કરે
तत्सूनुः शङ्करोडहं कुलजनि फुलयुकद्रोत्सुको ग्रंथमेनं कत चाद्य प्रवृत्तो न हि खलु मदतः क्षम्यतां मेऽतिबाभ्यम् । आशामाशास्य गौर्वी हितमतशरणो राधिकेशस्य दासः
शीघ्र जानन्तु लोके कविजनकविताऽलङकृति नैव गर्वात् ॥ ६ ॥ લેખકની માહિતી પોથીની શઆતમાં લેખક શ્રીરવાવમો ગતિ એવું લખે છે અને શરુઆતના બે શ્લોકોમાં રાધાવલ્લભની અતુતિ કરે છે. તે ઉપરથી લેખક વલ્લભસઅદાયના હોય એવું લાગે છે. ત્યારબાદ ૪-૫ કલેકોમાં લેખક પોતાના વંશની ઠીકઠીક માહિતી આપે છે. લેખકના પિતામહ અને પ્રપિતામહ સારા એવા વિદ્વાન હતા. એઓ શીઘ્રકવિ હતા. લેખકે એમની વંશાવલી નીચે પ્રમાણે આપી છે.
आसीन्मत्ताततातस्य हि तनुजनको बह्मदत्तेति नामा स श्रुत्या श्लोकमानं रचयति सुतरां नागचन्द्रार्थयुक्तम् । तत्पुत्रः कृष्णदत्तः श्रुतिगतनिपुनो (णो) तत्सुतस्तादृगेव गौरीदत्तेतिनामाऽभवदिह विदितः के न जानन्ति तं वै ॥ ५ ॥
તરસૂનઃ જય શૂરો કહ્યું......
“સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦-- આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૦૩-૩૦૮.
* વ્યાખ્યાના સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, કલા સંકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા. ૧૪ સ્વા
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયા લેલે.
બ્રહ્મદત્ત-કદા -ગૌરીદત્ત-- શંકર કે જે પ્રસ્તુત પિથીના લેખક છે. અને એમના નામ ઉપરથી જ આ ગ્રંથને નારાજ નામ અપાયું છે. પુપિકામાં પણ લેખક પોતે શાકઠીપીય ઉરુવાર કુલના બ્રાહ્મણ હોવાનું જણાવે છે. તિ શ્રીમતી વીઘણાાળવાર कुलश्रीमच्छङकरशर्मणा विरचितोऽलङकाशकरो नाम ग्रन्थः सम्पूर्तिमगात् । ગ્રંથના રચનાકાળ વિશે લેખક લખે છે કે
मुनिरसवसुचन्द्रे विक्रमादित्यवर्षे भगसुतदिनमध्ये लोकचन्द्राख्यतिथ्याम् । સમવનમન કુરાઢા (?) સ હ્ય
सकलसुखदपुर्तिः शङ्करास्पैः कतस्य ॥ १८ ॥ એટલે કે વિક્રમ સંવત ૧૮૬૭ (ઈ. સ. ૧૮૧૧)માં ગ્રંથની રચના થઈ છે.
ગ્રંથમાં લેખકે બે ત્રણ વખત ગુસ્સે નિર્દેશ ખૂબ આદરપૂર્વક કર્યો છે. મા તુ તિ રત્નમ્ શ્રીરોઃ જાયgવમ્ પણ પોતાના ગુરુનું નામ આપ્યું નથી. પોતાના નિવાસસ્થાન વિશે પણ કવિએ કોઇ માહિતી આપી નથી. અંતમાં લિરાનગરને ઉલ્લેખ આવે છે પણ તે રચના સ્થળ નહિ પરંતુ હસ્તપ્રતની નકલ કરવાનું સ્થળ લાગે છે. લેખક પોતે કવિ છે. એઓ, પિતાની બીજી રચનામાંથી ઉદાહરણ આપે છે. એ રચનાનું નામ છે વિંશવંઝરાતિ | યથા મલીયે (Folio 42) રિવંશાવ્યવથા મરી રવિનામુલવર્ષ (7). વગેરે એ પદ્યો જોતાં લેખક સારી એવી કવિત્વશક્તિ ધરાવતા હોય એવું લાગે છે. કવિ કયાંના નિવાસી હતા એ ચક્કસ રીતે કહી શકાતું નથી પરંતુ મથુરા પ્રત્યે પક્ષપાતી હોય એવું લાગે છે કારણ પ્રાકૃભાષાના વર્ણનમાં કવિની મથુરા પ્રત્યેની કૂણી લાગણી વ્યક્ત થાય છે. માધુર शोभतेतराम्.
ગ્રન્થનો પરિચય ગ્રંથ આઠ વિભાગમાં વહેચાયેલો છે. એને કવિએ “રા' એટલે કે ડબી-દાબડી–એવું નામ આપ્યું છે અને એના ઉપવિભાગે ને ત્ર' એટલે કે એ ડબીમાં મૂકાયેલી મૌલ્યવાન ચીજ-વસ્તુ-રત્ન-એવું નામ આપ્યું છે. દરેક બકરંડમાં જદ જદા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. અને એ વિષયનાં અંગ-ઉપાંગની ચર્ચા “રત્ન'માં કરવામાં આવી છે. આઠ કરંડમાં નામે આ પ્રમાણે છે. (૧) ૩ માથા (૨) વાવ વિના નક્ષમ્ (૩) થતોષ (૪) થાન (૧) વૈરોલિનપુણ (૬) રક્ષાત પર (૭) કથા ->પૂર્વાણ (મુara Sાર ), ઉત્તરણus (બિસામાચાર) (૮) વિવિવિષય .
કમર માં–કાવ્યનાં સ્વરૂ૫ની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે અને ગુણદોષઅલંકારના પરસ્પર સંબંધ માટે કવિ પ્રશ્ન કરે છે કે –
निर्दोषे गुणयुक्तेङ्गलङ्कारः स्यान्नवेति वा । अगणे दोषयुक्ते चालकारः स्यानवेति बा ॥ १० ॥
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર
એક પરિચય
લેખક જણાવે છે કે એમણે અલંકારશાસ્ત્ર વિશેના ધણા ગ્રંથને અભ્યાસ કર્યો છે દા.ત.
सदद्वत्तमुक्तावलिकाख्यछन्दोग्रंथं विलोक्य, यथा रससागरे भरत: पुण्डरीकश्च गौतमोऽन्ये मतानुगाः ।। कारिका भरतप्रोक्ता गौतमस्य च चूर्णिका । पुण्डरीककृतं सूत्रं जानन्ति कवयो हि ते ॥ १३ ॥
આ જાતના અનેક પ્રશેન ઉલેખ ઘણીવાર આવે છે. જો કે પુંડરીક અને ગૌતમ એ નામ અલંકારશાસ્ત્રમાં નવાં છે એની માહિતી હું મેળવી શકી નથી.
આ કરંડ ખૂબ માને છે અને એમાં કોઈ પણ ઉપવિભાગ “રત્ન' નથી.
દિતાવાર આ કાંડના પહેલા રત્નમાં વાચકાદિનાં લક્ષ આપ્યાં છે. બીજા રત્નમાં રીયાદિકથન, ત્રીજા રત્નમાં વર પકાર આપ્યા છે. ચેથામાં મુદ્રા, પાંચમા માં વૃત્તિ છ માં
વ્યમે-વગેરે નવ પ્રકાર આપ્યા છે.
તૃતીયામાં વાયલોકોની ચર્ચા કરી છે. અને દિને શ્લેક ટાંકયો છે તમfષ નોક–-દોષના વિભાગ પણ સાધારણ રીતે પૂર્વ સરિઓને અનુસરીને જ કરવામાં આવ્યા છે. પ્રથમ રત્ન-પોષ, રિતીય રત્ન-વાવયકોષ, તૃતીય જન-ઝર્થવોશ, એ રીતે ત્રણ રત્ન છે અને બધા દેશોની ચર્ચા પારંપારિક રીતે જ કરવામાં આવી છે.
વતર્થયામાં કાવ્યગુણોની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ રત્નમાં રાવણની ચર્ચા કરતાં લેખક લખે છે કે
सदलङ कतिसंयुक्त काठ चेद् गुणवजितम् । अलङ्कारो भवेचेन काव्य तेभा गुणवर्णने ॥
બીજા રત્નમાં અર્થાનની ચર્ચા કરી છે અને એમાં પોતાના મનની પુષ્ટિ માટે માતઃ નિશ્ચય જતનોચા, સક્ષમ્ એમ કહ્યું છે. આ કાંડમાં બે રત્ન છે.
જાનમાં લેખકે રોજિ ગુણોની ચર્ચા કરી છે. 'વૈશેષિક' શબ્દની વ્યાખ્યા આપતાં લેખક કહે છે કે.
यस्मिन्यदुक्तं तत्रैव तत्तायाः प्रतिपादनम् । वैशेषिक इति प्रोक्तं भरताधर्मनीषिभिः ॥ यस्मिन् दोषस्तु पूर्वोक्तस्तत्रादोषनिरूपणम् । यत्र गुणस्तहरुक्तस्तत्रैव दोषता दोषो ।
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયા લકે
કાવ્યશાસ્ત્રમાં જે નિત્યનિત્યદોષ તરીકે ઓળખાય છે તેને જ લેખક શષિક ગુણ અને દેવ કહે છે. આ વૈશેષિક ગુણદોષોની ચર્ચા પહેલાના કાવ્ય ગુણ દોષના ઢાંચાને અનુસરીને જ કરી છે. એમાં છ રને છે તે આ પ્રમાણે રોષ, વાવયોગ મર્થકોષ, સાગારજોષ, અર્થા.
gષ્ઠતામાં શબ્દાલંકારોની ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથનું નામ મન દ્વારા ' હેવાથી “અલંકાર' વિષયને એમાં મહત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. મંથને મોટે ભાગ શબ્દાલંકાર અને અર્થાલંકારોએ જ રોકો છે. પહેલા રત્નમાં વિજ્ઞાન પ્રારની ચર્ચા કરવામાં આવી છે. એમાં અનેક પ્રકારના વંઘ'ની ચર્ચા કરવામાં આવી છે અને તેના ખૂબસુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે. વા-ચત્ર , મન, માનિ, સવૅતોમઢ, પર્વત, દિવી, જોગિ, રાઇ, તા. (અને એમાં જૌદરામનોરમ: કહ્યું છે.) અને અંતમાં વિધિનું સુંદર ચિત્ર આપ્યું છે.
ત્યારબાદ યોતિનિહાળ-જમવાનંજાર, ફEાનાર, દ્વારકૂર, વૃત્તિ, ફનોત્તર, અને મનુગાનાન્નર એમ આઠ રનેમાં જુદા જુદા વિશેની ચર્ચા કરી છે.
સત્તનનો વિસ્તાર સૌથી મોટો છે કારણ એમાં અર્થાલંકારાની ચર્ચા કરવામાં આવી છે. એમાં કવિએ પૂર્વ અને ઉત્તરdog એમ બે વિભાગો પાડયા છે. પૂર્વેક્ષણમાં મહત્વના ૨૫ અલંકારને ૨૫ રનમાં સમાવેશ કર્યો છે અને એને મુહાસ દૂાન નામ qવંave; એમ કહ્યું છે. સત્તામાં ગણ અલંકારને આવરી લેવામાં આવ્યા છે અને એને મિત્રતામાભાન કુર એમ નામ આપ્યું છે. રિયામાં અલંકારની વ્યાખ્યા આવ્યા બાદ - ઉદાહરણ આપવામાં આવે છે અને આવશ્યક જણાય ત્યા તેની ચર્ચા કરવામાં આવે છે.
આ કાંડના અંતમાં બધા અલંકારના વિભાગો સહિત અનુક્રમણીની ઢબે બધા અલંકારાની સંખ્યા ગણાવી છે. દા. ત.
अर्थालङ्कारभेदास्तु अष्टाशीत्यधिकं शतम् । शब्दालारभेदास्तु षष्टिसख्या-षडुत्तरा: । નિબસામાન્ય વાત છે વગેરે
સાતમાં કરંડને વિસ્તાર સૌથી મોટો એટલે કે ૨૦ Folios ને છે. શબ્દલંકાર અને અર્થાલંકાર મળીને ગ્રંથને બે તૃતીયાંશ ભાગ બને છે.
અષ્ટક આ મરડ સમગ્ર ગ્રંથના ઉપસંહાર રૂપે છે જેમાં નાના નાના પરત મહત્વનાં વિષયની ચર્ચા કરી છે. એમાં છ રત્નો છે અને એમાં આ વિષયની ચર્ચા કરી છે. योषिवर्णनं-पूरुषवर्णनम्-सादृश्यप्रापकप्रकार-कविसम्प्रदाय-नियमविधान-वर्णविधान सने संख्याસારવાર એવાં સાત રને છે. અંતમાં નવ રસેનાં ફક્ત નામ ગણાવ્યાં છે.
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક-એક પરિચય
ગ્રંથના અતના ભાગમાં એમણે આ મધમાં આવરી લેવાયેલા વિષયોની 'મદ્ભૂજા બનાવી છે અને એ આપણુરી ' મિનીવિલાસ'ની યાદ અપાવે છે. દરેક કડમાં કેટલા શ્લોકો માવે છે કેટલાં રત્નો છે એની સખ્યા એમણે આપી છે, એ ઉપરથી લેખક પોતાની કૃતિ વિશે ટલા ચાસ હતાં તે સમજી શકાય છે. તેઓ લખે છે કે અલકારશાસ્ત્રમાં અત્યારસુધી ઘણા ગ્રંથો લખાયા છે. નાં પોતે આ પથ લખ્યો છે. અને એની ઉપર્યુક્તા અંગેના નિ ય તેએ વાચકો ઉપર, સિકો ઉપર શકે . એકદરે તેનાં આ અથ વ્યવસ્થિત રીતે લખાયેલા .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય લેખકોના નિર્દેશ ગ્રંથમાં લેખકે ધા કવિએના નિર્દેશ કર્યા છે અને ઘણીવાર એમની કૃતિઓનાં નામ પદ્મ આપ્યાં છે.
૨૦૩
ગ્રંથની શરૂઆતમાં ભરત, પુંડરિક, ગૌતમના ઉલ્લેખ વાર'વાર આવે છે. લેખક એમનાં કોઇ ચોક્કસ અવતરણા આપ્યાં નથી પરંતુ-મતાનુ:-ગૌતમોઢ્યાદ્-અભિમત જેવા શબ્દો વાપરીને પેાતાના મનને પુષ્ટિ આપે છે. ત્યારબાદ શૌદ્ધોદાનના ઉલ્લેખ પણ ગ્રંથમાં ૪-૫ વખત આવે છે. મતાનુંવના ઉલ્લેખ વારવાર આવે છે અને એ દ્વારા લેખક નાટયશાસ્ત્રને ઉલ્લેખજ કરતા હાવ એવું લાગે છે.
નૅચર્ચચમાંથી અને શ્રી ના નમાંથી પશુ ધણાં ઉદાહરણા ભવભૂતિ જેવા પ્રસિદ્ધ કવિની કૃતિઓમાંથી ધણુ ઉદાહરણા લીધા છે. લગભગ ૧૨ થી ૧૫ કવિઓનો ઉલ્લેખ જુદા જુદા સંદર્ભમાં ક્રર્યા છે. અહીં ાપુ છું, મિત્ર ત उपाध्याय शिवप्रसाद, श्रीनाथकवि, વિમાન.. વગેરે.
લેખક મહામાસ સમાપન, જેવા પ્રથામાંથી ધા ઉદાહરણા આપે છે. માસિ માટે કોઈકવાર વ્યાસવાય, વ્યાસવું જેવા શબ્દો પપ્પુ વપરાયા છે અને કોઇકવાર ’ ભારત ‘ જેવા શબ્દ પણ વપરાયો છે.
આવ્યાં છે. કાલિદાસ, લેખક અપ્રસિદ્ધ એવા એમાંથી ધાડ નામા हरिदेव - जनार्दन,
For Private and Personal Use Only
अकबरमत्रिणः
આ ઉલ્લેખામાંથા "કેટલાંક નામાં વધુ ધ્યાન ખેંચે છે. દા. ત. ચમનસ્ય અનજાનામિલ અનન્યા બિયાના સમાં. આનું બીજુ ઉદાહરણ વાન્માનિના કથા, પરંભે, કોન વે, હવાળા --- જેવાં રેંક નામ છે.
ત્યારબાદ કેટલાક ૫થાના નિર્દેશ પર્ચે મહત્ત્વની છે. નિવૃતિ, વાળનાટા, સિવોષ-મૂળે વામોવરવે:, સસાગર, પ્રગવિનોવ ચોવીસ્ય, પ્રસ્તાવનિષિ, ધટલર્વર ત્યિાદિ.
ત્યારબાદ તુલસીરામાયણમાંથી હિન્દી દોહાના પશુ દાખલો આપ્યો છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયા લેલે
જુદા જુદા કવિઓના અને જદી જુદી કૃતિઓના વારંવાર આવતા ઉલલેખ પરથી કવિને આ શાસ્ત્રને ઊંડા અભ્યાસ હશે. એમણે અનેક ગ્રંથનું અવલોકન કર્યું હશે એમ ચોકકસપણે કહી શકાય છે ગ્રંથમાં ઠેકઠેકાણે એમની બહુશ્રુતતાનાં દર્શન થાય છે.
પોથીની માહિતી વડોદરા સ્થિત પ્રાચ્યવિદ્યામંદિરમાં ચારને નોંધણી ક્રમાંક ૧૧૫૬૦ છે. એમાં ૮૩ Folios છે. અને ગ્રંથસંખ્યા ૧૬ ૦૦ છે. દેશી કાગળ ઉપર લખાયેલી આ પિથીની પહેળાઈ ૨૯.૩ સેમી. અને લંબાઈ ૧૭ સે.મી. છે. દરેક પાન ઉપર તેરથી ચૌદ લીટીઓ છે. અને એમાં લગભગ ૩૦ થી ૩૨ અક્ષરે છે. કાળી શાહીથી લખાયેલી આ પોથીની બાજને હાંસિયે ૩ સે.મી. અને ઉપર નીચેના હાંસિયા ૨ સે. મી. છે. ધણું પાનાં ઉપર કાળી શાહીથી હાંસિયા દોરવામાં આવ્યા છે. જ્યારે કયાંક દેરાયા નથી. અક્ષરો સુવાય તે કહી ન શકાય પરંતુ વાચી શકાય એવા છે. કોઈક સ્થળે હરતાળ વાપરીને લખાણ સુધારવામાં આવ્યું છે તે ક્યારેક હાંસિયામાં પણ સુધારાઓ અથવા તે રહી ગયેલો ભાગ લખવામાં આવે છે. લેખન અતિશય અશુદ્ધ છે. ને બદલેસ [ 134] ન for નિ[ 360] અને અન્ય ઘણું અશુદ્ધિએ જોવા મળે છે એ લહિયાની નિકાળજી બતાવે છે.
પિથી સંપૂર્ણ છે. પહેલું અને છેલ્લું પાનું થે ફાટેલું છે પણ તેથી વિષયવસ્તુ (Content)માં કોઈ ફેર પડતું નથી. પિથીની પુપિકામાં આપણને ઘણી માહિતી મળે છે. પોથાને રચનાકાળ વિ. સં. ૧૮૬૭ છે અને લેખન કાળ ૧૮૯૨ વિ. સં. છે, તેથી આ પિથી ૨૫ વર્ષ બાદ લખાઈ છે એ સ્પષ્ટ છે. લહિયાનું નામ પં. માનકદાસ છે. અને “લિોરા” નગરમાં લખાઈ છે. આ કયા નગરનું નામ છે તે જાણી શકાયું નથી,
આ પેથીની બીજા પ્રતને ઉલેખ New Cat. catalogorumમાં મળે છે એ પ્રત કાંચીના પ્રતિવાદી ભયંકર મઠમાં છે. એમાં ઉમેરાએલી શુદ્ધિઓ ઉપરથી આ મત કાંચીની પ્રત ઉપરથી લખાઈ હોય એવું લાગે છે. ( વડોદરાની પ્રત દાતિયા” મધ્યપ્રદેશમાંથી ભેટ તરીકે મળી છે. ) આ ઉપરાંત આ પિથીની કોઈ પણ નકલ ઉપલબ્ધ હેવાને નિર્દેશ મળતું નથી.
વિજયા લેલે
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાઢુની અનુચુતકાલીન એ શિલ્પકૃતિએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હું. રાવલ - મુનીન્દ્ર વી. જોશી*
સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ટેટુ ગામનાં માતૃકાશિલ્પો અંગે સ્વતંત્ર લેખમાં ચર્ચા કરી છે. પ્રસ્તુત લેખમાં સમૂહનાં અન્ય બે અનુગુપ્તકાલીન શિપેાની ચર્ચા કરેલ છે. ૧ અર્ધનારીશ્વર :—( ચિત્ર–૧ )
જેના
પારેવા પૃથ્થરમાંથી કૌંડારેલ પ્રતિમા કિટથી ઉપરના ભાગેથી ખંડિત હાઇ ઉત્તરાંગની વિગતે મળતી નથી. હયાત શિલ્પખંડનું માપ આશરે ૦.૭૦ × ૦.૩૪ × ૦.૧૧ સે. મી. છે. અંગભંગિ પરથી પ્રતિમા ત્રિભસ્થિત ઢાવાનું જણાય છે. અર્ધનારીશ્વરની પ્રતિમા હાઈ વામાંગ દેવીનું દર્શાવવાને કારણે વામભાગે સાડીવસ્ત્ર ધારણ કરાવેલ છે. જયારે દક્ષિણ તરફને પગ દેવના હાઇ બન્ને જ ધા પરથી પસાર થતા વ્યાઘ્રામ્બર પૈકી વ્યાઘ્રમુખ દેવની જ ́ધા પર દર્શાવેલ છે. જયારે વ્યાઘ્રામ્બરનુંઅલ કૃત ગઢખ ધન વામજ ઘા પર દર્શાવેલ છે. અને ઇંડા પર કીર્તિમૃખ ( ?)નાં અંકન છે, જ્યારે બન્ને પગની મધ્યમાં સાડીવસ્ત્રની ગોમૂત્રિકભાતયુક્ત મધ્યપાટી દર્શાવેલ છે. વધુમાં વસ્ત્રના છેડા રેખાથી દર્શાવેલ છે. આ સવાય મૂળ શિલ્પની અન્ય કાઇ વિગતો પ્રાપ્ત થતી નથી. છતાં પગનુ ધાટીલાપણું શિલ્પની કંડારકામ શૈલી પર ગુપ્તકલાની અસર સૂચવે છે. પૃષ્ઠભાગે સન્મુખદ ને સ્થિત વાહન નંદીનું અંકન છે. જેના મસ્તિષ્ક ભાગે ત્રિસેરી મસ્તિષ્કાભરણુની મધ્યમાં પાંદડાધાટને પદક દર્શાવેલ છે. ગળામાં ધૂધરમાળ ધારણ કરાવેલ છે. ટૂંકા શિંગડા પૈકી જમણી તરફના ભાગ ખડિત છે. અ મિલિત આંખા અને લાવેલ નાસિકા શિલ્પને જીવંતતા બક્ષે છે. નંદીની ખૂધ ઉપસાવેલ છે જે પ્રાચીન પરિપાટીની સૂચક છે.
ડાખી તરફ દેવાભિમુખ ઉન્નત મસ્તકે સ્થિત અનુચર સ્ત્રીપ્રતિમાનુ` અંકન છે. મિલ કેશરચના, કાનમાં ગેાળ કુંડળ, ગ્રીવામાં ધારણ કરેલ એકાવલી, બાજુબંધ ઉત્તરીય વસ્ત્ર, રત્નક‘કણ, વગેરે ઉપરાંત ગોળાકાર મુખાકૃતિ ઘસાયેલ હોવા છતાં મુખ પર દાસ્યભાવ સ્પષ્ટ દેખાય છે. ઢળેલી પાંપણુ તથા ઉપસાવેલ હેાઠ મુખ પરના ભાવ વધુ સ્પષ્ટ કરે છે. જમા હાથમાં અથૅ તથા વામકરે પૂજાપાત્ર ધારણ કરેલ છે. નદીપ્રતિમાની પાછળ પણ માનવાતિ છે. પર`તુ ખંડિત હાઈ સંપૂણૅ વિગતે શક્ય નથી.
For Private and Personal Use Only
‘સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી ક, એપ્રિલ ૧૯૯૦આગ૪ ૧૯૯૦, ૧, ૩૦૯-૩૧૨
૧૬, મણિદીપ સાસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર રોડ અમદાવાદ-૩૮૦૦૫૧
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
si
હું ન`ઢી : ( ચિત્ર-૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. ધ. રાવલ, મુનીન્દ્ર થી. એશી
પાવા પથ્થરમાંથી કંડારેલ નદીતિમાનું માપ
૦, ૩૫ × ૦, ૧૦ × ૦ ૨૧
સે. મી. છે. નદીપ્રતિમાના મુખભાગ ખક્તિ છે. નાં ઉઘાડી આંખે, ચમરીયુંકા મસ્તિષ્કાભરણ્, વાળમાં શિંગડાં, ગળા પરની વલ્લી, ઘટિકામાં સ્પષ્ટ જોવા મળે છે. ઉપસાવેલ ખૂધ પાછળથી વળાંક આપેલ છે, જે પ્રાચીન પરિપાટીનું સૂચક છે. આગળ અને પગ ઘૂટથી પાછળ તરફ વાળી અને પાતા બન્ને પગ આગળ તરફ રાખી બેઠેલ નદીપ્રતિમાનું શરીરસૌષ્ઠવ તથા અગાપાંની રેખા જીવંતતા બક્ષે છે. ઘટિકામાળ ઉપરાંત ખૂધ પાછળથી પસાર થતી ચમરીમાળા ધારણ કરાવેલ છે. પૂંછડી પશુ ગોળ વળાંક આપેલી દર્શાવવામાં આવેલ છે. શરીર મધ્યે આડી તિરાડ પડેલી છે. મુખ આગળ નીચે મેદકપાત્ર દર્શાવવામાં આવેલ છે.
સમયાંકન :
શિલ્પાનાં સમયાંકનનો વિચાર કરતાં એક બાબત ખૂબ જ અગત્યની છે કે ટાઢું ગામ બાયડ તાલુકામાં આવેલ છે. ગુજરાતમાં ક્ષત્રપ, ગુપ્ત, અનુગુપ્તકાલનાં મળેલ શિલ્પામાં શામળાજી એ એક આગવું સ્થાન ધરાવે છે જેનાં શિલ્પાની વિશિષ્ટતાઆને કારણે આ પ્રદેશનાં શિષ્પોને ' શામળાજી સ્કૂલ ' નામ આપવામાં આવે છે. તે ષ્ટિએ બાયડ અને ટોટ્રનાં શિલ્પે પશુ આ જ પરિંપારીનાં દટલાંક લક્ષણો ધરાવે છે, જેમાં ગુપ્તકલાની અસર સૂચવતાં મુગટ, કૅશરચના, વની કેામૂત્રિકપાટ, અસકારો વગેરે છે.
જો ચિત્ર-૧૨ જમા ચિત્ર
જન્મા ચિત્ર-૧૩
ચિત્રક
જન્મ ચિત્ર-છ
અત્રે ચર્ચિત છે પ્રતિમાઓ પૈકી અર્ધનારીશ્વરની પ્રતિમાના ભારેખમ પણું, અવાવરુના છેડાઓને મધ્યભાગેથી ઉપર તરફ અપાયેલ ઊંધા અંગ્રેજી વી જેવા ઘાટ, ન'દીનું મસ્તિષ્કાભરણુ ટૂકાં શિંગડાં, આખાની શૈલી વગેરે શામળાથી પ્રાપ્ત શિવપ્રતિમા સાથે મહદ્શ્મરી મળે છે. ૧ ઉપરાંત આ જ પરિપાટી વલભીથી પ્રાપ્ત કીનિકૂદનની પ્રતિમામાં પણ જોવા મળે છે, જેમાં પશુ ઘેતીવમની મધ્યની પાટીની ગામૂત્રકભાત, સĞર ઉપર તર દર્શાવેલ કિનારીનો ઘાટ વગેરે સાથે સામ્ય ધરાવે છે. આ પરિપાટી શામળાથી પ્રાપ્ત માનુકાઓ પૈકી કોમારી”, ઐન્દ્રી, ઊમા સ્વરૂપની શિવપ્રતિમાપ, શામળાજીની દાંતમાં વગેરે સાથે સામ્ય સ્ક ધરાવતી હોવા છતાં આ પ્રતિમાશિલ્પમાં ડાબી તરફની સીમાકૃતિની શરચના
૧ જુઆ શાહ ( i ) યુ. પી., “ સ્કૂલપચોંમ શામળાજી એન્ડ રોડા સપાદક અને પ્રકાશક બી એલ જૈમ ૧૯૧૦ મુસેટીન આવો મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરાડા, જો. જો ચિત્ર-૧
૨ -એજન
3 -એજન
-એજ
--એજન
-જન –
For Private and Personal Use Only
"
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાદ્ધની અનુગુપ્તકાલીન એ શિલ્પકૃતિઓ
૩૧
વાલકરણ, વ્યાયામ્બરના વ્યાસમુખના કન વગેરે પરથી કઈક પછીની એટલે ઈ.સ.ની આશરે ૬ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. વ્યાઘ્રામ્બરને વાળેલ ગાંઠના છેડે કીર્તિમુખ કંડારવાની પ્રથા પશુ અગાઉ શામળાજીથી મળેલ ભીલડીવો પાવતીની પ્રતિમામાં પણ એવા મળે છે. પરંતુ સ્પષ્ટતઃ તે અત્રે ચર્ચિત પ્રતિમાથી પ્રાચીન છે. ભાના પરથી એક બીજી વાત એ પશુ જાય છે કે ગુપ્ત અને અનુગુપ્ત કલા પર પશ્ચિમ ભારતીય ક્ષત્રપકાલાન શિલ્પોની વધતા-ઓછા અñ અસર ચાલુ રહેલી જગ્ણાય છે. ડો. યુ. પી. શાહ ખ્માવે છે તેમ “ પ્રાચીનકાલથી માંડીને સાલીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુભૂમિની ખાસ કરીને પશ્ચિમ અને સાંસ્કૃતિક એકતા ઘડાતી ગઈ હતી. ક્ષત્રપકાસમાં કામકો અથવા પશ્ચિમી ક્ષત્રપોનું સામ્રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગ પર અને પૂર્વમાં ઉજૈન સુધી ફૂલાયેલું હાઈ ધડાયેલ સાંસ્કૃતિક એકમત અસર ગુપ્તકાલ અને અનુગુપ્તકાલમાં પણ ચાલુ રહી, જેતે અત્રે ચર્ચિત અનુગુપ્તકાલીન આ શિલ્પ યથાર્થ ઠેરવે છે. ઉક્ત ચર્ચિત ભીલડીવેશે પાર્વતીની ક્ષત્રપકાલીન પ્રતિમાનાં કેટલાંક લક્ષણો ખાસ કરીને વક્ર્માંકન શૈલી ચર્ચિત પ્રતિમામાં પશુ નજરે પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે નદીપ્રતિમાના સમયાંકન અગે વિચારતાં તેના કભાગની વલ્લી, આંખનું લાણુ, કંઠમાળ, ખૂધ, માસમુખ અને યમરીયુક્ત ખૂધના પૃષ્ઠભાગેથી પસાર થતી પટ્ટી, એસવાની લઢગૂ વગેરે શામળાજીની નદીપ્રતિમા સાથે સામ્ય ધરાવે છે, જેથી આ નદીતિમાને પશુ ઈસુની ઠ્ઠી સદીમાં મૂકી શકાય.
-એજ ત– આ ચિત્ર-૨૫
. શાહ (ડૉ. ) યુ. પી. “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધીએ તેમજ વિચારણા ”, સ્વાધ્યાય પુ. ૧૧ અંક : ૧, ૧૪ ૯૫.
સ્વા ૧૫
.
"
t શાહ (ડૉ. ) યુ. પી. “પંચ કોંમ શામળાજી એન્ડ રાડા ” બુલેટીન ઓવ ધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરાડા ને. xiii, જુઓ ચિત્ર ૨.
આ શિક્ષાના સમાંકન, કલારોથી અંગે ચર્ચા દરમ્યાન જરી માધરાઈન આપવા બદલ લેખરા પ્રસિદ્ધ ક્લામમશ શ્રી મદન ઢાંકીના ઋણી છે.
ફેરાફ્સ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OUR LATEST MONUMENTAL PUBLICATIONS
RAJPUT PAINTING : 2 Vols.-ANAND K. COOMARASWAMY,
-with a Foreword by KARL J. KHANDALAVALA pp. 108 text. 7 Multi-coloured plates, 96 plates, Delhi, 1976 Cloth Rs. 500 A valuable guide to understand Rajput Painting of the 14th Century A.D.; the book portrays the popular religious motifs and offers information on Hindu Customs, Cstumes and
Architecture. A HISTORY OF INDIAN PHILOSOPHY : 5 Vols.-S. N. DASGUPTA
pp. 2,500: Delhi, 1975: Rs. 200 A comprehensive study of Philosophy in its historical perspective. The author traces the origin and development of Indian Philosophy to the very beginnings, from Buddhism and Jainism, through monistic dualistic and pluralistic systems that have found expression
in the religions of India. THE HINDU TEMPLE: 2 Vols. STELLA KRAMRISCH
pp. 308, 170 (text) + 81 plates, Delhi, 1976, Cloth Rs. 250 The work explains the types of the spiritual significance of the Hindu Temple architecture, traces the origin and development of the same from the Vedic fire altar to the latest forms, discusses the superstructure, measurement, proportion and other matters related to temple
architecture. TAXILA: 3 Vols.-SIR JOHN MARSHALL
pp. 420, 516, 246 plates, Delhi, 1975, Cloth Rs. 400 The book records the political and cultural history of N. W. India ( 500 B.C.-A.D. 500), the development of Buddhism, the rise and fall of political powers--Aryans, Greeks, Sakas
etc. and illustrates the archaeological remains by 246 photographs. JAIN AGAMAS: Volume 1 Acaranga and Sutrakrtanga (Complete )
Ed. by MUNI JAMBU VIJAYAJI, pp. 786: Delhi, 1978, Cloth Rs. 120 The volume contains the Prakrit Text of the two agamas, Exposition by Bhadrabahu in Prakrit, the Sanskrit Commentary by Silānka, Introduction Appendices etc. by Muni Jambu
Vijayaji Maharaja. ANCIENT INDIAN TRADITION AND MYTHOLOGY (in English translation ) ( Maha
purānas )-General Editor: PROF. ). L. SHASTRI. App. In Fifty Volumes Each Vol. Rs. 50 Postage Extras pp. 400 to 500 each Vol.: Clothbound with Gold Letters and Plastic Coyer. In this series 12 Vols. have been published: Clothbound with Gold letters. Vols. 1-4 Siva Puräpa: Vols. 5-6 Linga Purana, Vols. 7-11 Bhägavata Purana, Vol. 12 Garuda Purana
(Part I). INDIA AND INDOLOGY: Collected Papers of PROF. W. NORMAN BROWN-Ed. by PROF.
ROSANE ROCHER: Pp. 38 + 304, Cloth Rs. 190 The book contains important contributions of Prof. W. Norman Brown to Indology: Vedic Studies and Religion, fiction and folklore, art and philology, the book contains a
biographical sketch of Prof. Norman Brown and a bibliography of his writings. ENCYCLOPAEDIA OF INDIAN PHILOSOPHIES: Ed. KARL H. POTTER Vol. I Biblio
graphy. pp. 811, Rs. 80, Vol. II Nyāya Vaiseșika, pp. 752, Rs. 150 This is an attempt by an international team of scholars to present the contents of Indian Philosophical texts to a wider public. Vol. I contains the Bibliography of the works on Indian Philosophies. Vol. Il gives a historical resume, nature of a philosophical system
and summaries of works beginning from Kanāda. SERINDIA: Demy Quarto, Vols. I-IIT Text, Appendices, Indices, Mustrations 545, (pp. 1
1580): Vol. IV Plates 175, Vol. V Maps 94 (Shortly ) This book is based on a report of explorations carried out by Sir Avrel Stein in Central Asia and Western most China and contains scholarly analysis of the finds by experts in their respective fields.
PLEASE WRITE FOR OUR DETAILED CATALOGUE MOTILAL BANARSIDASS
Indological Publishers and Booksellers Banzalo Road, Jawahar Nagar, DELHI-110007 (INDIA
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક ઉપેક્ષિત કવિ શ્રી રામકૃષ્ણ મહેતા
www.kobatirth.org
રણજિત પટેલ-અનામી .
અઢારમી સદીના ભક્ત કવિ-રત્ન શ્રી રામકૃષ્ણુ મહેતા આપત્તુ એક ઉપેક્ષિત સકવિ છે એ ઘટના વિચિત્ર છતાં દુ:ખદ છે. જ્ઞાની કવિ અખા તેમજ પ્રેમાનંદ, વલ્લભ ને શામળ-એ . ભટ્ટ ત્રિપુટીના સમકાલીન અને ભક્તકવિ દયારામભાઈના પુરાગામી એવા આ કવિએ લગભગ પાંચસાથીય વધારે પદો રચ્યાં છે. એમની રચનાઓથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગંગુતર રસન અભ્યાસીએ જ પરિચિત છે પ એમના સર્જનની ઈયત્તા અને ગુવત્તા જોતાં એમને મળવી જોઈતી પ્રતિષ્ટા કામ થઇ નથી એ હકીકત છે.
૧
કવિની બે કૃત્તિએ એક ગો અને બીજા એક પદમાં એની રચનાસાલ અને એમના વતનના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
ર
‘ સ`વત સત્તર
સત્તાવની
સાત જે,
નાગરી પર રીઝયેા છે રણછોડ જે. '
સ'વત સત્તર ચાસી યારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ગાયા સખે સુખકારી,
''
'ગડે. રામજ્યું બલિહારી,
૬
પ્રીતલડીને બાંધી કે પારાય શ રે'.
એક વ્રજભાષાના પ૬માં એ આવપૂર્વક પ્રભુને પ્રાચે છે ત
‘રામકૃષ્ણ દરસણુ દીજે,
નિહાલ કરીંગ નાગરકું
આમાંથી આટલી વિગતો પ્રાપ્ત થાય છે -
૧ કવિ જ્ઞાનિચ્ચે નાગ છે
ગ્ તે સ.ખેડાના વતની છે, અને
સ્વાધ્યાય’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૧૩-૩૨૦.
* ૨૨/૨ અરુણાદય સેાસાયટી, અલકાપુરી, વડેદરા-૩૯૦૦૦૫
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“અનામ”
૩ સંવત ૧૭૫૭ અને સંવત ૧૭૬૪માં તે કેટલીક કૃતિઓ રચી છે પણ એના જન્મની કે મૃત્યુની કઈ તિથિ પ્રાપ્ત થતી નથી. મતલબ કે સંવત સત્તરસે સત્તાવન અને સંવત સત્તરસે એસઠ આ બે ઉપલબ્ધ રચ્યાસંવતોને આધારે અનુમાની શકાય કે કવિ વિક્રમના અઢારમાં શતકમાં થઈ ગયા.
આ અ૮૫જ્ઞાત વૈષ્ણવ નાગર કવિ રામકૃષ્ણ પર કેટલાક વ્રજભાષાના કવિઓની તેમજ એના કેટલાક પુરોગામી. ભાલણ, મીરાંબાઇ, ગોપાલદાસ, પરમાનંદ, ભાણદાસ, વિશ્વનાથ જાની, રત્નેશ્વર તેમજ એના કેટલાક સમર્થ સમકાલીનો-કવિ પ્રેમાનંદ, વલલભ ભટ્ટ જેવાઓની અસર હશે પણ વિશેષ અસર તે વરતાય છે એના સમર્થ પુરેગામી એની જ જ્ઞાતિના.. અટકે પણ મહેતા...આપણા આદિ કવિ નરસિંહ મહેતાની. એના એક સુંદર પદમાં તે નરસિંહને પ્રભુના દીવેટીઆ તરીકે નિર્દેશ છે અને પિતાને એ પ્રભુભક્તિની દીવેટને સંકોરનાર-સં કારણિયા તરીકે ઓળખાવે છે.
દા તે વનમાં આનંદ છવ, મળીએ ગોવિદ ગોરણિય ચંચલ નયન નચાવે ચહુદિશ, મોહન ચિત્તને એરણિયે, સોળ કળાને શશિયર ઊગે તે ઉત્સવને તોરણિયે. નવ નવ વયની નારી નાચે આનંદ કેરે ઓરણિયે, મધુર મધુર ધુનિ મોરલી વાગે મેહન ચિત્તને ચારણિયે. દાસ નરસૈંયે દીવેટીઓ ત્યાં રામ-કૃષ્ણ સંકોરણિયે.”
આ જ દીવેટીઆ ’ને “સંકોરણિય' શબ્દો કેવળ એના વાચ્યાર્થમાં જ સમજવાના નથી પણ આદિ કવિ નરસિહથી માંડીને તે અઢારમી સદી સુધીના રામકૃષ્ણ મહેતા સુધીના સમય દરમિયાન કૃષ્ણભક્તિની પ્રજવલિત જ્યોતિ જે ઝાંખી પડેલી તેને યથાશક્તિ-મતિ પ્રજ્વલિત કરનાર કવિ રામકૃષ્ણ મહેતા હતા. એ લક્ષ્યાર્થ પણ અહીં અભિપ્રેત છે.
આપણા પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્યમાં મૌલિકતા (Originality)ને મુદ્દો અતીવ નાજુક પ્રકાર છે. “There is nothing new under the sunએમ કહેવાય છે ખર. પણ ક્ષણે ક્ષણે નવીનતાને પ્રગટીકરણમાં કવિપ્રતિભાને વિજય છે એ પણ એટલું જ સાચું છે. દેશકાળ-ભાષા ભિન્ન હોય છતાં કોઈ બે સાહિત્યકારોના સર્જનમાં ઘણું બધું વિચારસામ્ય
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક પેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા
૩૧૫
દેખાય ત્યાં અનિવાય પણે સંવાદ-તત્ત્વને સ્વીકાર કરવા રહ્યો...પણુ જ્યાં કવળ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રેરણા કે માખી-ટુ-માખી અનુકરણ ડાય ત્યાં મૌલિકતાના મુદ્દાને વચમાં લાવ્યા વિના પડધા કયાં પડષો રસબાલ ' ? એ મુદ્દાને કેન્દ્રમાં રાખી જે તે સર્જક કે લેખકનું મૂલ્યાંકન કરવું જોઇએ. આમ કરવામાં કોઇ તે અન્યાય થાય છે એમ માનવાની જરૂર નથી . . અને આમેય શ્રુત-પરંપરામાંથી જે સારુ' ને લોકોને ઉપયોગો લાગે તે સ્વલ્પ ફેન્ફ્રાર સાથે પ્રાચીન-મધ્યકાલીન લેખકોસર્જકો વિના સાચે, ઋણુસ્વીકાર કર્યા વિના પોતાના સર્જનમાં સમાવી લેતા હતા. દા.ત. ~જ્ઞાન-વૈરાગ્ય અને ઉપદેશના એક પદ્દમાં રામકૃષ્ણ લખે છેઃ—
* કોનાં છેરું ? કોનાં વાછરું? કોનાં માય તે જવું છે જીવતે એકલું, સાથે પુણ્ય તે પાપ. નથી ત્રાપા, નથી તૂંબડાં, નથી તરવાને આરે, મકૃષ્ણ જન કી, ભવ પાર ઉતારે ’.
.
ભાળીરે ભરવાડણ, હિરને વેચવા ચાલી,
સાળ સહસ્ર ગૈાપીને વહાલા, મટુકીમાં ઘાલી '
હુવે, પ્રાચીન–મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીને આવા જ વિચાર-ભાવ-ભાષાવાળી પક્તિ- એ નરસિંહ, રાજે, ધીરેા, ભાનેમાં વાંચવા મળે તેા નવાઈ નહીં !
બાપ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરસિંહની આ ૫ક્તિઓના પડધા મીરાંબાઇમાં પણ સંભળાય છેઃ~~~~
હાં રે કોઈ માધવ લ્યે. માધવ લ્યેા, વેચતી વ્રજનારી રે માધવને મટુકીમાં ધાલી, ગોપી લટકે લટકે ચાલી રે !
નરસિંહની કૃતિ મીરાંને માટે નિઃશ’ક પ્રેરણારૂપ બની છે પણ ઉભયની પ્રતિભાનું ફળ સ્વતંત્ર છે. 'હાંરે કાઇ વસ'ત ળ્યે, વસંત ્ ' એ' કવિ ન્હાનાલાલની કૃાતને પણ આ જ વર્ગમાં મૂકી શકાય.
મુખડાની માયા લાગી રે ' એ મીરાંના પદમાં એ ૫`ક્તિએ આમ છેઃ—
* સ’સારીનું સુખ કાચું પરણીને રંડાવુ તેને ઘેર શીદ જઈએ
પાછું; ૨૩ મેાહન પ્યારા ’!
આની સાથે સરખાવેા દયારામના વિયે તા શામળયેા વિયે, વિરયે તે પાતળિયે વરચે ' એ પદની આ બે પુક્તિએ —
‘ સંસારીનું સગપણું કાચું, પરણીને રડાવું પાછું; એને ઘેર શીદ પાણી ભરીએ રે. '
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“ અનામી
અહીં તો દયારામે મીરાંના અર્થબોધને પંકિતક્રમ ઉલટાવી અન્ય રીતે ઝીલ્યો છે. એ અથ ઝીલણ, શબ્દ-સામર્થ ને ભાવવ્યક્તિ મૂળ જેટલી સમર્થ નથી છતાં યે સમગ્રતયા વિચાર કરતાં જણાશે કે મીરાં ને દયારામ, કવિ તરીકે બંનેય અનન્ય છે.
કાવ્યને અને કવિનું નામ આપ્યા વિના જ જે નરસિહ મહેતા, રામકૃષ્ણ મહેતા, રાજે અને દયારામની કૃતિઓ છાપી હોય તે કર્તવને સંભ્રમ થાય એવા આ કવિએ છે. પણ આ ચારમાં નરસિહ મહેતા ને દયારામભાઈ એ બે તે ઘણાજ સારા ને અતિલોકપ્રિય કવિએ છે પણ રામકૃષ્ણ મહેતા અને રાજે પણ અભ્યાસ માગી લે તેવા ખમતીધર ધ્યાનાર્હ સુકવિઓ છે.
પરંપરાનું સુવર્ણ તો સૌ સર્જકોને કાજે છે, પણ એને સુડોળ ઘાટ ઘડવામાં ને આકર્ષક રાતે એમાં યથાસ્થાને નંગ જડવામાં સર્જકની મૌલિકતાને ઉમેષ પામી શકાય. નરસિંહ મહેતા અને રામકૃષ્ણ મહેતાનાં પદોમાં રસ અને રંગને વિનિયોગ અનેક સ્થળે થયે છે. દા. ત. –
રાતી ચૂડી કરે કામની, રાતાં ચરણાં ચુદડીઆ, રંગે રાતી કુંકુમની પીઅળ, તે તળે રાતી ટીલડી.
રાતે દંત હસે રાધાજી, રાતી કરે ચૂડી; રાતી વાંચે રમે પંખેરુ, સૂડલો ને શૂડી. રાતે સાળ સવિ સહીઅરને, રાતી સિર જડી, નરઆના સ્વામી સંગ રમતાં, રાગમાંહાં ગયાં બૂડી. ”
નરસિંહમાંથી પ્રેરણા લઈ સફળ અનુકરણુરૂપે રચાયેલી રામકૃષ્ણ મહેતાની રચના જોઈએ.
રંગ્ય રાતા કેર્ કુંકુમ-વરણ, રાતી વનની વેલડી, રાતે કાંહાંનડ કેલ્પ કરે, ત્યાંહ રાતી સરવ સહેલડી. રાતા દંત અધર નખ રાતા, રાતી ચલી ચુનડી, રાતાં અબીર ગુલાબ ઊડાડે, તે રાતી રત્નની મુદ્રડી. રાતી રય છે અતિ રઢિઆલી, રાતી બાલા વેલડી, રામકૃષ્ણ પ્રભુ પ્રેગ્યે રાતે, રાધા રંગની રેલડી”.
નરસિંહ અને રામકૃષ્ણ વચ્ચે ખાસ્સે લગભગ અઢીસો વર્ષનું અન્તર છે પણ બંનેના પદની ભાષા જોતાં નરસિંહની લોકભાગ્યતા ને લોકપ્રિયતા સ્વયંસ્પષ્ટ છે. નરસિંહે ગાયું –
મને જનમ ધર્યાનું પુણ્ય લ્હાવો: દર્શનને...”
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક ઉપેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા
તા રામકૃષ્ણે એ ભાવ-વિચારનું સરલીકર કરી ગાયુંઃ
6 વાલા મારા સૌંસારમાં એક સાર
કે જેણે હિર દીઠડા ફ્ લેક્ષ, ’
--
પરમાનદદાસે ગેાપીને માટે લખ્યું, ગેપી પ્રેમકી ધ્વજા ' તે રામકૃષ્ણે ગાયું ઃ—
સાહેલી ૨ . યય ગેાકુલગ્વાલની
પ્રેમ-ધ્વા ગેા પાલની, ’
કવિ રામકૃષ્ણે એના સમર્થ પુરોગામી તે અનુગામી કવિએની અસર અલબત્ત, ઝીલે છે પણ એમનું આંધળું અનુકરણ કરતે નથી. એને વાણીવૈભવ આગવે છે. ભાવભગોની એની સૂઝ-સમજ સ્પષ્ટ ને નિરાળી છે. પરમાન દદાસની કીર્તન-પ્રણાલીમાં એ ઉર્જ્યો છે. મદિરાના ઉમ’ગ-ઉછળતા ઉત્સવાના એને સ્વાનુભવ છે. નિજી કુલધર્મ શિવપૂજાને પણ ઈષ્ટ ધર્મ. વૈષ્ણવ-પરંપરાના હોવાને કારણે એણે શંકર ને કૃષ્ણભક્તના સમન્વય સાધ્યો છે. એવા જ સમન્વય એણે વલ્લભ ભટ્ટના માતાજીના ગરબાના સમય વિનિયોગ દ્વારા કૃષ્ણભક્તિનાં ૫૬-કીર્તન ગરબા લખીને કર્યો છે. દયારામભાઈ જેવા તેના સમર્થ અનુગામી કવિની પદાવલિમાં ચિત્ રામકૃષ્ણની કાવ્યપદાવલીના પડધા સંભળાય છે એ એની શક્તિના ઘોતક છે.
• નંદના સલૂણા મારા, નંદના ૨ લેાલ :
છે;
કુદમાં રે લેાલ~~~
તે મને નાખી ઊઠતાં બેસતાં તે જીવણુ સાંભરે કાને પડે ક ભણકારડે ૨ કોળિયો તે કથી ના ઊતરે ૨ હું તેા ઝબકીને જોવા નીસરી રે ઓઢવાનાં અાર વીસરી ૐ પાણીડાંને મશે હું તે। સંચરું ફ્ એક મળું તે ખીજુ` ભરે ૨ નર્યું જે વાર લાગે ધણી રે
અને દયારામભાઈની પેલી નિર્વ્યાજ સુંદર સરલ પતિ
હું શું જાણું જે વાહાલે મુજમાં ખે પુક્તિઓ :
તે
વહુ ને તરખેડુ વગર ખાલાવ્યે વહાલે
કૃષ્ણની ઝંખના વ્યક્ત કરતી ર:મકૃષ્ણની આ વાણી તે અભિવ્યક્તિમાં અનુગામી દયારામભાઈનું દર્શન નથી થતું ?
ચે
બેડલું
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ : લાલ—
લેાલ~~
લેાલ :
લોલ;
310
પૂરેપૂરું આવે,
ચઢાવે
સેલ :
લેાલ :
લાલ. ”
:
શું દીઠું ? ' માંની
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટે-“રામનામ”
સાથે રામકૃષ્ણની આ પંક્તિઓ સરખા :–
સાહેલી રે વચકતાં રે વિનય કરે, સાહેલી રે ! પીતાંબર પટ પાથરે. સાહેલી રે ! પાડ ચડાવે અતિ ઘણો, સાહેલી રે રાસ રમવા તો .”
“ઊભા રહે તે કહુ વાતડી બિહારીલાલ ” એ દયારામની પ્રખ્યાત ગરબીમાં રામકૃષ્ણની ગરબી :
“હાગી શ્યામ, ચાલે તે ચાચર જઈએ,
સહાગી શ્યામ, સહીઅર સંગે મહીએ '-ના સંસકાર છે જ. ઢાળનું, સંગીતનું, ભાવનું, વિચારનું, પદાવલિનું આવું તો ઘણું બધું સામ્ય દર્શાવી શકાય અને છતાં યે રામકૃષ્ણ એ રામકૃષ્ણ છે ને દયારામ એ દયારામ છે.
કવિ જે કંઈ લખે તે બધું જ સારું હોઈ શકે નહીં. ને જેમ મોરચે મોટે તેમ મર્યાદાઓ પણ ઝાઝી. એની વિશેષતાઓ ને મર્યાદાઓના નિદર્શનરૂપે અનેક દષ્ટાંત આપી શકાય તેમ છે પણુ રામકૃષ્ણની સકલ શક્તિઓના સારરૂપ મને જે કાવ્ય લાગ્યું છે તે તે છે એનું “ ભાઈબીજ'
નામનું પદ. શ્રીકૃષ્ણ જેવો સમર્થવિર સુભદ્રા જેવી ભગિનીને ઘરે પધારનાર છે ત્યારના સુભદ્રાના મનેભાવને વ્યક્ત કરતું આ પદ વાંચે –
“ આજ ને સોનાના ઊગ્યા સૂર સેહાગી સાજન આવશે એક હું તે ઉંબર જોઉં રે દૂધ, દામોદર દાદો ભેટશ એ ૧ મારે માંડવડે તે મંગલકોટ, માડીને જ આવશે એક વિરે કટિ વહુઅતણે કંથ, કે પંથ જોઉં આવતે એ ર હું તે ત્રિભુવન ઘંટ વજડાવું, માડીને જ આવશે એક મારે આંગણુલે કુલશે વાડી, ભાભીનાં વૃદ ચાલશે એ ૩ હુ તો પુ૫ વેરાવું રે પંથે, પતું પીતર પગ ધરે એક મારો વીરોજી છે ચતુર સુજાણ, ચેરાસી ચઉટાં ચૂકવે એ : વીર માહાર વાળે રે વિવેકનાં વહાણ, કે વૈકુંઠને સંધવઈ એક માહારા વીરોજી તે વીરા મkયેવીર, કે ધરમ ધોરીધરે એ ૫ વીર માહારે પાંચમાંહે પરધાન બાંધ્યાના બંધ છોડ એક વીર માહારો તરણું તારણ છે ટેક; કે શરણનું બિરદ વહે એ. ૬ વીર માહાર સુરનરત શણગાર, કે સેવકજનને કલ્પતરુ એક વીર માહાર વૈષ્ણવતણે વિશ્રામ, લ્યો, લ્યો આંબલ. ૭ વિરે મારે ચાલતે તે ચાંપલીયાને છેડ, કલા તે નિધિ કેવડો એક વીર માહારે હસતે જણાવે છે હેજ, કે મસમસતે જે મગર એ. ૮
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઉપેક્ષિત સુકષિ-શ્રી રામકૃષ્ણ મહેતા
વીર માહારે તરસ્યાનું ટચ તળાવ, કે સૂકાને સૂધે વાવલે એ વિરે માહારે ન-ભાયાનું માય-સાળ, કે ભૂખ્યાને ભરમાળવો એ. ૯ વીર માહારે અમૃત અષાઢાને મેહ, કે અવસર આવી ઊતર્યો એ પ્રભુ રામ-કૃષ્ણ રસરૂપ કે જસ તેહેન વેદ કહે એ ”. ૧૦
આવાં સુંદર પદ ઉપરાંત કવિએ વ્રજભાષામાં ને ગામઠી ભાષામાં પણ કેટલુંક કાવ્યસર્જન કર્યું છે. “ગજેન્દ્ર-મોક્ષ આખ્યાન' નામે એક નાનકડું આખ્યાન રહ્યું છે જે પ્રેમાનંદની આખ્યાનપ્રણાલિને અનુસરે છે. સાત પદ જેવાં કરવામાં એની રચના થઈ છે. સૂરદાસ, મીરાં વગેરે કવિઓએ ગજેન્દ્ર-મોક્ષ અંગે પદ પણ લખ્યાં છે'. 'ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન'ના બીજા કડવામાં કવિએ જે વનવર્ણન કર્યું છે તેમાંની કેટલીક પંક્તિઓ જોઈએ.
પાડલ પરિમલ બેહે કે રે, લેહે આંબાની ઓળ, કોકિલ કલરવ કુંજે રે, કીર કરે કાલ. પારિજાતિકની રે પંગત્ય, સંગત્ય નવલ રે નત, માલતી ચંપક ફુલે રે, ઝુલે મધુકર જૂથ. મુચકુંદ મારુઓ ને મેગરે, બેહેકે મંદ મંદાર જાઈ જઈ ને રે કેતકી, કણવીર ને કલ્લાર".
પ્રકૃતિ ઉપરાંત, માનવપ્રકૃતિના નિરૂપણની ફાવટ પણ નોંધપાત્ર છે. માહથી ગ્રસ્તવ્યસ્ત ગજરાજને નિહાળીને હસ્તણી વિલાપ કરે છે ત્યારની તેમની ઉક્તિઓ અને ગજરાજનું સમાશ્વાસન આ આખ્યાનના પાંચમા કડવામાં નિરૂપાયું છે. હસ્તિની કહે છે –
“છાહ્યાં પરવશ દેખી પિકને રે, પાંમી મન પરિતાપ, ધીરજ મૂકીને હસ્તિણું, સહુ કરવા લાગી વિલાપ. ગ્રહ ભાગું રે ભેલા ઘરધણું, કોણ વિશે પરિવાર? માહારા કુટમ-ઢાંકણુ-કંથજી; તાહારી કેણુ ચઢે અહીં વાહાંર ?
ઘર ભાંગ્યું રે ગજરાજજી.
કાંઈ ન પ્રીન્યૂ રે કાંગ્યની અમે, કાચે સાલ સાથ, અહો પ્રાગવડનાં પંખીઓ, તૂ બાવા હતા નાથ.
ઘર ભાંગ્યુ રે ગજરાજજી”,
સ્વ ૧૬
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“ અનામી "
ગજરાજ સાંત્વન આપતાં કહે છે –
સણયે સહુ અવતરે રે, ગેહલી ! શાંહાને રોય ? એ માયા છે જીવતા લગી રે, પછે મુઆ મલે નહી કાય. કરમ–
સંગે થાએ એકઠાં રે, અને કમેં હૈયે વિયોગ, ફરી મેલાપક દેહિલો રે, નદી-નાવ–સંજોગ. જમ જલ-કેરા બુદબુદા રે, ઉપજે શમે અનેક, જુદું જગત, ના સ્થિર રહે રે, અવિનાશી હર એક
મૂકને આશા માહરી”.
રાજે અને રામકૃષ્ણ મહેતા સંબંધે શોધ-સબંધે લખાવ્યા હોવા છતાં પણ એમની કાવ્ય-ગંગોત્રોનું પુનિતપાન થવું જોઈએ તેટલું થયું નથી.
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
નરેશ વેદ
અન્ય સાહિત્યસ્વરૂપથી લઘુનવલનું સ્વરૂપ તેની એક વ્યાવર્તક લાક્ષણિક્તાને કારણે જુદુ પડી આવે છે, એ લાક્ષણિકતા છે તેની દાર્શનિકતા. લઘુનવલ વિશ્વ ( universe ) ને નહીં, માણસ (man)ને, સમાજ (society)ને નહીં, પણ વ્યક્તિ (person), પર (other ) ને નહીં, સ્વ (self )ને, તેના બાહ્ય જીવન (outer life)ને નહીં, આંતર મને ગત (inner psyche)ને આલેખતું સ્વરૂપ છે. એમાં મનુષ્યના અંગત અને વ્યક્તિગત રૂપના પ્રશ્નો વિષયવસ્તુઓ (themes) તરીકે સ્થાન પામે છે. વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો લઘુનવલ HQ Hot Hea (boing ), 2412de ( existence ) 24a osa4 ( purpose of life )a લગતા બુનિયાદી પ્રશ્નો (radical problems)ને વિષયવસ્તુઓ તરીકે લે છે. મનુષ્યના રવ અને આત્માને લગતા પ્રશ્નો હકીકતે દર્શનશાસ્ત્રના ઈલાકાના છે. લઘુનવલ પણ આવા પ્રશ્નોને લય કરતાં વિષયવસ્તુઓ લે છે એટલે આપણે એની પ્રકૃતિ દાર્શનિક છે એમ કહીએ છીએ.
આ સ્વરૂપની દુનિયાભરની ઉત્તમ રચનાઓ ઉપર દૃષ્ટિપાત કરતાં ખ્યાલમાં આવે છે કે એનું મુખ્ય વિષયવસ્તુ છે મનુષ્યના સ્વરૂપની, આત્મસંજ્ઞાની ઓળખનું. લઘુનવલનું આ સનાતન અને તેથી તેમાં પુનરાવૃત્ત થતું વિષયવસ્તુ છે. કહેવાને આશય એ છે કે આ વિષયનાં અને તેની નજીકના વિષયનાં દાં જુદાં પાસાંઓને લય કરી લઘુનવલમાં વિષયવસ્તુઓ લેવાતાં રહે છે. આવા વિષયો છે: આત્મઅભિજ્ઞાન, અત્મજાગૃતિ, આમપ્રસ્થાપના, આત્મસ્નેહ, આત્મસમાન, આત્મદયા, આત્મવંચના, આત્મણા, આત્મવિડંબના, આત્મઘાત, અનાત્મીકરણ વગેરે. લઘુનવલ ચરિત્રપ્રધાન સ્વરૂપ છે અને તેનું મુખ્ય ચરિત્ર સમાજનિરપેક્ષ રહેતું હોય છે. એટલે કે સમાજાભિમુખ રહેવાને બદલે આત્માભિમુખ થતું હોય છે. વ્યક્તિ, સ્વભાવની બહિર્મુખતા કેળવી બહારને સમાજમાં પ્રવૃત્ત થાય તો તેનું સામાજિક વ્યક્તત્વ વિકસે, પરંતુ અંતમુર્ખતા કેળવી પિતાના મનહદયમાં, પિતાની જાતમાં કેન્દ્રિત થાય ત્યારે તેને અન્ય કોઈની નહીં પણ ખુદ પિતાની જે સમસ્યાઓ હોય છે તેની સન્મુખ થવાનું બને છે. માણસ જ્યારે જાતસમુખ થઈ નિજી સમસ્યાઓને મોઢામોઢ થાય ત્યારે તેને પોતાના સ્વને લગતી એવી સમસ્યા ઓને સામને કરવાનું આવે, જે પૂરેપૂરી દાર્શનિક હોય
સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૨-.
ડી-૬૭ યુનિવર્સિટી સ્ટાફ કોલેની, વલ્લભવિદ્યાનગર, ૩૮૮૧૨૦
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ ૪
ગુજરાતી કથાસર્જકો આ સ્વરૂપની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને પૂરી સમજી શક્યા નથી. એટલે મનુષ્યની અસ્તિત્વપરક અને પ્રકૃતિગત કટોકટી જેવા દાર્શનિક વિષ તરફ ઝાઝું ધ્યાન આપ્યા વિના પ્રેમ અને તેનાં નાનાવિધ રૂપોની મનોરંજનલક્ષી સામાન્ય લઘુનવલ લેખતા રહ્યા છે. તેમ છતાં એવા પણ કેટલાક સર્જકો છે જેમણે લઘુનવલની પ્રકૃતિને અનુકૂળ થાય તેવાં વિષયવસ્તુઓ લઈ તેનું રૂપાયન સાધવાના પ્રયત્ન કરી જોયા છે. પ્રસ્તુત લેખમાં, આવાં દાર્શનિક વિષયવસ્તુઓ ગુજરાતી લઘુનવલમાં કેટલાં અને કેવી રીતે આવ્યાં છે તેની વિચારણા કરવાનો આશય છે.
ગુજરાતીની પહેલી કલાત્મક લઘુનવલ “ સાચાં શમણાં” આમવંચના અને આત્મઘાતનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. પન્નાલાલ પટેલ ભલે સુશિક્ષિત અને જીવનના દાર્શનિક કરના જ્ઞાતા ન હોય, એમની હયાઉકલતે આ વિષયવસ્તુની એક નિતાંત સુંદર રચના આ લઘુનવલમાં આપી છે. એને નાયક મયુર પૈસેટકે બાળબચ્ચે અને ઘરગૃહસ્થી એ બધી રીતે સુખી છે. ટપિ હારવાની ખુશાલીમાં એ ગ્રામવાસીઓને નોતરે છે. ત્યાં હસીખુશી મજાકમસ્કરીમાં એ લોકો તેને બી એ કરવાનું સુચન કરી બેસે છે. મોટિયારે એના કુળની એવી પરંપર શાખ પૂરે છે. પત્નીની માયામાં મહાલે અને એના હાલમાં ભીંજાયેલે મથુર એ વાત સાંખવા તે ઠીક સાંભળવાય ત્યાં રોકાતો નથી. ત્યારે તે એ ઉજાણુમાંથી ભાગે છે પણ એ વાત એના મનમાંથી ખસતી નથી. એ લોકોથી દૂર ભાગી શકાયું પણ મનથી દૂર એ કયાં ભાગી શકે ? બીજ' ઐ૨’ કરી શકે તેવી આર્થિક સ્થિતિ, સમાજ અને માટિયારાની સાનુકૂળતા અને સહાય, પત્નીની સુવાવડ અર્થે ઘરે આવેલી મારકણા સૌંદર્યવાળી અને સાસરે દુઃખી એવી સાળી મણિની નિકટની હાજરી તેના મનને ઘૂમરીએ ચડાવે છે. એમાંથી મનને ઉગારવાના મિથ્યા પ્રયાસો કરી જોકે, એક ઉપર બીજ' એવું કરવું કે નહિ એની ભાવદ્વિધામાં અટવાતે ગૂંચવાતે મૂંઝાતે રૂંધાતે, કાં તો પત્ની પિતાને આમાંથી પાછા વાળે અથવા મણિ એને યોગ્ય લાગે તે નિર્ણય લઈ ઉગારે એવું ઈચ્છતો. આખરે દેવને શરણે જઈ મણિ જોડે હાથજોડ વિધિ કરી લેતે મથુર, તેમ છતાંય ભગવાન પાસે દુશ્મનનેય આવાં શમણું સાચાં ન પડે એવી કાકલુદી કરે છે. જેનાથી બચવા ઉગરવા એ આટઆટલું મ છતાં આખરે પરાજિત થયે તેનાં કારણે કયાં ? માનવ કરતાં સંજોગોની બળવત્તા ? સંસ્કૃતિ કરતાં પ્રકૃતિની પ્રબળતા ? જાગૃત મન પર અજાગૃત મનની સરસાઈ ? કે પછી ભેળિયે મથુર જેને સમજી નથી શકતો એવી એની કોઈ આંતરિક નબળાઈ? એના જીવનમાં ઉભા થયેલા સાનુકૂળ સંજોગો ઉપરાંત એના પતનમાં એના અજાગૃત માનસમાં ઉડે ઉડે પડેલી બહુસ્ત્રીવિષયક રતિભાવનાને ફાળે એાછો નહિ હોય. મથુર એક નાની અમથી વાતમાં આટઆટલો રીબા સિઝાયો કેમ? તેનું કારણ એ છે કે, એના માટે પ્રશ્નની નીતિમત્તાને (moral problem) છે. ભલે એ ભલે ભેળે ભાવુક ગામડિયે છે, પિતાના મનમાં મચેલા ઉ૫તનાં ખરાં કારણે એ શિક્ષિત સમજદાર માણસની જેમ વિચારી ઓળી શકતે નથી, પણ એ લોકોની માફક ચતુરાઈપૂર્વક દંભ-ડાળ આચરતો નથી. આત્મવંચન કરે છે પણ એ તેની અબુધતાને કારણે. પિતાની જ આંતરિક કમજોરીઓથી પરાભૂત થતાં મથુરની જીવનકતામાં ખરેખર તો આત્મવંચનાને પરિગ્રામે આવતા આત્મઘાતની વાત છે. મથુર
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
મથુર રહી શકતો નથી. મણિ સાથે હાથજડ થતાં જ તેના સ્વત્વ ( selfhood)નું મૃત્યુ થાય છે. મથુરના સ્વ ઉપર થતા વસંતવિજયની, તેના ચેતન મન પર થતા અવચેતન મનના વિજયની આ કથા, હકીકતે death of selfનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. એમાં મથુરના નીતિસંધર્ષને નિમિત્તે કરીને લેખકે માનવમનના અગમ્ય કાઠાની અને એમાં ઊઠતાં અકળ શમણાંની વાત, દાર્શનિકતાને અણસાર સુદ્ધાં ન આવે એવી સહજ રીતે કરી લીધી છે.
આત્મસભાનતાનું વિષયવસ્તુ લઈને બે લઘુનવલ રચાઈ છે. બંને આ વિષયવસ્તુની માવજત આગવી રીતે કરે છે. એમાંની પહેલી ભગવતીકુમાર શર્માની “ સમયદ્વીપ’માં સૂરા જેવા તદ્દન નાનકડા ગામડાના મહાદેવ મંદિરના પૂજારીનો પુત્ર નીલકંઠ ગામડું છેડી મુંબઈ જેવા મહાનગરમાં કોઈ વિજ્ઞાપનસંસ્થામાં કરી લે છે. આવી કરી અને નગરનિવાસને કારણે તેના તરુણ વયના કેટલાય પુરાણા અને જર્જરિત ખ્યાલ, વિશ્વાસે, શ્રદ્ધાઓમાંથી તે બહાર આવે છે. બુદ્ધિવાદ, ભૌતિકવાદ, વ્યક્તિવાદને રંગ તેને લાગતો જાય છે. બ્રાહ્મણ યુવતી સાથે તે લવમેરેજ કરી લે છે. આવું લગ્ન પુરાણુ માનસ ધરાવતા કુટુંબીઓ સહી નહીં શકે એવું માની કેટલાંક વર્ષ સુધી તે વતનમાં એ સ્વજને પાસે જતો નથી, પરંતુ પછી પત્ની સાથે ગયે ત્યારે કુંટુંબીઓ દ્વારા પત્ની નીરાની થતી ઉપેક્ષા, તેના સ્નાન ન કરવાના અને રજસ્વલા હોવા
પ્તાં રસેડામાં , વાના આચારદોષથી કુટુંબમાં થતા ખળભળાટ, આ બધાં સામે તીવ્ર પ્રતિક્રિયારૂપે આવત નીરાને ગૃહત્યાગ અને પતિત્યાગ એ કથાના વિષયવસ્તુની દાર્શનિકતા માટે ભય રચી આપે છે. ઉપલક નજરે છિન્ન થતાં દાંપત્યજીવનને કારણે એકલતામાં સેરાતા. વ્યતીતાનુરણમાં રાચતા અને વિવાદ અનુભવતા મનુષ્યની આ કથા લાગે. પરંતુ એ તે સપાટી ઉપરની વાત છે. એને નિમિત્ત કરી લેખક એથી ગહનગંભીર મુદ્દાને લક્ષ કરવા માગે છે. નીલકંઠની સમસ્યાના મૂળમાં મૂલ્યવિષયક કટોકટી છે. તે ઊગીને ઊભો થયો છે. ગામડામાં અને સ્થિર થયે છે મહાનગરમાં. બેઉ જગ્યાએ જીવનપદ્ધતિ અને જીવનમૂલ્યો અલગ અલગ છે. ગામ અને મહાનગર બંને સમયદ્વીપ જેવાં છે. બેઉ જગ્યાએ સમય જાણે કે થીજી ગયેલું છે. ગામડામાં જડતાને કારણે સ્થગિતતા છે, મહાનગરમાં અતિવેગને કારણે અનુભવાતી મતિહીનતા છે. પત્ની તે મહાનગરનું સંતાન હતી એટલે એને માટે એટલી મૂળભૂત સમસ્યા ન હતી, જેટલી ઉભય સાથે અનુસંધિત હેવાને કારણે નીલકંઠની છે. જે ધરતીની ધૂળમાંથી તે ઊગીને ઊભે થયે છે તેના મૂલ્યસંસ્કારે તેના લેહીમાંથી જતા નથી અને જયાં કદરનિમિતે એ વસ્યા છે એ મહાનગરે બહારથી એને ધણે બદલે છે. છતાં નગરસંસ્કૃતિના આધુનિક મૂલ્યસંસ્કારે પૂર્ણ પણે એ અપનાવી શકતા નથી. જેના મૂયસંસ્કારોને ન તે પુરા છોડી શકતા કે ન તો વળગી રહી શકતા, નવા મુલ્યસંસ્કારને પૂરા અપનાવી ન શકતા ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં મૂકાયેલા માણસના ઇંધીભાવની આ વાત છે. તેના વડે હકીકતે લેખકે તેને આત્મ પ્રત્યે સભાન થવા ઉમુખ કર્યો છે. તે કોણ છે ? કયાં ઊભે છે ? શા માટે રહેંસાઈ રહયે છે? એ પ્રશ્નો વિશે વિચારી આત્મસભાનતા સુધી નાયકને પહોંચાડે છે. બે અંતિમો વચ્ચે ફસાતા રસાતા વિષાદને આરે આવી ઊભા રહેવાને અનુભવ તેના નાયકને સંપડાવીને લેખકે ખરેખર તો તેને તેની નિજની સભાનતા તરફ અભિમુખ કર્યો છે. તેથી, દ્વિધાના દીપ પર ઊભેલા સંક્રાન્તિકાળના આ સંતાનની કથા તત્વત : આત્મસભાનતાની કથા બની રહે છે.
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ વેદ
સુરેશ જોષીની “ મરણોત્તર”માં, આમ તે, વ્યક્તિગત અને સાંસ્કૃતિક ભૂમિકાએ જીવનના પ પડામાં ઉછરતા અને પિલાતા મરણની કથા છે. કથાનાયક મિત્ર સુધીરને ધરે પહોંચે છે ત્યારે ત્યાં હજ કોઈ મિત્રે આવ્યા નથી. તેથી તે એકલે પડે છે. પછી બધાં આવે છે, છતાં તે તેમની સાથે ભળી શકતા નથી. એ બધાં ત્યાં આમ તે સાથે છે, છતાં પ્રેમથી, ભાષાથી સંબંધથી સંધાઈ શકતાં નથી તેથી, તેઓ પણ એકલા છે. થોડી ગપસપ, થોડી ઠઠામશ્કરી, થોડા કસ, થોડી ચુસકીએ, થોડા નાચગાન–એમ ' જીવવાના પ્રયત્ન ” થાય છે. પણ એમને ઉપર જાણે કોઈ ઓછા પડી ગયા છે. એ બધા વડે પણ કોઈ “ જીવન', કોઈ સંબંધવિશ્વ રચાતું નથી. એમનાં જીવવાનાં હવાતિયામાં કથાનાયકને મરણ વિલસતું લાગે છે. કથાનાયક એ લેકો સાથે ભળી નથી શકતે એનું એક કારણ એ છે. બીજું કારણ મૃણાલની અનુપસ્થિતિ છે. મૃણાલને પ્રેમ કદાચ તેને જીવનમાં દમૂલ કરી શકયો હોત પણ હવે તેની સ્મરણશેષ ઉપસ્થિતિ તેને જીવનમાંથી ઊખેડી નાખે છે. આ ઊખડેલે, એકલે પડેલે, વિચાર, વિમાસ કથાનાયક હું પિતાની અંદર, પિતાની આજબાજ સર્વત્ર ઉછરતા મરણુથી સભાન થતું જાય છે. માનવ, તેને પ્રેમ, તેની ભાષા, તેના સંબંધે, તેને સમાજ, તેની સંસ્કૃતિ બધું ક્ષયગ્રસ્ત (decadence)થતું જાય છે, યુગ મરતે જાય છે. એની પિતાની અતિ સંવેદનશીલ (hyper sensitive) પ્રકૃતિ અને સન્નધ સંવિતિ ( hightened consciousness) ને કારણે અહેસાસ કરતા કથાનાયક તત્વત : પિતાના સ્વત્વ વિશે એક અધિકૃત (authentic) અનુભવ પામે છે. મૃત્યુના શારીરિક અનુભવ પૂર્વે મરણની અનુભૂતિ આત્મસાત થતાં તે એક પ્રતીતિ પામે છે. કાળબળે થતાં યુગમૃત્યુની અને સ્મરણશેષ પ્રેમ વડે નિજના મૃત્યુની અનુભૂતિ આત્મસાત થતાં તે જે પ્રતીતિ પામે છે તે તેના નાસ્તિમૂલક અસ્તની છે. ત્યાં સુધી પહોંચતા પહેલાં તે એક ભારે તનાવપૂર્ણ માનસિક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિજરૂપની સભાનતા પામે છે. તેથી આ નાનું વિષયવસ્તુ પણ આત્મસભાનતા જેવી દાર્શનિક કોટિનું છે.
લાભશંકરની “ કોણ' અને ચિનુ મોદીની “ભાવ અભાવ એ બે લઘુનવલોમાં વિષયવસ્તુ આમઅભિજ્ઞાનનું છે. “કોણ? 'માં સમાજ સાથે વ્યક્તિના કપાતા સંબંધની વાત રજ થઈ છે. એના નાયક વિનાયકને પત્ની છે, મિત્રો છે, ધર છે, એ નોકરી કરે છે છતાં એ બધાંથી તે અલગ છે, એકલો છે. એક નાની અમથી ઠેસ વાગતાં આમ થયું છે. પત્નીને કોઈ યુવાન સાથે સ્કૂટર પર જતી જોઈ, એના પર વહેમાઈ, રૂઢિગત જીવન અને સંસારિક જળજથ્થાઓ, માનવસંબંધ વિશે તે વિચાર કરતે થઈ જાય છે. સ્કૂટર પર પત્ની નહિ પરંતુ તેની સાથે આકતિસામ્ય ધરાવતી તેની બહેન, પત્નીની સાડી પહેરીને બેઠી હતી એવો ખુલાસો મળતાં તેનું શ્રમનિરસન તે થાય છે. પણ ઈચ્છાઓ, કામનાઓ, હર્ષશેકાદિનાં ઘૂમરાતાં જીવનવહેણોમાં હવે અવશ્યપણે ધસડાવું નથી, સભાન થઈ બધું જાણવું અનુભવવું છે એવો નિર્ણય કરી એ દિશામાં તે નક્કર પગલાં ભરવા માંડે છે. નોકરી, શહેર, સંબંધે, વ્યક્તિગત જરૂરિયાતે-બધાને છોડતા જાય છે. એમ કરતાં કેટલીક મૂંઝવણે અને કેટલાંક મંથને અનુભવવાં પડે છે. પરંતુ સચ્ચાઈ અને પ્રમાણિક્તાથી એ પિતાને ઉદ્દેશ બર લાવવા મથી રહે છે. બધાં જળાજસ્થાઓ અને સુખદખાદિ સંતાપથી ઉફરા જવાની દિશામાં અમેસર થઈ એ પોતાની જાતને ઓળખવા
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
(know thyself)ની સાધના કરે છે. એક નાની અમથી ઠેસથી આવી ગંભીર સાધના પ્રત્યે વળતા માણસની આ કથા, એમાં નિરૂપિત સમસ્યા દાર્શનિક હોવા છતાં, પ્રભાવક અને કળાત્મક બનતી નથી, બલકે અતિ સરળ (naive) લાગે છે, એનાં બે કારણે છેઃ એક તે, લેખકનું વસ્તુવિભાવને કાચું છે. માણસ આટલી ગંભીર સાધનાને માર્ગે વળે એ માટે એના અહંને,
સ્વને જોરદાર ધક્કો પહોંચાડે તેવી નક્કર અને સંગીન કારણવાળી ધટના હેવી જોઈએ, અહીં એમ નથી. બીજ નાયકના મન-હૃદયને મૂંઝ, રિબાવે, વિદારે એવી કોઈ સંઘર્ષમૂલક કટોકટીનું આલેખન થયું નથી. આ કથાને નાયક મધુર જેવી નીતિવિષયક, નીલકંઠ જેવી મૂલ્યવિષયક,
હું ' જેવી ચેતનાવિષયક કોઈ કટોકટી અનુભવતો નથી. સભાનતાસિદ્ધિને પ્રયોગ માંડતા તેને નાયક વિના વિરોધ એ પ્રયોગમાં આગળ ધપે, પાર ઊતરે, તેમાં તેને કોઈ જાતના અવરોધ નડે નહીં, કોઈ એના નિર્ણય અને વર્તનને પડકારે નર્ટી, એના પ્રયોગમાં બધું સહેલાઈથી પાર ઊતરે એ સ્વાભાવિક લાગતું નથી. એ નેકરી, શહેર, સંબંધે વગેરે તે છેડી શકે પણ કામવૃત્તિ ય એટલી સહેલાઈથી છેડી શકે એ ગળે ઉતરે તેવું નથી. આટઆટલી બાબતોનો ત્યાગ કરતાં એને જાત સાથે, વૃત્તિઓ સામે ખાસ ઝવું પડતું નથી ! બહારનાં કોઈ પરિબળે તો ઠીક, તેનું મન પણ તેને વિરોધ કરતું નથી, સાનુકુળ થઈ રહે છે ! મનનાં પરસ્પર વિરોધી વલ, તેમનાં બળાબળ, ઉધામા-કશુ લેખકે અસરકારક રૂપમાં દર્શાવ્યું નથી, એ આ રચનાની ખામી છે. આત્મ-અભિજ્ઞાન જેવા વિષયવસ્તુને હાથ ધરી તેમાંથી લઘુનવલ સર્જાતાં વસ્તુવિભાવન અને આલેખનની આવી કચાશને કારણે આ રચનામાં લેખક વડે એક સક્ષમ વિષયવસ્તુ વેડફાઈ ગયું છે.
ચિનુ મોદીની “ભાવ અભાવ ' લઘુનવલને નાયક ગૌતમ વ્યાસ પણ આમઅભિજ્ઞાન પામવાની મથામણમાં છે. ગૌતમને સતત એમ લાગ્યા કરે છે કે પિતે સ્વનિર્મિત નહીં પરંતુ પૂર્વનિણિત જીવન જીવી રહ્યો છે. તે આ જાતના જીવન વિશે એણે પોતે નિર્ણય લીધો નથી તે અન્ય કોણે લીધે છે, એની તે સભાનતા સાથે શોધ કરવા માંગે છે. આ વાતની સભાનતા આવી તેથી તે હવા (to be)માંથી કશુંક થવાની (becoming)ની પ્રવૃત્તિમાં આગળ વધવા માગે છે. ત્યારે તેને ધણું ય મિશ્યા જણાવા લાગે છે. એ આ અંગે ખૂબ વિચારે છે. પિતાને હવડ વાવ ગમે છે, એમાં રચાતાં કુંડાળાં ગમે છે, વિવેક વણજારાની વાત ગમે છે–એનું શું કારણ? અમુક બાબતે પ્રત્યે ભાવ અને અમુક પરત્વે અભાવ કેમ થાય છે? વિચાર કરતાં તેને એમ લાગે છે કે આ બધી બાબતે પૂર્વજનાબદ્ધ છે. પણ એને પ્રશ્ન એ સતાવે છે કે આ પૂર્વજના કરનાર છે કોણ? પિતાના આત્મામાં ઊંડે સુધી ઊતરી એ આ પ્રશ્નના ઉત્તરે ખેળવા ચાહે છે. જે પિતે આગલા જન્મનાં કર્મબંધનથી બંધાયેલ હોય અને આ જીવનમાં બધું એના પરિપાક/પરિણામરૂપે બનવાનું હોય તે આ બધી ઝંઝટ શાની ? નિર્મમ થઈ આત્મપૃથક્કરણ કરતાં ગૌતમને, પોતે સૌની જેમ સહજરૂપે જીવન જીવી શકવાને બદલે જીવનવર્તુળમાંથી શા કારણે ફેકાઈ ગયો છે તેનું કરુણ ભાન લાધે છે. માણસના ભાવ અને અભાવ વિશેની એક સંકલનાને એક ચરિત્રની ચતસિક ભૂમિકાએ મૂકીને તેમાંથી કથા સર્જવાને લેખકે પ્રયત્ન કર્યો છે. પરંતુ એ સફળ થઈ શક નથી. કેમકે એ અનુભવ જેટલો અમૂર્ત અને ભાવવાચક ભૂમિકાએ રહે છે તેટલો મુક્ત અને સંવેદ્ય ભૂમિકામાં આવતું નથી. માણૂસની have અને have notની
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
નરેશ વેદ
લાગણીને કથાની દાર્શનિક અને છતાં કળાત્મક ભૂમિકાએ ઉજાગર કરી શકે તેવું સર્જનકર્મ થઈ શકયું નથી. માણસના જીવિતવ્યને સ્પર્શતી આય દાર્શનિક સમસ્યાને ક્ષમતાપૂર્ણ કેન્દ્રધટનામાં સંકોરી, તેને યોગ્ય objective corelativesની સહાયથી તેને ઉપચય સાધી રસકીય રૂપમાં સાકાર કરવાનું અહીં બની શકયું નથી. એટલે આ રચનામાંય આગલી રચનાની જેમ આત્મઅભિજ્ઞાનનું વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. '
બે લઘુનવલોમાં આત્મસાક્ષાત્કારનું વિષયવસ્તુ અલગ અલગ ઢંગથી ખપમાં લેવાયું છે. માણસ સમાજ વચ્ચે અને સ્વજને સાથે હોય છે ત્યારે અનેકની સાથે હળીભળી શકે છે પણ પિતાને ખુદને કદાચ મળી શકતું નથી. પિતાની જાતને મળવાનું તે કદાચ ત્યારે શક્ય બને છે
જ્યારે માણસ સ્વજન-સમાજથી દૂર સાવ એકાંત સ્થળે જાય, એકાકી બને. માણસ પોતાની નજર સમાજથી જાત તરફ વાળે, સ્વસમ્મુખ થાય ત્યારે શું થાય? મોહભંગ પામે ? નિર્ધાન્ત થાય ? જીવનના કોઈ અર્થ કે સત્યને પામે ? - આ એક એવી દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે કે તેમાં કોઈપણ નિષ્ઠાવાન સર્જકને રસ પડે. તેમાંય જ્યારે એ વ્યક્તિ પુરુષ નહીં પણ સ્ત્રી હોય ત્યારે એ સમસ્યાની જટિલતા અને રસપ્રદતા ઓર વધી જાય છે. વીનેશ અંતાણીને આ સમસ્યામાં રસ પડયો છે. 'સૂરજની પાર દરિયે' એ રચનામાં આ સમસ્યાને તાગી જોવાનો અને કળાની ભૂમિકાએ મૂર્ત કરવાને એમણે પ્રયત્ન કર્યો છે. એકધારા રુટિન જીવનથી કંટાળીને કોશાએ અનુકુળતા જોતાં જ હઠ કરીને પતિ સાથે ગોવાના પ્રવાસે ગઈ. પણ પિતાની ફેકટરીમાં ચાલતો લેબરપ્રોબ્લેમ ઉગ્ર બનતાં પતિને બીજે જ દિવસે કેશાને પજ માં એકલી મૂકીને તરત મુંબઈ પાછા જવું પડ્યું. પતિ પાસે જીદ કરીને પંદર વર્ષે એ ફરવા નીકળી ત્યારે તેના મનમાં ખરેખર તો હનીમૂન માણવાને ભાવ હતો, પરંતુ આકસ્મિક સંજોગોએ તેને એકલી પાડી દીધી. એ હતી રિસ્ટ પણ પતિ પાછા આવે ત્યાં સુધી પ્રતીક્ષાને શાં ૫ જીવવાનું હતું. બહાર પ્રવાસ થઈ શકતું નથી એ સ્થિતિમાં એનો એના મનમાં પ્રવાસ ચાલત થાય છે. એ અંતર્મુખ થાય છે. આત્મનિરીક્ષણ અને પૃથક્કરણ કરે છે. પોતાની સ્થિતિ, સંવેદના, ભાષા-બધાંને ચકાસતી રહે છે. આંતરદમાં સપડાય છે. એ આખી પ્રક્રિયાથી અને પિતાની અવસ્થાથી કંટાળી થાકે છે ત્યાં કચ્છના પ્રદેશમાં પૃથ્વીના પેટાળમાંથી તેલ શોધવાનું કામ કરતા એન્જિનીયર નંદના પરિચયમાં આવે છે. નંદ જેવા જીવંત પુરુષના પરિચયમાં આવ્યા પછી એનું મન નંદ સાથે પતિની તુલના કરી બેસે છે. નંદ અજાણતાં જ એના અંતરમાં શારકામ કરી બેસે છે. એ ખુદ ઓળખી નહોતી શકતી એ એને ત્રણ એ કારણે ખુલો થઈ જાય છે. મુંબઈ અને પથુજી વચ્ચેનું અંતર અગાઉ એણે પિતાના પલંગ પર પણ અનુભવેલું છે. ત્રણ દૂઝવા લાગે છે. એને ખોતરતાં પારાવાર વેદના થતી હોવા છતાં એને ખોતરવાનું એ ચાલુ રાખે છે. ત્યારે એને સમજાય છે કે આ પંદર વર્ષો દરમ્યાન પતિ અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં. ઘરગૃહસ્થી ચલાવવામાં પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, આનંદ, સંવેદનાઓ તેને હોમી દેવાં પડયાં હતાં. એનું સભર સ્વત્વ લોપાયું હતું. સમાજ જેને સ્ત્રી માટે સુખ સૌભાગ્યની બાબત ગણે એવું બધું એની પાસે હતું. પૈસાદાર પતિ, સુંદર પુત્રી, ધરસગવડ બધું જ, પણ બહારથી સુખી જણાતા પરિવારમાં એનું સ્થાન, કુટુંબીઓ ગર્વથી વાત કરી શકે એવી ફલેટ, ફર્નિચર,
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુએ
રહ
ફ્રીજ, ટી. વી. જેવી વસ્તુએ, સાથે હતું ! પતિના ધરમાં પોતે સુખી અને સંતુષ્ટ નથી ? એ પ્રશ્ન એને ખળભળાવી મૂકે છે. આમ તે પતિ દ્વારા એને શરીર, ધનવૈભવ, ઈજ્જતમાખરૂ વગેરેનું ઘણુંય સુખ મળ્યું હતું. પણુ કશાકને અભાવ રહી ગયેા હતેા. પેાતાને શું જોઈતું હેતું, શું ન મળ્યું, કયારે ન મળ્યુ, કોણે ન આપ્યું એ વિશે ભારે માનસિક યાતના વેઠીને પણું, લગ્ન પછી પદર વર્ષે લગ્નજીવનનું સત્ય શેાધવા એ મથે છે. ભારે મનેામ થન પછી તેને એ સત્ય સમજાય છે. પંદર વર્ષના લાંબા સહવાસ દરમ્યાન પતિએ એને કેવળ બહારથી જ જોઈ હતી. એ એની આજુબાજુ જીવ્યા પણ એના અંતરમાં ન પ્રવેશ્યા. લગ્ન નામની ગાંઠથી બધાયાં હતાં બંને પણ સહે અનુભવથી સ ંખેાધાયાં નહતાં. દામ્પત્યજીવનની ખરી સાકતા સહુ-વાસમાં નહીં સહ-અનુભવમાં, સાહચર્યોંમાં છે. પતિ એ ચૂકી ગયા. પતિ પાસેથી પંદર વર્ષામાં જે ન ૫માર્યું એ સાહચર્ય અજનબી નંદ સાથેના ચાર દિવસના સંગાથમાં તે પામી ! ૫દર વષઁના એના લગ્નજીવનનું સરવૈયું હતું અકળાતા ખાલીપે ! દરિયાના દેશમાં આવી કોશા રણુની દાહકતાનેા અનુભવ પામે છે. પતિ પાસે હઠ કરી માગેલા ગોવાના પ્રવાસ, પતિની ગેરહાજરીમાં એકલા રહેવાના આયાસ, અને અજાણ્યા પ્રવાસી પુરુષને મિત્ર બનાવી સહાનુભવ પ્રાપ્ત કરવાને એને પ્રયાસ-દેખીતી રીતે કોશાનું આ નાનકડું સાહસ હતું પણ એ તેને ધણું માંઘું પડયું ! અન્યની નહીં, સ્વની સન્મુખ થવાનું સાહસ ઘણું માં હેાય છે. કોશાની કથા આવા માંધા સાહસની કથા છે. એક નારીના લગ્નજીવનની વાતને નિમિત્ત કરતી આ કથા, વાસ્તવમાં, mainlestation and realization of selfની કથા છે. આવા દાશનિક વિષયવસ્તુને કળાત્મકરૂપે સાકાર કરતી આ રચના ગુજરાતીની એક અત્યંત આસ્વાદ્ય રચના છે.
'
.
પણ
ઈલા આરબ મહેતાની ‘ દરિયાના માધ્યુસ ' આ વિષયવસ્તુને જુદી રીતે કળારૂપ આપે છે. કોઈ શીપીંગ કંપનીમાં રેડીઓ આફિસર તરીકે કામ કરતા રિયાના માધ્યુસ દેવાંગ, કીડની નિષ્ફળ જવાને કારણે દરિયામાં વહેતી જિંદગીને બદલે હૅસ્પિટલના બિછાને સ્થગિત હાલતમાં પડવો છે, ડૉક્ટરે કીડની ટ્રાન્સપ્લાન્ટને મૂકેલા વિચાર પત્ની ચારુમાં આશા જગવે છે. ફ્રીડની ગમે તેની ન ચાલે, બ્લડ ગ્રુપ અને ટિસ્યૂ મેચ થવા જોઈએ. અને એ તે નિકટનાં સ્વજા સાથે જ થાય. કુટખીઓ હોવા વિશેના દેવાંગના વારંવારના નના પછી પશુ ચારુ દેવાંગના કુટુંબીઓની ખેાજ કર્યા કરી, તેના ભાઈ હેમાંગની ભાળ મેળવી તેને કીડનીદાન આપવા વિનવે છે. હેમાંગ કીડની આપવા આવે છે પણ દેવાંગ એનું દાન સ્વીકારવા તૈયાર નથી. કેમ કરીને એ સ્વીકારે ? આ એ જ હેમાંગ, જે વાતે વાતે મા પાસે વહાલે થઈ પોતાને અળખામણા કરનારા, પોતાને મળેલા એડમિશનને પત્ર છુપાવનારા, અમીષા ઉપરના પ્રેમપ્રત્રો તેના પિતાને પેાષ્ટ કરી દઇ પોતાને બદનામ કરનારા, અમીષા સાથે ‘ પાપ ’ આચર્યા પછી પેાતાને હલકો પાડી, ઉદારતાનું નાટક કરી અમીષાને પત્ની તરીકે અપનાવનારા માસ. દેવાંગની મુખ્ય સમસ્યા જ એ છે કે જેણે હંમેશાં પેાતાની સાથે દ્વેષભાવ અને વેરભાવ દાખવ્યો હાય, સ્પર્ધા અને ગે.કર્યા હાય, એ કારણે પોતે જેને હમેશાં તિરસ્કાર્યા હોય એ માસના એક અંગને શા માટે અપનાવવું ? તેની કીડની સ્વીકારી તેને ઉપકાર શા માટે માથે ચડાવવા વધારે આધાતજનક વાત તો એ હતી કે કીડનીદાન આપતી વખતેય હેમાંગ સાદાબાજી કરવા સ્વા ૧૭
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
નરેશ વેદ
માગતો હતો. અમીષા સાથે “ પાપાચરણ” તેના પતિ હેમાંગે નહિ પણ પોતે આચરેલું એવો દેવાગે અમીષા પાસે જઠે એકરાર કરવો અને તેના બદલામાં તે કીડનીદાન કરી દેવાંગને જીવનદાન આપે ! દેવાંગ સામે મુખ્ય સમસ્યા શું કરવું તેની છે. પણ એ તો દરિયાને માણસ. વહાણ ડૂબતું હોય ત્યારે અન્ય સૌને બચાવવા જે પિતાના જીવનને વિચાર સુદ્ધાં ન કરે એ માણસ. ટિસ્યુ મેચ થતા ન હોવાથી ઓપરેશન સફળ નીવડવાની આશા નથી અને પિતાનું મૃત્યુ નિશ્ચિત છે
એવું જાણે છે ત્યારે ભાઈ સાથે હવે વેરઝેરની લાગણી કેવી ? પિતાના એકાદ જુઠા એકરારથી ભાઈની ડુબતી દામ્પત્યનૌકા બચી જતી હોય તે ભલે કીડનીદાન ન સ્વીકારવું પણ એકરાર કરવા એમાં શું ખોટું ? ઊંડા મનોમંથન પછી ભાઈની અને પિતાની, ૫રની અને સ્વની પૂરી ભાળ મળતાં દેવાંગ જૂઠે એકરાર કરે છે છતાં કીડનીદાનને અસ્વીકાર કરે છે. એ અવીકાર ધિક્કારપ્રેરિત નહીં પણ સમજણપૂર્વકનો છે. મનોવિકૃતિથી પીડાતા ભાઈ પ્રત્યે તિરસ્કાર અને અણગમાની, તથા પોતાને માટે અહં અને અમર્ષની જે ગ્રંથિઓ બંધાઈ હતી તે મૃત્યુનુખ થતાં ઓગળે છે. પોતે કયારેય હેમાંગ બની શકે નહીં, તે મૃત્યુ સમયે એના જેવો કેવી રીતે થઈ કે પોતાની દર્દભરી લાચારીના સમયે પણ સોદાબાજી કરવા ઇરછતા હેમાંગને ઉદારતાથી ક્ષમા આપી એ પિતાન દેવાંગાણું જાળવી રાખે છે. બે ભાઈઓ વચ્ચેના સંઘર્ષની કથાને નિમિત્ત કરી લેખિકાએ અમર્ષ, અસૂયા, અહંકાર, ઉગ્રતા અને ક્ષમાના વિવિધ ભાવોમાંથી પસાર થઈ આત્મસાક્ષાત્કાર પામતા માણસની વાત કહી છે. મૃત્યુની સંનિધિમાં વ્યક્તિલક્ષી ભાવ-અભાવની મંથિઓને છેદ થતા સાચા સ્વરૂપમાં પિતાને ઓળખી શકતા માણસની વાત દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ધરાતલ પર અહીં કળાત્મક રૂપે મૂકાઈ છે.
ધીરબેન પટેલની “આંધળી ગલી ' માં આત્મજાગૃત્તિ ( self-awakening )નું વિષયવસ્તુ લેવાયું છે. માતાના અવસાન બાદ પિતાને ખ્યાલ કરીને પિતાએ ફરી લગ્ન કર્યું નહીં એ સમજતી કુંદને પોતે પણ પિસ્તાલીશ વર્ષની થઈ તોય લગ્ન કર્યું નહીં. પિતાના અવસાન બાદ એકલી પડી જતાં પોતાના મકાન “ કુંદનવિલા માં પરેશની પ્રણયદાસ્તાન સાંભળી એને રહેવા અને પત્નીને બેલાવી ધર માંડવા ઘરને ઘેડ ભાગ ભાડે આપે છે. પરેશ પાસેથી સાંભળેલી પ્રણયકથાને ઉત્તરાર્ધ તેની પત્ની શુભાંગી પાસેથી સાંભળતાં કુંદન માત્ર એ લોકોના જીવનમાં જ રસ લેતી થતી નથી, પિતાના જીવન વિશે પણ સભાન થાય છે. વર્ષોથી પહેરવા શરૂ કરેલાં સાદાં સફેદ વસ્ત્રો છેડી રંગીન વસ્ત્રો પહેરતી થાય છે. સૌંદર્ય પ્રસાધને ખરીદી શરીરને ઓપ આપતી થાય છે. રાંધણકળા શીખવા લાગે છે. જીવનમાં, પ્રવૃત્તિમાં રસ લેતી થાય છે. વર્ષોના વિગ પછી મિલનનું મહાસુખ પામેલાં પરેશ-શુભાંગીના પ્રેમપૂર્ણ પ્રસન્ન મંગલ દામ્પત્ય
જીવનને જોઈ ને વર્ષોથી હઠાત મનના નિતાંત ઊંડાન્તળિયે ધરબી દીધેલી પ્રણય પરિણયની કામના સળવળી ઊઠે છે. લજજા છેડી, લગ્ન કરવાની જાગી ઊઠેલી ઈચ્છા વિશે સામે ચાલીને, એ શુભાંગીને વાત કરે, એગ્ય પાત્ર શોધી આપવા પરેશાની સહાય મેળવી આપવા વિનંતી કરે, આવું કોઈ પાત્ર યાત્રા પ્રવાસમાં મળી આવે એમ ધારી એમાં જોડાવા નામ નોંધાવે, પરેશ દ્વારા ખેળી કઢાયેલ મિ. પારેખ સાથે આ ઈરાદે મુલાકાત પણ જે—એમ ઉત્તરોત્તર આગળ વધતી રહે છે. પણ ફનડન જેન્સ નામની કોઈ મહિલા દ્વારા તેની મરણોત્તર મિલકત મળતાં અને
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુ
એ મહિલા સાથે પોતાના પિતાને સંબંધ હતા એ વાત કુટુંબના વડીલરૂપ વકીલ દ્વારા જાણુતાં લગ્નની દિશામાં આગળ ધપવા માંડેલાં કદમ એ થેાભાવી દે છે. એટલું જ નહીં, જેને કારણે પ્રણય-પરિણયની આ અતૃપ્ત ઇચ્છા ઉદ્દિપ્ત થઈ બળવાન બની એ પરેશ-શુભાંગી સાથે હવે એક ઘરમાં રહી નહીં શકાય એવા નિણૅય લઈ, એની ાણુ એમને કરી દઇ, મનની આંધળી ગલીમાં એકલા જીવતર ખેડી નાખવાને શાપ એ સામે ચાલીને વહેરી લે છે. તેનું કારણ પિતાની ગુપ્ત વાત તેને જાણવા મળતાં આધાત લાગ્યા હૈાય એવું પ્રથમ નજરે લાગે, પરંતુ એ સાચું નથી. તેનું ખરું કારણુ તા એ આધાતજનક સમાચારથી તેનું ભ્રમનિરસન થતાં તે.આત્મજાગૃતિ પામે છે તે છે. લગ્ન કરીને તેની ઈચ્છા તે પરેશ—શુભાંગો જેવું પ્રણયજીવન પામવાની હતી, પ પિસ્તાલીશની પાકટ ઉંમરે કદાચ એવા પુરુષ અને એવું પ્રણયજીવન ન મળે એનું ખરું ભાન અને થાય છે. અને વળી જેના સાથે વર્ષો સુધી રહી એ પિતાને એ પૂરી એળખી ન શકી તા મિ, પારેખ જેવા કોઇ અજાણ્યા પુરુષને કેટલા ઓળખી શકશે, એની સાથે કેવા ધરસંસાર નભાવી શકશે, પેાતે દામ્પત્યજીવનમાં કેટલુ` સમાયેાજન સાધી શકશે એના ખરા ખ્યાલ આવતાં કદાચ એ આ પગલું ભરે છે. અને એટલે જ પરેશ-શુભાંગી જેવાં પ્રેમસભર પ્રસન્ન ધન્ય દામ્પત્યજીવનના રંગીન પણ હવાઈ તરગને પડતા મૂકી પેાતાની ઢળતી ઉમર, મ્લાન યૌવન અને સ્થગિતકુંઠિત, જીવનમનેાદશાની વાસ્તવિકતાને એ સ્વીકાર કરે છે. પરિસ્થિતિ અને ભાગ્યા વિપય તથા સાચી વસ્તુને માડેથી થતા સાક્ષાત્કાર એ એ હેતુખીજના સંયોજનથી લેાખકાએ એક નારીની આત્મજાગૃતિની વાત આ લઘુનવલમાં રજૂ કરી છે. મનેાવૈજ્ઞાનિક આધારવાળી એક દાનક સમસ્યાનું રૂપાયન સાધવાનું હોવા છતાં લેખિકા કૃતિમાં સમયનું મનેમય પરિમાણુ ઊપસાવવામાં અને કુંદનના મનેાગતને તેના આંતરદ્વંદ વડે પ્રગટ કરવામાં અસફળ રહયાં છે. તેથી કૃતિની અપીલ વેધક બનતી નથી.
For Private and Personal Use Only
४२
ચંદ્રકાન્ત બક્ષીની ‘પેરેલિસિસ ' અને રઘુવીર ચૌધરીની ‘ તેડાગર ' એ બે લઘુનવલમાં આત્મખેાધનું વિષયવસ્તુ ખપમાં લેવાયું છે. ૮ પેરેલિસિસ ' એક સવેદનકથા છે અને તેના વણ્ય વિષય છે વેદના... જીવનની ગતિ ધણી અકુળ છે. કાઈ માણુસના જીવનમાં કયારેક સાવ અકારણુ અને અણુધારી કરુણતા આવી પડે છે, તેના જીવનમાંથી સ્વજન, સુખ, જીવનહેતુ બધું ઝૂંટવાઈ જાય છે, ત્યારે એ માણુસને રિકતતા અને શૂન્યતા ભારે અકળાવે છે. જીવવું અકારું લાગે છે. પણુ એને જીવવું પડે છે, ક્રેઇને કાઈ રીતે જીવી નાખવું પડે છે. પત્ની પુત્રીના અકાળ અને આધાતજનક મરણુથી ભાંગી ગયેલા અને વીગત જીવનનાં કડવાંમીઠાં સંસ્મરણાથી ઘેરાયેલા એક બુધ્ધિજીવી માણુસતા જીવી જવાના પુરુષાર્થ ‘ પેરેલિસિસ' માં નિરુપાયે છે. એ માસ છે પ્રોફેસર અરામ શાહ. દારુણુ વેદનાને હૈયામાં ઊંડે ધરખીને એ હિલસ્ટેશન પર આવે છે. આવ્યો છે વિગત જીવનની યાદે ભૂલવા. એટલે એ નિશ્ચય કરે છેઃ રડવું નથી, ખાટું જુઠું' પણ હસવું છે, જીવવું છે. પણુ સ્મરણુરશેષ થઇ ગયેલું જીવન એમાં એને સફળ થવા દેતુ નથી. આવ્યા હતા તનમનની ત ંદુરસ્તી માટે એને બદલે ‘ પેરેલિસિસ ' ના ભાગ બની બેસે છે. એનું અ· શરીર અને આખું મન લકવાગ્રસ્ત થઈ જાય છે. અપ`ગની જેમ અડધું હસતાં અડધું રડતાં, એક અડધી જિંદગી જીવતાં કે મરતાં ટકી રહેવાને તરીકેા અને ખાટા જણુાય છે. આવું જીવન એને
એ
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાન્યતરરૂપનું લાગે છે. દશે દિશાઓ બિડાઈ ગઈ હોય, અને વર્તમાન થીજી ગયે હોય એમ તેને
ગે છે. એ સંજોગામાં એ સારવાર કરતાં ઠેકટરને “મસી કીલીંગ ' ની ભાવનાથી મારી નાખવા વિનવે છે. એને લાગે છે કે એની પેરેલાઈઝડ થયેલી જિંદગીને હવે કોઈ ફરી જીવતી નહીં કરી શકે. પરંતુ એના થીજી ગયેલા વર્તમાનને, એક સંજોગરૂપે એના જીવનમાં પ્રવેશેલી, એના જેવી જ દુઃખી મેટન આશિકા દીપ હલાવી, એ ગાળે છે. એના નિષ્ક્રિય થયેલા તનમનને સ્નેહ, હૂંફ સમસંવેદન અને સારવાર દ્વારા ફરી ચેતનવંત કરી જીવનરસ લેત કરે છે. જેની સાથે પાછલું લગ્નજીવન સુખી ન હતું એ પત્નીએ અને જેને પુત્રવત્ નેહથી ઉછેરી હતી એ પુત્રીએ એની ગંભીર પ્રકૃતિ અને દુ:ખમાં અવિશ્વાસ કરીને દુઃખ અને પરિતાપ પહોચાડ્યાં હતાં. પણ એક મરેલા મશીનીસ્ટની વિધવા, જે ખુદ ઓગણચાલીસમે વર્ષે જીવવું રોકીને ઊભી હતી અને આજાર દર્દીઓની સારવાર કરી પિતાની એકલતાને વિદારતી હતી એ મેટ્રને આશિકાએ પૂરી સમજદારી અને નિષ્ઠા દાખવી તેને ફરી બેઠા કર્યો તેથી તેને એક વસ્તુનું ભાન થાય છે, “ જીવવું પડશે, જીવવું પડશે, જીવી નાખવું પડશે. માણસ ને જીવવાને પ્રવેગ કરી શકતું નથી.” તેથી પિતાના અપંગ અને અસ્તવ્યસ્ત થયેલા અસ્તિત્વને ફરી એક્વાર નોર્મલ બનાવવા પ્રયત્ન એ કરી લે છે. ઘટનાઓના ઘાને ખોતરતાં ખેતરતાં અપંગનું નાન્યતર જીવન એને જીવી નાખવું પડશે એમ એ માનતો હતો પણ આશિકાનું દષ્ટાંત એને આત્મભાન કરાવી એગણપચાસમે વર્ષે, એની ભૂતાવળ જેવી ભૂતકાળની સ્મરણષ્ટિમાંથી બહાર કાઢી, નવું જીવન જીવવા કટિબદ્ધ કરે છે. જો કે, અરામને આત્મબોધ એટલું ધ્યાન નથી ખેંચતો જેટલું ધ્યાન એની જીવનદના ખેંચે છે. એનું કારણ એ છે કે અરામના જીવનને અર્થ એની જીવનઘટનાઓ વડે ઊપસાવવાને એમાં જેટલો પ્રયાસ કરવામાં આવ્યું છે તેટલે તેના મને ગત અને આંતરલેકનું આકલન કરી એ ઉભારવાનું બની શક્યું નથી, એ આ સુંદર વિષયવસ્તુની પણ એનાથી પૂરા પ્રસન્ન ન કરી શકતી રચનાની ઊણપ છે, ' રઘુવીર ચૌધરીની “તેડાગર' લઘુનવલના વિષયવસ્તુનું વિભાવન * પેરેલિસિસ' સાથે દીક ઠીક સામ્ય ધરાવે છે. અશોક, પેરેલિસિસ'ના પ્રોફેસર અરામ શાહની માફક પત્ની અને પુત્રીના અકાળ મરણની ઘટનાઓથી ઘા ખાઈ ગયેલા માણસ છે. પણ આરામ કરતાં એ જુદી એ રીતે છે કે, રૂપા સાથેનાં લગ્ન પહેલાં અને તેની સાથેના સુખી લગ્નજીવન દરમ્યાન પણું જીવન પ્રત્યે નિર્વેદ અને વિરતિને ભાવ અનુભવતે રહે છે. આ મનેભાવને કારણે પત્ની રૂપાં અને બાળકો મલય અને સ્મૃતિ સાથે પૂરુ સાહચર્ય અનુભવી શકતો નથી. પરંતુ તેની આ મનોદશા પર પહેલો ઘા પડે છે પત્નીના મૃત્યુથી, અને એથીય ઘેર કુઠારાઘાત થાય છે પુત્રીના મૃત્યુથી. હજ તે પારિવારિક જીવન પ્રત્યે પૂરો ઉભુખ પણ થયો ન હતો ત્યાં માથે આવી પડેલી આપત્તિ અને મલયના ઉછેરની જવાબદારીથી એ ઘેરાઈ જાય છે. મા અને બહેનના હેતુ માટે બાળક મલયને ઝરા એ ભૂલાવી શકતો નથી અને એને એની દયનીય લાચાર મદશામાંથી બહાર આણી શકતો નથી. પુત્ર મલય માટે એ કશું કરે એ પહેલાં એને નડતા અકસ્માત એને પૂર્ણપણે ખળભળાવી નાખે છે. પત્નીના મૃત્યુ માટે અને પરિવારની દુર્દશા માટે પોતાની બેપરવાઈ જ કારણુરૂપ હોવાનું મનમાં ઠગતી એ અપરાધ અનુભવી જીવનમાંથી રસ લેતે અટકી જાય છે. એની નિમમતાને વિદારી એને જીવનમાં રસ લેતી કરવાના એની સાળી સૂરજ, આશિકા દીપ 'માફક
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાં
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ પ્રયત્ન કરે છે, પણ તે અસફળ રહે છે. આખરે એ કામ સમય કરી આપે છે. પિતાને જીવવાને કોઈ અધિકાર નથી, પોતાની એ માટે પાત્રતા નથી એવી ગાંઠ વાળીને બેસી ગયેલા અશોકને આખરે સમયદેવતા જ સમજાવી શકે છેઃ “ન જીવવું એ એના હાથની વાત નથી. હોવું જીવવું એ સ્વાર્થ નથી, એ આપણી નિયતિ છે. '' માણસ ને જીવવાનો પ્રયોગ કરી શકતો નથી એ વાત “પેરેલિસિસ'ના અરામની માફક “તેડાગર 'ના અશાકને પણ મોડી મોડી સમજાય છે. તેથી, આ લઘુનવલનું વિષયવસ્તુ પણું આત્મબોધનું છે. અલબત્ત, નાયકને આ આત્મબોધ કરાવવા માટેની જરૂરી કારણ વ્યવસ્થા લેખક કરી શકયા નથી. પેરેલિસિસ'માં એ કામ આશિકા કરી શકી હતી, આ રચનામાં તો સૂરજ એ કરવામાં અસફળ રહે છે. મલયની નિરાધારીને કારણે પણ એ થઈ શકયું નથી. “દુખનું ઓસડ દહાડા” એ ન્યાયે અશોકનું દુઃખ હળવું થાય એ સમજાય પણ સમયે કઈ રીતે એનું ભ્રમનિરસન કરી એને આત્મભાન કરાવ્યું એ લેખક પ્રતીતિકરૂપે દર્શાવી શકયા નથી.
ગુજરાતી સર્જકોને અનાત્મીકરણનું વિષયવસ્તુ પણ પસંદ પડયું હોય એવું એના પરની ત્રણ કથાઓ જોતાં લાગે છે. એમાંની એક છે દિલીપ રાણપુરાની “સૂકી ધરતી, સૂકા હેઠ.” તેમાં પરિસ્થિતિ અને સંજોગોની ભીંસમાં એક આશાસ્પદ યુવાનના થતા આત્મવિલોપન (self effacement)ની કથા છે. પંચાળના નપાણિયા પ્રદેશમાં માત્ર ૨૩૭ માણસોની વસ્ત ધરાવતા શેખોદડ ગામમાં સેવા અને ઉદ્ધારનાં અનેક ઉરઅરમાને લઈ શિક્ષકની નોકરી કરવા આવતા ભાવનાશાળી યુવાન જયંતીલાલ ઠાકરનાં, અનેક દૂષણે અને વિકૃતિઓથી ખદબદતા પ્રામસમાજમાં કોઈ વાને સાકાર થતાં નથી. એથી ઊલટું એના આશાઅરમાન ઈમાનધરમને વંસ થાય છે. ત્યાંથી બદલી કરાવવાના એના પ્રયત્ન લાંચિયા વહીવટીતંત્રમાં કારગત નીવડતા નથી. ગ્રામસમાજની બદીઓ અને વિકૃતિઓને દૂર કરવાની વાત તે બાજુ પર રહી, પરિસ્થિતિ અને સંજોગોવશ, એ ખુદ બીડી, દારૂ, જુગાર જેવાં વ્યસનેમાં સરી જાય છે. પશુમથુનની અધમ કોટિ સુધી એ પહોંચે છે. રૂપાળા આદર્શો પર નગ્નકઠોર વાસ્તવને એવો વિજય થાય છે કે એને આ સ્થિતિમાં લાવી મૂકનાર ગામમાંથી તેને ખસેડી લઇ શહેરમાં સ્થાયી કરવાના એનાં બહેન-બનેવીના પ્રયત્ન ખુદ જયંતી જ સફળ થવા દેતા નથી ! ઘણા પ્રયત્નને અંતે તેને ત્યાંથી બદલીના મળે છે ત્યારે વિધિની વક્તા એ છે કે પોતાની બહેન પર તે કદષ્ટિ કરે એટલી હદે તેનું પતન થઈ ચૂકયું હોય છે. જયંતી મટીને જાણે એ “જd' બની ગયો છે અને તેથી જ બદલીને ઓર્ડર એ ઈન્કારે છે. એક ઉમંગી અને ભાવનાશીલ શિક્ષિત યુવાનના શતમુખ વિનિપાતની ઘટનામલક માળખાંથી પરંતુ પૂરા વાસ્તવિક અભિગમથી રજૂ થતી આ કથા, જયંતીમાંથી “જતુ' બની જતા માણૂસના આત્મવિલોપનની કરુણ કથા છે.
આવી બીજી કથા છે જયંત ગાડીતની “આજત '. તેમાં વૈયક્તિક ચેતનાના હૃાસની કથા છે. તળ ગુજરાતના કોઈ ટાઉનની કૅલેજમાં અધ્યાપકની નોકરી કરતા એને નાયક આવૃત આજકાલ કાલેલા અશૈક્ષણિક વાતાવરણુમાં રીઢા અને અપ્રામાણિક અધ્યાપકે જે રીતિનીતિ અખત્યાર કરે છે તેવી અપનાવી આચરી શકતું નથી. વર્ગમાં વિદ્યાર્થીઓને નેટ્સ ઉતરાવતા નથી. ટયુશને કરતા નથી, ટાળામાં મિજબાનીઓમાં સૌ સાથે ભળતું નથી. પોતાની આસપાસના સૌ કરતાં
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરેશ વેદ,
જદી રીતે વિચારવા જીવવા એ મથે છે, પણુ પરિણામે પત્ની, પાડોશીઓ, વિદ્યાર્થીઓ, સાથીઓ અને કોલેજના સંચાલકો સૌની ગેરસમજ અને ટીકાનિંદાને ભેગ બની બેસે છે. નેકરી ગુમાવે છે. આદર્શ—સિદ્ધાંતો છેડી પ્રવાહપતિત થયા વિના નવી નોકરી મળે તેમ નથી કરી મેળવવા ફાંફાં મારતા તાપણું જાળવી રાખવા અર્થે એને ઘણું ઝૂઝવું પડે છે. પણ આખરે પરિસ્થિતિ અને સંજોગોની ભીંસ સામે ટકી ન શકતાં પિતાના આદર્શો-સિદ્ધાંતો સાથે બાંધછેડ કરી, પિતાપણું છોડી તેને સૌના જેવું થઈ જવું પડે છે.! આવૃત જોશી મટી ક–૨૩ થઈ જવું પડે છે ઘરની અને બહારની બેવડી પ્રતિકળતાઓ વચ્ચે પોતાનું સ્વત્વ-સંમાન સાચવી ન શકતાં, પિતાની ટોયકિતક ચેતનાને સાચવી રાખવાની શકય તેટલી મથામણ કર્યા પછી, ૪ર વાસ્તવ સામે પરાભૂત થતા લાચાર મનુષ્યની વાત તેમાં લેખકે કરી છે. આપણા સમાજ અને શિક્ષણક્ષેત્રે આજકાલ ફેલાયેલું દૂષિત વાતાવરણ એક સંવેદનશીલ અને પ્રામાણિક મનુષ્યનું કેવું કરૂણ રીતે; અનાત્મીકરણ કરે છે તેની કથા વાસ્તવવાદી દષ્ટિકોણથી લેખકે કરી છે.
આવૃત 'માં અનાત્મીકરણને વવિષય જે રીતે નિરૂપાય છે તેમાં વસ્તુઆયોજન અને નિરૂપણમાં તેના સર્જકને આવાસ સહેજહાજ કળાઈ આવે છે. પરંતુ એ જ વિષયનું નિરૂપણ કરતી ધીરુબેન પટેલની “ એક ભલે માણસ માં આવો આયાસ હેજ પણ દેખાતો નથી. તેથી તે વધારે સહજ સ્વાભાવિક લાગે છે. તે કથાના નાયક છવલાલ છે તે મુંબઈની એક વેપારી પેઢીના સામાન્ય મુનિમ. પરંતુ તેમણે તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યકુશળતાથી તેમ ગરીબડા સ્વભાવથી તે જ્યાં નેકરી કરે છે તે પેઢીના શેઠ-શેઠાણીના દિલમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે અને બજારના અન્ય વેપારીઓમાં એક શાખઆબરૂ મેળવી છે. એમની ચુસ્ત સ્વામીભકિત અને એના વળતરમાં મળતા મામુલી પગારને કારણે એમનાં પત્નીપુત્રને રોષ વહે છે, તેમ એમના જ્ઞાતિ સમાજમાં માનસ્થાન મેળવી શકયા નથી. અન્ય પેઢીની. આકર્ષક પગારવાળી નેકરીતું નિમંત્રણ પણ તેમને લલચાવી શક્યું નથી. એ એછવલાલ શેઠાણી પ્રત્યેના અંદર, પેઢી પ્રત્યેની વફાદારી અને શેઠની વિનંતીને કારણે શેઠના પુત્રોને દાણચેરીને ગુને માથે ઓઢી લઈ જેલવાસ પણ ભોગવી લે છે. પણ જેલમાંથી સજા ભોગવી બહાર આવતા એમની વર્ષોની પ્રામાણિક સેવા અને અપ્રતીમ વફાદારીના બદલારૂપે મામુલી રકમ લઈ વતનભેળા થઈ જવાની સલાહ મળે છે, અગાઉ આકર્ષક પગારવાળી કરીને નિમંત્રણ આપનારા ઊભા પણ રહેવા દેતા નથી ! ઉપરથી ભલાળા દેખાતા ઓચ્છવલાલ દાણચોરીના ધંધામાં પાવરધા
શે અને એમણે ઠીકઠીક મના હાથ કરી લીધી હશે એવું માનતા વેપારીઓ અને જ્ઞાતિજનોને જોઈ એની પત્ની અને એને પુત્ર પણ એ વાત માનતા થઈ જાય છે. એ જોઈ એરછવલાલને દુઃખ સાથે આશ્ચર્ય થાય છે. પિતાના વિશે ગેરસમજ થઈ જ છે એ દૂર થવાની નથી અને અન્ય કોઈ રીતે પ્રામાણિક માર્ગે પોતે રોટલો રળી શકવાના નથી એની ખાત્રી થતાં તેઓ દાણચેરીના ધંધામાં સામે ચાલીને ઝંપલાવે છે. એમ કરતાં એમને અને એમના એક પત્રને આત્મા કકળે છે, પરંતુ અન્ય સૌ-બીજો પુત્ર, પત્ની, વેવાઈ. વેપારીઓ. સમાજ-સહજરૂપે એ વાતને સ્વીકારે છે. ત્યારે વિના હિચકિચાટ આગળ વધતાં ઓચ્છવલાલ દાણચોરીના કળણુમાં ઊંડા ઉતરતા જાય છે, પૈસા રળે છે, એની પાછળ આવતાં દષમાં
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઆ
ડૂબતા જાય છે. એવલાલ મટી ઉત્સવ પરીખ બની રહે છે ! સીધી લીટીએ ચાલતા એક ભલાભોળા નેકદિલ માણુસ જીવનસોગા દ્વારા કેવા પરિવર્તિત થઇ જાય છે તેની કથા લેખિકાએ હસવું અને હાળુ તેના અનુભવ થાય તે રીતે ટ્રેજિકામિક મૅડમાં કહી છે. વણ્ય વિષયની આ એક નમૂનેદાર અને આસ્વાદ્ય રચના, આપશ્ચા સાહિત્યમાં છે.
અનાત્મીકરણના
For Private and Personal Use Only
૨૩૩
આત્મપ્રસ્થાપના ( self-assertion )નું વિષયવસ્તુ લઈને પણુ ત્રણુ લઘુનવલે રચાઈ છે. એ ત્રણેયમાં વધુ નણીતી થઇ છે ધીરુબેન પટેલની ‘વાંસને અંકુર ' નામની રચના. તેને કથાનાયક કેશવ એક બદનસીબ સંતાન છે જે નાનપણમાં જ માના મૃત્યુ અને શ્રીમ ંત સસરાના અકિ ંચન જમાઈ એવા પિતાની લાચારીને કારણે માતાપિતાની છત્રછાયા હેઠળ ઉછરવાને બદલે ધનિક પણ કડક સ્વભાવના માતામહ રમણીકરાયને ત્યાં પિતા-આશ્રિત વિધવા માસીએના હાથે ઉછરી રહ્યો છે. નિયમચુસ્ત રમણીકરાયને ત્યાં કયારે સૂવું અને કયારે ઊઠવું, શું કરવું અને શું ન કરવું એની દઢપણે ઘડેલી આચારસહિતામાં શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત જીવન જીવવાનું થતાં કેશવના મનમાં અણુગમે તે થાય છે, પણુ સમજણે થતાં ધરમાં એ માસીએની સ્થિતિ જોતાં, પિતાને ત્રણ મહિને નિયત સમય માટે જ મળાય એવા નિયમ પાળતાં અવસ્થાએ વિધુર અને આાર અને સ્થિતિમાં સામાન્ય પિતાની હાલત જોતાં માતાનું શ્રાદ્ધ પોતે એકમાત્ર પુત્ર હોવા છતાં અન્ય કોઈ છોકરાને હાથે થતું હોવાનું જાણુતાં માસી પાસેથી મૃત માતાની સ્વમાન અને હિંમતની લાગણીના ખ્યાલ આવતાં–તેના મનમાં નાના રમણીકરાયની નીતિરીતિ સામે બળવા કરવાની વૃત્તિ જોર પકડતી જાય છે. નાનાજીને ન ગમતી એમણે મનાઇ ફરમાવેલી એમને આધાત પહોંચાડે તેવી પ્રતિક્રિયા દાખવતા થઈ જાય છે. વષૅ સુધી રમણીકમહાલમાં રહેવા છતાં દાદાજી કે અન્ય કાઇ સાથે એ હૃદયસબધ બાંધી શકતા નથી અને પેાતાની ઈચ્છા મુજબનું કાંઇ કરી શકતા નથી ત્યારે એ અસ્તિત્વની અને પ્રયત્નની વ્યર્થતા અનુભવે છે. સમજી સમાવી ન શકાય તેવી અકળતા અને એકલતાની સમસ્યાથી ઉદ્દિગ્ન થઈ જાય છે. એના ઉદ્દેશ અજપાના મૂળમાં એનું દાદા રમણીકરાય આશ્રિત-પાષિત-નિર્ધારિત-પરાધીન જીવન છે એવું સમજાતાં જ આત્મપ્રસ્થાપના માટેની તેની અભિલાષા ઉત્કટ થઈ જાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યને ખ્યાલ આવતાં જ તે દાદાની છાયામાયામાંથી મુક્ત થવા ઇચ્છે છે પોતે ક્રાઈના આશ્રિત કે પ્રેરિત નહીં, પેતાનું જ જીવન સ્વેચ્છાએ જીવતા થાય, કેશવ તરીકે જીવી શકે, પરણવા, ન પરણવાના સુખી યા દુઃખી થવાના પોતાના અધિકાર પાતે જ ભોગવી શકે એવું એ વાંચ્છે છે. અને એટલે દાદાનું ધર અને સપત્તિ, દાદાએ શોધી આપેલી સુંદર કન્યા, દાદાએ ઊભી કરી આપેલી ફેકટરી એ બધાં પ્રલાભના ઇન્કાર કરી પોતાના પગ પર સ્વમાનભેર ઊભા રહેવા આસામ તરફ નીકરી અથે` જવા નીકળી પડે છે. કેશવના ગૃહત્યાગ એ કાઈ અધીર ઉતાવળિયા નાસમજ યુવાનનું, કાઈ આવેશ કે આવેગમાં આવી જઇ ભરાયેલું, પગલું નથી, માતા પાસેથી જ લેાહીના સ`સ્કારરૂપે સ્વસન્માન, આપૌરવ મળ્યાં છે તેવા એક જવાંમર્દ યુવાનનું આત્મપ્રસ્થાપનની નિજી જરૂરિયાતમાંથી લેવાયેલું નક્કર સમજદારીવાળું પગલું છે કેશવ કઠણુ ભાંય ફાડીને બહાર આવી સીધા ટટ્ટાર રૂપમાં વિકસતા વાંસના અંકુર જેવા છે. પેાતીકાપણુંાનું ભાન પ્રગટતાં આત્મપ્રસ્થાપના કરવા ઉદ્યુક્ત થતાં એક તરુનૂની આ કથા, એ વિષયવસ્તુની સુંદર રચના છે, ર
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૪
નરેશ વેક
'
આત્મપ્રસ્થાપનાનું વિષયવસ્તુ સરોજ પાઠકની ‘ ઉપનાયક ' લઘુનવલમાં મનાવૈજ્ઞાનિક ભૂમિકાએ મૂકાયું છે. તેને નાયક એક મનેરુન્ગ્યુ માસ છે. એનું બાળપણ, તરુણાઇ અને યુવાની—બધી અવસ્થાએ સમસ્યાગ્રસ્ત રહી છે. પેાતાના જન્મ અને ઉછેર અંગે, પેાતાને દત્તક તરીકે પાળનાર માસી સાથેના તેના સંબંધ અંગે તેને કુતૂહલયુક્ત અજપા છે. પોતે માસીના કન્યાકાળના ‘ પાપાચાર 'નું સંતાન એ સત્ય જાણુતાં પાતા પ્રત્યે અનુભવાતી હીણપત અને માસી પ્રત્યે અનુભવાતી અણુગમાની લાગણીને કારણે તે પરણશે તા એવી સ્ત્રીને જે પેાતાની ચારિત્ર્યની, પ્રેમની, લાગણીની વફાદારીની બધી અપેક્ષાને સતષે એવું નક્કી કરી ગૌરીને પરણે છે. પણ સુહાગરાતે પત્ની ગૌરીને ભ્રષ્ટ હોવાના નિખાલસ એકરાર સાંભળતાંજ ફરી એ પેાતાની જાતને ઊતરતી પડતી અનુભવે છે. અપવિત્ર મા અને પત્નીને તરછોડયા પછી અપરાધભાવ અનુભવતા અહીંતહીં આયડી મનની શાંતિ શેાધવા માંકાં મારતા કથાનાયક પડેાશી બ્રાહ્મણુપરિવારની કન્યાના સપર્ક માં ટ્યુશનને કારણે આવે છે અને સામે ચાલીને તેના દ્વારા થયેલી પ્રણયપરિણયની પહેલને સ્વીકારી નાયક બનવા જાય છે. ત્યાં આ શિષ્યા પણુ લગ્નપૂર્વે પ્રિયતમથી આપનસત્ત્તા થયેલી હાવાનું ખણુતાં કરી આધાત પામે અને મનેરુષ્ણુતામાં પડાય. પત્ની અને શિષ્યા સમક્ષ તેમની ચારિત્ર્યગત શિથિલતા અને અશુદ્ધતાને કારણે નાયકપદ પામવાની ઈચ્છામાંથી પાછા પડતા માણુસની આ કથામાં ખરેખર તેા આત્મપ્રસ્થાપનાને મુદ્દો છે. જીવનમાં થયેલા ત્રણુ ઔંસ પ્ર્કા/સ બધામાં છેતરાઇ ઉપનાયકપણું પામતા મનુષ્યની મૂળભૂત સમસ્યા આત્મપ્રસ્થાપનાની છે. પરંતુ લેખિકાએ આ સમસ્યાની મનેાગૈજ્ઞાનિક ઢખે માવજત કરવામાં જેટલી કાળજી લીધી છે તેટલી ધાનિક ઢબે માવજત કરવામાં લીધી નથી.
માતા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિનકર જોશીની ‘યક્ષપ્રશ્ન ' લઘુનવલમાં આ વર્જ્ય વિષયની વાર્તાવશ સંવિધાનવાળા કથા છે. ભગીરથા પન્ના સાથે સુખભર્યા સ`સાર ચાલતા હતા પરંતુ એક સમયે અચાનક તેને પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવતાં એ ખેચેન બની જાય છે. પેાતે ભગીરથ નહીં પણુ આનંદ છે. પોતાને વ્હાલસાઈ પત્ની નીલા છે, સહૃદય મિત્ર સુકેતુ છે. સહસા જાગી ઉઠેલી પૂર્વજન્મની
આ સ્મૃતિ તેને બેહદ અકળાવી મૂકે છે. પાતે ભગીરથ છે કે આનંદ પોતે ખરેખર કોણ એવા યક્ષપ્રશ્ન એની સામે ખડા થાય છે. રહેવાતું નથી ત્યારે સ્મૃતિના સહારે મુંબઈ જઈ પૂર્વભવના પેાતાના ઘરના અને પત્નીને પત્તો મેળવે છે. પત્ની નીલાને મળી એની સાથે કરેલા વિહાર સાથે સેવેલાં સ્વપ્ન, તેની અને મિત્ર સુકેતુ સાથેના નાજુક સાઁબધાની રજેરજ વિગતા રજૂ કરે છે. તેથી નીલા ના—છૂટકે અને ધરમાં સ્થાન આપે છે ભગીરથ વિગતજીવનના અનેકાનેક પ્રસંગા વણું વી, પેાતાને પતિ આનંદ તરીકે સ્વીકારી લેવા નીલાને વિનવે છે. પશુ નીલા માટે મેટી સમસ્યા છે. આનંદ મૃત્યુ પામી ચૂક્યા છે એ સત્ય વર્ષાથી સમાજે, પેાતે અને પુત્ર સ્વીકારી લીધું છે ત્યારે હવે આ નવાં નામરૂપમાં આવેલા પુરુષને પતિ આન ંદના સ્વરૂપે પુન : સ્વીકારવા કઈ રીતે ? એને જુવાન પુત્રને, સમાજને અને ખુદ પોતાની જાતને પણ વિચાર કરવા પડે છે. તેથી નીલા ભગીરથના પ્રયત્નાને મયક નથી આપતી. ભગીરથ લાંખું ધૈ ધરી શકતા નથી. દરિયાકિનારાના એકાંતમાં આવેશમાં આવી નીલાને સાહી લેવા એ તત્પર બને છે ત્યારે એની આ ધૃષ્ટતાને સાંખી ન શકતી. નોલા એને ધૂત્કારીને જતી રહે છે. ભગીરથમાંથી આનંદ ન બની શકેલા, નાસીપાસ થયેલા તે ઘેર પાળ ફરે ત્યારે એના ગૃહત્યાગના આધાતને જીરવી ન શકેલી
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
પત્ની, પુત્રને જન્મ આપી, પરધામ પહોંચી ગઈ છે. પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવવાને કારણે એક યુવાનના જીવનમાં ઊભી થતી આત્મકસ્થાપનાની આ કથા દાર્શનિક વિષયને અનુરૂપ માવજત પામી નથી. જિજ્ઞાસામુલક મનોરંજનલક્ષી વાર્તામાળખાથી રચાયેલી આ કથામાં પસંદ કરાયેલ વિષયવસ્તુને કોઈ રીતે ન્યાય મળ્યો નથી. વાસ્તવિભાવનમાં તાર્કિકતા અને સુરેખતા સચવાયાં નથી. ભગીરથને યક્ષપ્રશ્ન એ તે પ્રાથમિક સામગ્રી હતી, એના વિનિયોગ વડે ખરેખર તે એના જીવનાનુભવમાંથી દાર્શનિક અર્થ નીપજાવવાનું હતું. પરંતુ અહીં તે લેખક વૃત્તાંતનિવેદન કરી, કેવળ કથારસ સંતોષી અટકી ગયા છે.
ગુજરાતી લઘુનવલમાં, આમ, આત્મવંચના, આત્મઘાત, આત્મસભાનતા, આત્મઅભિજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, આત્મજાગૃતિ, આત્મબોધ, અનાત્મીકરણ, આત્મપ્રસ્થાપના-જેવાં વિષયવસ્તુઓ લેવાયાં છે. જોકે આ વિષયવસ્તુઓને બધી લઘુનવલોમાં પૂરો ન્યાય મળ્યો છે એવું નથી. ક્ષમતાપૂર્ણ અને શકયતાસભર લેવા છતાં “કોણ?', “ભાવ અભાવ', “ યક્ષપ્રશ્ન” જેવી કતિઓનાં વિષય-વસ્તુઓ વેડફાઈ ગયાં છે. તો “ઉપનાયક', 'પેરેલિસિસ', “તેડાગર',
આંધળી ગલી' જેવી કતિઓમાં વિષયવસ્તુઓને ગ્ય માવજત ન મળતાં એમાં કેટલીક . મર્યાદાઓ રહી ગઈ છે.
બીજ, સ્વ અને આત્માને લગતી આવી દાર્શનિક સમસ્યાઓમાંથી ઉપર નિર્દેશ કર્યો તેવી અમુક જ આપણી લઘુનવલમાં આવી છે, બીજી આવી કેટલીય દાર્શનિક સમસ્યાઓ વિષયવસ્વરૂપે હજ આવી નથી. જેમકે, આત્મહ, આત્મસન્માન, આત્મનિગ્રહ, આત્મનિંદા, આત્મદયા, આત્મણા, આત્મબલિદાન, આત્મવિડંબના જેવા વિષયવસ્તુઓની કથાઓ હજુ મળી નથી. એ વિષયવસ્તુઓ પણ ઓછાં રસપ્રદ નથી.
ત્રીજ', આવાં વિષયવસ્તુને લઈને કથાસર્જન કરતાં આપણું સજકોને આ વિષયના દાર્શનિક ગહન ગંભીર ધરાતલ અને પ્રકૃતિને પૂરો ખ્યાલ હેયે એવું જણાતું નથી. કેમકે આવી સમસ્યાઓને મનુષ્યના અસ્તિત્વમૂલક સંધર્ષના સ્તર ઉપર જેટલી મૂકવી જોઈએ તેવું થઈ શકતું નથી.
ચોથું, આવાં વિષયવસ્તુની માવજતમાં પણ પૂરી સજજતા સૂકમતા જણાતી નથી. મનુષ્યને મનનું તળિયું તપાસી લે, તેના અંતરના ઉંડાણનું અવગાહન કરી આપે, તેના ઉર-અતરની સંકુલતાને આંબી લે અને મનુષ્યના સ્વના સંધર્ષને કાં તો નીતિમૂલક, કાં તો મવિષયક, કાં તે ચેતનવિષયક, કાં તો અસ્તિત્વમૂલક, કાં તો કર્તવ્યમૂલક, કાં તે સામાજિકતાપરક, કાં તો માનસિકતાપરક, કાં તો ધર્મમૂલક ભૂમિકાએ સ્થિર કરીને કળાત્મક સ્તરે ઉજાગર કરી શકે એવી ઉપકારક ટેકનિકના વિનિયોગની અસમર્થતા પણ દેખાય છે.
સ્વા ૧૮
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
OUR NEW RELEASES
Discipline: The Canonical Buddhism of the Vinayapitaka-John
C. Holt
Encyclopedia of Indian Philosophies-Karl H. Potter
Vol. I: Bibliography 2nd rev. edn.
Vol. II: Vol. III: Fragments from Dinnaga-H. N. Randle Fullness of the Void-Rohit Mehta
Introduction to the Philosophy of Nyaya Vaisesika Advaita Vedanta. Part I
Global History of Philosophy 3 Vols-John C Plott. Hindu Philosophy-Theos Bernard
History and the Doctrines of the Ajivikas-A. L. Basham History of the Dvaita School of Vedanta-B. N. K. Sharma History of Indian Literature Vol. I-M. Winternitz History of Pre-Buddhistic Indian Philosophy-B. Barua Indian Sculpture-Stella Kramrisch
J. Krishnamurti and the Nameless Experience-Rohit Mehta
Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman Life of Eknath-Justin E. Abbott.
Select Inscriptions. Vol. II-D. C. Sircar Serindia 5 Vols-Sir Aurel Stein
Sexual Metaphors and Animal Symbols in Indian MythologyWendy Doniger O'Flaherty
Siksha Samuccaya: A Compendium of Buddhist DoctrineCecil Bendall & W.H.D. Rouse
Suresvara on Yajnavalkya-Maitreyi Dialogue (Brhadaranyakopanisad 24 and 4: 5-Shoun Hino
Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Lakshaman Shastri Vedic Mythology, 2 Vols-Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Rs.
50
250
150
175
40
85 (Cloth) 60 (Paper) 195
Madhyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50 Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha 80
Peacock Throne: The Drama of Mogul India-Waldemar Hansen 120 Philosophy of Nagarjuna-K. D. Prithipaul Prapancasara Tantra-Ed. by Arthur Avalon
65
50 (Cloth)
30 (Paper)
75
200
100
125
60
55 ( Cloth) 45 (Paper)
130
50 (Cloth)
35 (Paper)
For Detailed Catalogue, please write to :MOTILAL BANARSIDASS
Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
100 (Cloth) 75 (Paper) 200
3000
100
60
125
120 (Cloth) 100 (Paper)
220
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પત્રસુધા’માં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ
કલ્પના માહન બારોટ
પત્રસુધા 'ના પત્રો દમ્પતી-મિત્ર અને પત્રસુધા ' નામના ગ્રંથમાં સંગ્રહાયા છે. ઉપેન્દ્રચાર્ય જીએ જયન્તીદેવીને જુદા જુદા સમયે, જુદા જુદા પ્રસંગે લખેલા કુલ ૬ ॰ પત્રો - પત્રસુધા'માં છે. દરેક પત્ર આ મહાન દ‘પતીના દિવ્ય દામ્યત્યના નિર્દેશ કરે છે.
સાહિત્યક્ષેત્રે ઘણીવાર એવું બને કે ક્રાઇ કવિ કે લેખકની કૃતિ પરથી તેના વ્યક્તિત્વને પામવાના પ્રયાસ થયા હોય. એ પ્રયાસ કેટલે 'શે સફળ થાય તે ન કહી શકાય કારણ કે કવિતા, વાર્તા નવલકથા એ કવિ કે લેખકની કલ્પનાની નીપજ હાય છે. અલબત્ત, તેમાં વાસ્તવિકતા, આજુબાજુના સંજોગા વગેરેના ફાળા પણ નાના સૂને ન ગણાય. પરંતુ સાહિત્યનું આ પત્રસ્વરૂપ તદ્દન ભિન્ન છે. જાપાનના વિશ્વપ્રસિદ્ધ કવિ, ચિંતક અને કેળવણીકાર દાઈસાકૂ ક્રેડા અને વિખ્યાત કવિ યાસુશિ ઈનેવ વચ્ચેના પત્રવ્યવહારતું એક પુસ્તક છે જેનું અંગ્રેજીમાં ભાષાંતર * Letters of Four Seasons'ના નામે જેમણે કર્યું છે તે શ્રી રીચાર્ડ ગેંગના મતે તે “પત્ર એ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જેમાં લખનાર ખુર્દ [Writer himself] એક વિષય હોય છે.’’ અને આમ હેાવાથી જ કદાચ જાહેર જીવનમાં પડેલી કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પત્રોનું આપણે વાચન કરીએ છીએ.
તે ‘ડાયરી 'પણુ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જે લખનારના અંગત જીવનને તું કરે છે. તેમ છતાં આ બંને સ્વરૂપેમાં ભિન્નતા છે. ડાયરીમાં અંગત જીવનની નાની નાની વાતેા આવે અને લખનારનું પેાતાનું વ્યક્તિત્વ ઉપસે છે. જગત વિશેનાં તેનાં અવલાકના અને વિયારેા તે ડાયરીમાં પેાતાની રીતે ટપકાવે છે ત્યારે ખૂબ જ ખાનગી રાખીને નાંધે છે. કોઈક ભવિષ્યમાં વાંચે અને મને સમજે એવી ઇચ્છાથી ડાયરી લખાય છે. વળી ડાયરીમાં ચાકસાઈ પણ વધારે રહે છે અને તે પોતાના સમય સાથે બહુ હોય છે. જ્યારે પત્રમાં તે નથી હોતું કશું' ખાનગીપણું કે નથી તું સમયનું બંધન. પત્રલેખક જ્યારે લખવા બેસે છે ત્યારે લખનાર અને પત્ર પ્રાપ્ત કરનાર બંનેની કક્ષા સમાન હોય છે. જેટલે અ ંશે ડાયરી અ'ગત છે અથવા અમુક ચોક્કસ discipline વચ્ચે ચાલે છે એટલી સખત શિસ્ત પત્રમાં નથી. પત્રમાં તા ઘણી મેકળાશ લાગે છે.
‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અકે ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૩૭-૩૪૨.
#
૨૯ સુનીતા સેાસાયટી, અકાટા, વડાદરા,
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩૯
www.kobatirth.org
પના માહન બારીય
જેમકે હાલમાં પ્રા. સિન બીજા પ્રદેશના માસે તે વચ્ચે મોકળા પણ મળે.
93
વળી પત્રો શાસ્ત્રીય શૈક્ષણિક હંદુઓ માટે પણ લખાય છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' પત્રરૂપે લખી રહ્યા છે. ગુજરાતી સાહિત્યના પરિચય થાય તેની સાથે સાથે આ સ્વરૂપમાં પત્રમાં એમ પણુ લખી શકાય “ તું વડાદરા આવીશ ત્યારે આપણે સુગમ શ્રીખંડ ખાઈશું. એમ પત્રમાં હળવાશ મળે. કયારેક પત્રમાં ટીખળ પશુ કરી શકાય. આ માટે ગાંધીજીના પત્રોનુ એક દષ્ટાંત ટાંકુ−ાણીતા સ્વાતસેનાની શ્રી. અબ્બાસ તૈયબજી અને ગાંધીજી વચ્ચે અગત વાળા હતા. રીયાઝ દાઢી રાખતા. તે કરાર થતી ત્યારે ગાંધીજી તેમને BHRhhh કહીને ચીઢવતા. આથી માકરૂપે ગાંધીજીએ એક પત્રમાં તૈયબજીને સખાધન કરતાં લખ્યું છે Dear Bhrhhh...ગાંધીજીના આ પ્રખ્યાત પત્રની નકલ અત્રેની મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રાચ્યવિદ્યા મંદિર ( Oriental Institute)ના હસ્તગત વિભાગ ( Manuscript Section )માં જોવા મળે છે. ને પત્રની હળવાશનો જવલત નમૂના ?
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક રીતે મહત્ત્વની વ્યક્તિના પત્રો અમૂલ્ય બાાય છે. દા. ત. ગાંધીજીના પત્રા લાખો રૂપિયાની કિંમતે ભારત સરકાર ખરીદ્યા છે.
તા સાહિત્યનાં કેટલાંક સ્વરૂપે પણ પત્રરૂપે લખાય છે. દા. ત. ટૂંકી વાર્તા ઘણીવાર પત્રરૂપે આવે છે. કલાકારને કાલ્પનિક કે અનુકૃત મનોમથન રજૂ કરવા માટે પત્રનું સ્વરૂપ આત્મીય અને હળવું લાગે છે. પત્રમાં ગત સ્પર્ધા પશુ આવે અને તેમાં વિષયાંતર પણ ચાલી શકે.
કેટલીક વખત કવિતા પણ પત્રરૂપે થાય છે. દા. ત. હીરાબહેન પાઠકનું ‘ પરલોકે પત્ર, ' તા ઇતિહાસના પાઠ આપવાના શૈક્ષણિક હેતુસર પંડિત નહેરૂએ લખેલા · પ્રિયદર્શિનીને પત્રો જગપ્રસિદ્ધ છે.
પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શકુન્તલાએ દુષ્યન્તને લખેલ પત્ર નોંધનીય છે, જેને વિષય બનાવીને રાજા રવિવર્માએ ઉત્તમ ચિત્રો દોર્યા છે. તા કાલિદાસનુ” * મેઘદૂત * એક પ્રકારના મૌખિક પત્રો જ છે ને ? જેમાં પક્ષ વાળને ‘તું આ નેઈશ. નું આ ભ્રંશ... ' કહેતાં કહેતાં ભારતની ભૂગોળ જણાવી દે છે.
ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકર, ગાંધીજી અને સરદારના પત્રો નોંધનીય છે,
ન '
બર્ટન વોટસન કે જેમણે * Letters of Four Seasons ' પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓના મતે પરદેશી કે પરાથી ભાષામાં પત્ર એ બહુ જ મૂંઝવનારા મામલા છે. કારણ કે પત્રો પ્રણાલીભદ્ર કે રૂઢિગત હોય છે. દા. ત. જાપાનમાં પુત્રની શરૂઆતમાં ઋતુનિર્દેશ થાય છે. જાપાનીઓ લખે છે કે....' The sky is high and the horses are fat,.. ' આમ ઋનિર્દે શ એ જાપાનની સભ્યતા છે. આમ વિવિધ પ્રદેશોની પોતાની પ્રણાલી, રૂઢિઆ પત્રસ્વરૂપમાં
જોવા મળે છે.
*
આ લેખ લખાયા બાદ મા. હસિત બૂચનું દુ:ખદ નિધન થયું છે તેની સખેદ નાંધ લઈએ છીએ—સંપાદક.
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યત્રસુધીમાં ઉપેન્દ્રાચાર્યજીની હત્યવૃતિ
૩૩૯
આમ હોવા ઉપરાંત સાહિત્યનાં બીજાં સ્વરૂપો કરતાં પત્રસ્વરૂપનું ભિન્નત્વ એ છે કે તેમાં બે પરિચિતે, તે ય એક સમાન પશ્ચાદભૂથી પરિચિત વ્યક્તિઓ વચ્ચેને વ્યવહારવિનિમય છે. તેથી જ વાચકને પત્રોમાં વ્યક્તિ, પ્રસંગાદિ ઉલેખો કોઈ સ્પષ્ટીકરણ વિનાને મળે છે. કારણ કે તે અત્યંત personal ઉલેખ હોય છે. પરાયા માટે તે કોયડા જેવા રહે છે.
નવા વિચારોના પ્રચાર-પ્રસાર માટે પન્ને ઉત્તમ માધ્યમ છે. એમાં ચિંતન-કથન-વિચાર ધડવાનું કામ થયા કરે છે કારણ કે બે વ્યક્તિ વારાફરતી પરસ્પર વિચાર વિનિમય કરે છે. એમાં Rambling (સ્વૈરવિહાર) શકય બને છે તથા Informal medium of expressionરજૂઆતનું અનૌપચારિક માધ્યમ વરતાતું જાય છે.
( પત્ર સ્વરૂપનાં આ બધાં અંગે વિચાર કરીને જોતાં ઉપેન્દ્રાચાર્યજીએ લખેલા પત્રસુધા'ના પત્રો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળે તેવા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્ર અનેખું પ્રદાન કરનાર ઉપેન્દ્રાચાર્યજીનું આ પત્રસાહિત્ય સાચે જ નોંધપાત્ર છે.
“ પત્રધા 'માં આઈકાલીન ઋષિદંપતી જેવું જીવન જીવતાં બે વ્યક્તિ ધબકે છે. પત્રો લખ્યા છે તે ઉપેન્દ્રચાર્યજીએ પણ પત્રોનું વાચન કરતાં ઉપેન્દ્રાચાર્યજીની સાથે સાથે જયતીદેવીના વ્યક્તિત્વનાં અનેક પાસાં વાચક સમક્ષ ઊઘડી આવે છે. એ આ પત્રોની ખુબી ગણી શકાય.
જદા જુદા પ્રસંગોએ લખાયેલા પત્રોમાં કયાંયંકાઈ આચાર્યના ઊંચા પદને ભાર નથી વરતાતા. એમાં તે છે નિર્ભેળ પ્રેમ. સ્પષ્ટ સમજદારીપૂર્વક પોતાની પ્રિય પત્નીને લખાયેલા આ પત્રો છે.
જગતને પોતાની પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન કરનાર આવા મહાપુરુષની વિચારસરણી વિશ્વના કોઈપણ ખૂણે કેવી એક સમાન હોય છે તેની પ્રતીતિ આપણને આ પત્રો વાંચ્યાથી થાય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને ઉદ્દેશીને આપેલ સલાહ-શિખામણે વ્યક્તિમાત્રને માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગણી શકાય. દા. ત. “હમેશાં આનંદમાં રહેવું’...' એમ તેઓએ ધણા પત્રોમાં જદી જદી રીતે દર્શાવ્યું છે. ઈશ્વરેચ્છાથી જે જે કંઈ આવી મળે તેને સ્વીકાર કરો અને પ્રસન્ન રહેવું એ કંઈ નાનીસૂની વાત નથી. ફક્ત ઉચ્ચાત્માઓને જ સાધ્ય એવી આ કલા આ દંપતીના જીવનમાં સહજપણે વણાઈ ગયેલી જોઈ શકાય છે.
પત્રસુધા' ના આ પત્રો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધના ગૃહસ્થાશ્રમમાં પણ સરળ રીતે સાધી શકાય છે. પોતાના જીવનકાર્યથી આ સાધના કરતાં કરતાં તેઓએ દંપતીજીવનને ઉચ્ચગામી કરે તેવું સાહિત્ય સજર્યું એ આ દંપતીની સમાજને અણમોલ ભેટ છે. કારણ કે પલાયનવાદ (Escapism ના આ યુગમાં તેઓએ સામાજિક જવાબદારીમાંથી છટકવા કરતાં તેને અદા કરતાં કરતાં ઉચ્ચતા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે. “પત્રસુધા' ના પત્રો આ રીતે સમાજના દામ્પત્યજીવનને ધડનાર પણ ગણી શકાય. પિતાની આસપાસ બનતાં બનાવો ઉલ્લેખ જગતને નિરપેક્ષભાવે જોવાની રીત અને દરેક બાબતમાંથી સાર શોધવાની ઈરછા એ બધું જાણીને વાચક એવી અનુભૂતિ કર્યા વિના રહી શકતું નથી કે હા, આ તે અમારા જ જીવનની વાત છે ! અને એમાંથી આટલે સારે ઉકેલ પણ મળી શકે !
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
કપના ફન બારોટ
એક વ્યક્તિ તરીકે ઉપેન્દ્રાચાર્ય જેવા છે તેવા જ એક પતિ તરીકે ઉપસી આવે છે. દા. ત. તેઓને નવું નવું જાણવા-શીખવાની જે ધગશ તે તેઓના પત્રોમાં પણ જણાઈ આવે છે. તેઓ
જ્યન્તીદેવીને શરીરસ્વાથ્ય જાળવવા વારંવાર જણાવે છે અને તે માટે કસરત કરવાની, પ્રાણાયામ કરવાની ભલામણ પણ કરે છે. તે બીજી બાજ તેઓ લખે છે કે અંગ્રેજી લખવા-વાંચવાનો મહાવરે ચાલુ જ હશે. એક પત્રમાં લખે છે કે સંસ્કૃતને અભ્યાસ બંધ તો નથી કરી દીધો ને ? તે વળી બીજી કેટલાય પત્રોમાં સૂચન કરે છે કે ભજનો લખવાં, પદો લખવાં, ગૂંથણકળા અને રસોઈકળાનાં પુસ્તક વાંચવા અને નવી વાતો નોંધી લેવી–આ બધી વાત આપણી સમક્ષ તેઓને એક અભ્યાસુ વ્યક્તિ તરીકે તે રજુ કરે જ છે પરંતુ તે ઉપરાંત એક પતિ તરીકે પિતાની પ્રિય પત્નીના અંગત જીવનના વિકાસ માટે તેઓ કેટલા આતુર છે એ વાત પણ બતાવે છે. મને તો એમ લાગે છે કે જે આપણા સૌના દામ્પત્યમાં આ પાસું આવી મળે તો પછી આપણે સ્ત્રી-ઉત્કર્ષ કે સ્ત્રી-ઉન્નતિની વાત કે કાયદાઓ કરવાની જરૂર નહિ રહે. ઉપેન્દ્રાચાર્યજીના જીવનપ્રદીપનાં આ ઓજસ સમાજમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવાનું બળ પૂરું પાડે છે. તે સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ અંગે, તેઓના ઉત્થાન અંગે ઉપેન્દ્રાચાર્યજીની ચિંતા પણ આ પત્રોમાં વ્યક્ત થઈ છે. તેઓ જણાવે છે (પત્ર ૪૮, પાનું ૨૨) કે, “ત્રીજાતિ બહુ પછાત છે તેમાં થેડા પ્રયાસથી તારા જેવી આગળ પડી શકે.” તેઓએ પોતાનાં સહધર્મચારિણીને કયારેય પોતાના કરતાં નીચાં કે ઓછાં નહિ સમજ્યાં હોય એમ “ પત્રસુધા’ના પત્રો પરથી લાગે છે. તેમ છતાં તેઓના હૃદયમાં જયન્તીદેવીનું સ્થાન એટલું અનન્ય છે કે લગભગ દરેક પત્રમાં એક ચિંતિત પતિની છબી ઉપસે છે. યંતીદેવીના સ્વાસ્થ માટે, તેઓના વૈચારિક, આધ્યાત્મિક વિકાસ માટે એમાં એટલાં બધાં સૂચને-માર્ગદર્શને છે કે વ્યક્તિવિકાસ માટે ઈચ્છુક વાચક એમાંથી અદ્દભુત ભાથું પ્રાપ્ત કરે છે.
ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને કરેલાં સંબોધને એવાં તે અર્થપૂર્ણ, અલંકાયુકત અને આકર્ષક છે કે પત્રો વાંચી લીધા પછી પણ સંબંધનોને વાગોળવાનું મન થાય. ગુજરાતી પત્રસાહિત્યમાં આટલાં પ્રેમસભર, કવિતાસભર અને અર્થસભર સંબોધને બહુ જ ઓછા લેખકેએ પ્રજ્યાં હશે. સાચે જ સંબંધનેની સુંદરતા હૃદયને સ્પર્શી ગયા વિના રહેતી નથી.
ડાં ઉદાહરણો જોઈ એ. ઉપેન્દ્રાચાર્યજી લખે છે જયતીદેવી માટે-સ્નેહમયી, સુભાગ્યવતી, વિશુદ્ધહદયા, પ્રીતિપાત્ર, સવિકિની, સદ્દગુણાલંકૃતા, શુભસંપત્તિવિભૂષિતા, સર્વ શુભગુણસંપન્ન, પરમાત્મપ્રીતિપાત્ર, પ્રસન્નહૃદયા.
જેમ પત્રનાં સંબોધન મન હરી લે તેવાં છે તે જ રીતે પત્રના અંતે ઉપેન્દ્રાચાર્યે પોતાના માટે પ્રોજેલાં વિશેષણે પણ તેઓના દામ્પત્યની એક મધુર ગરિમા પ્રગટ કરે છે. દા. ત. તેઓ લખે છે-લ. અભિન્ન, અનુરાગી, કલ્યાણેચ્છક, શુદ્ધસ્નેહબદ્ધ, હિતચિંતક, શુભચિંતક, નિત્યહિતચિંતક.
ખરેખર પત્રોનું આ પાસું આત્માને આહલાદ આપે તેવું છે. તે પત્રોની શૈલી પણ વિશિષ્ટ છે. કવિત્વમય ભાષા અને ભાવનું માધુર્ય એ આ પત્રોનું ધ્યાન ખેંચે તેવું પાસું છે. પિતાની પ્રિય પત્ની, જેને તેઓ પિતાનું અભિન્ન અંગ માને છે, જેના તરફ તેઓને અનહદ
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સુધા માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીની દા૫ત્યવ્રુતિ ' અનુરાગ છે તેને પત્રો લખતી વખતે ઉપેન્દ્રાચાર્યજીમાં વસેલે કવિ કઈ રીતે ચૂપ રહી શકે? જુદા જુદા પ્રસંગોએ, જન્મદિવસ, દિપાવલી કે નૂતનવર્ષ પર લખાયેલા પત્રોમાં ભરપૂર કવિતા પડેલી છે. દા. ત. “પત્રસુધા ને બાવન પત્ર, જેના પર તારીખ નથી પરંતુ જયતીદેવીના જન્મદિવસ અંગે લખાયેલો છે, જેમાં કવિતામય ભાષામાં હૃદયની ઉમિઓની રજુઆત થઈ છે. ઉપેન્દ્રાચાર્યજી લખે છે...(પત્ર : પર, પૃષ્ઠ : ૨૪) “શુક્રવારે તારે જન્મદિવસ ગણાય. તારે જન્મદિવસ સ્વભાવથી જ મને આનંદરૂપ છે. તેને સંપૂર્ણ સુખના શિખરે વિરાજેલી જેવી એ મારા નેત્રને સાર્થક છે. તારા પરમ આનંદના ઉદ્દગાર શ્રવણ કરવા એ મારા શ્રોત્રની સિદ્ધિ છે. તારા પ્રેમનું સુધાસ્વાદન કરવું એ મારા જીવનને પરમ રસ છે. તેને સર્વ પ્રકારનાં સુખથી પૂર્ણ જેવી એ મારા હૃદયની ભાવના છે. તારો સર્વ પ્રકારનો સહકાર એ મારા જીવનનો લ્હાવો છે તારે અમર્યાદ અભ્યદય એ મારા આત્માને અભિલાષ છે. પરમાત્મા એવો સમય સત્વર અર્પે કે જેમાં મારી મનભાવના સિદ્ધ થતી દ્રષ્ટિગોચર થાય. તારી પ્રકૃતિ સ્વસ્થ હશે જ. તારું નૂતન વર્ષ તારી મનોકામના સિદ્ધ કરનાર હા. એ જ... "
લગભગ ૧૯૦૩ થી ૧૯૧૨ વચ્ચેના સમયગાળામાં લખાયેલા આ કુલ ૬૦ પત્રો છે. તેમાં ૧૯૧૨માં લખાયેલા પત્રોમાં આધ્યાત્મિક ઉચ્ચતા પ્રાપ્ત કરવા માટેની તીવ્ર ઈચ્છા અને કંઈક અંશે ઉતાવળ જણાઈ આવે છે. જાણે કે હવે કંઈક સિધ્ધ કરવાની તૈયારી જ છે એવું લાગ્યા કરે છે. દા. ત. પત્રસુધા ને ૪૫મો પત્ર. (પત્ર ૪૫ પૃષ્ઠ-૨૧) “ આવતીકાલથી આરંભાતા નવીન વર્ષમાં શ્રી ઈષ્ટાનુગ્રહથી જે કંઈ ઉત્તમ સુખ, આનંદ, ઉત્સાહ વગેરે સુલક્ષણે છે તે તારા અંતઃકરણમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શુભ્ર મધુર પ્રભાતે ઉત્કૃષ્ટ રૂપમાં પ્રકટાવે એ જ ઈરછા છે. પરમાત્મા સર્વ કરવા સમર્થ છે.
તારા અનેક અમાનુષી ગુણે જે કાળે આ વૃત્તિમાં આરૂઢ થઈ આવે છે. ત્યારે તને પામીને હું મને એક મહદ ભાગ્યવાન માનું છું અને અંતર આનંદથી પુલકિત થતાં ઈશ્વરના એક મોટામાં મોટા અનુગ્રહનું મને ભાન થાય છે. અને તેથી નિરંતર પ્રસન્નતા રહે છે.
પરંતુ ઇશ્વરને અનુગ્રહ છે તો હજી આપણે ઘણું કરવાનું છે અને તેને માટે હવે તત્પર થવું જોઈએ. અને તે બનતી ત્વરાથી આગ્રહ સાથે તે કર્તવ્ય સિદ્ધ કરવા જોઈએ. અને તેને
ટે ઉત્સાહ અને અપ્રમાદની જ અગત્ય છે. તેને જેમ બને તેમ પ્રકટાવીશું, તેમ ધારેલું કાર્યો સગમપણે સિદ્ધ કરી શકીશું. માટે હરેક પ્રયત્ન તે કરવા ઉદ્યત થવું હવે તે ઉચિત છે.
ઉરય સ્થાનમાં રમણ કરવાની પણ જરૂર છે. અને તે જેમ સિદ્ધ થશે તેમ જ આપણાથી કઈ ઉપયોગી વસ્તુ કાર્યરૂપે કરી શકાશે. તેથી જેમ બને તેમ સત્વર ઉચ્ચમાં જ દ્રષ્ટિ રાખવી જોઈએ. પરમાત્માના અનુગ્રહથી એ કર્તવ્યમાં સત્વર આપણે સ્થપાઈએ એ જ આ શુભ સમયની ઈચ્છા છે...”
આમ કવિત્વસભર, આધ્યાત્મિક-સંસ્પર્શવાળા અને કેવળ પ્રેમનીતરતા આ પત્ર સાચે જ ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે.
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિરતિ–
- એક મનોવિશ્લેષણ
સી. વી. ઠકરાલ" શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કરી જૂનાગઢના વતની હતા. તેમની જન્મતિથિ વિષે તેમના વર્તુળમાંથી માહિતી મળી શકી નથી. તેમનું અવસાન તા. ૨૧-૧-૬૩ ના રાજ થયેલું એવી માહિતી તેમના એક અપ્રકાશિત પુસ્તકમાં તેમના કુટુંબીઓએ કરેલી નોંધ પરથી મળી આવે છે. “હોલકરવંશ પ્રશસ્તિ કાવ્ય' નામના તેમના આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ તેઓ મુખ્તાછમ બહાદુર એવો ખિતાબ ધરાવતા હતા. અયોધ્યાની સંસ્થાએ તેમને મારા વિવાન એવી ઉપાધિ પણ આપી છે. તેમણે ઈરની મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ તથા શ્રીમતી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે રહીને સંસ્કૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે:
(૧) ઉન્નતિ ત –માર્ગશીર્ષ ૧૫, ગુરુવાર સં. ૧૯૮૧ ( ૨ ) કવિતાત-ભાદ્રપદ શુદ્ધ ૪, રવિવાર સં. ૧૯૮૧ (૩) હાર્યાત –ફાગુન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪) r[ત્તિ તા-૧૨-૯-૨૮-મહારાણી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિરો પ્રકાશિત.
શ્રાવણ કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫ (૫) અcrષના રાતા–જુલાઈ ૬, ૧૯૩૦ (૬) માતૃભૂમિથી–૪-૨-૩૨ (७) होल्करवंशप्रशस्तिकाम्यम् (૮) Poems on Work and Nature. (6) Indian Thought in English Garb.
આ કવિએ પોતાના જીવનને મોટે ભાગે ઈદર તથા ખરગોણમાં પસાર કરેલું હોવાથી તેમની કૃતિઓ વિષે ગુજરાતમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તેમણે પાંચ શતકોની રચના * કરી છે. તેમાંથી ૩નતિકરારને પરિચય આપવાનો આ પ્રયાસ છે.
અન્ય સામાન્ય શતકોની જેમ આ શતકમાં ૧૧૪ પદ્યો છે. સાથે તેમના પરિશિષ્ટરૂપે એક પંચક અને એક ષ જોડવામાં આવ્યાં છે. આમ કુલ સંખ્યા ૧૨૫ પર પહોંચે છે. આ પઘોની રચના જરા જુદા પ્રચલિત અને અપ્રચલિત છદોમાં કરવામાં આવી છે. શરૂઆતના
“ સવાયાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૯આગઇ ૧૯૯૦, પૃ. ૩૪૩-૩૫૦.
• ૨, રાવલિયા પ્લેટ, પોરબંદર, ૩૬૦૫૭૫ - ૧ - વા ૧૯
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
सी. पी.
૪૯ શ્લોકમાં કવિએ ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી છે. સાથે સાથે સાંપ્રત હીનદશાનું વ ન પણ કર્યું છે. પહેલે લેક માતૃભૂમિનું ભવ્ય ચિત્ર પ્રસ્તુત કરે છેઃ
नमो वीरा
नमो वीरधात्र्यै नमो शानदात्र्यै नमोऽध्यात्मतत्त्वं शुभं घोषयित्र्यै । नमो विध्यहैमाद्रिगंगासवित्र्य नमो मातृभूम्यै सदानन्दमूत्यें ॥ १
આ
મહાન દેશ દીન કેમ બની ગયો તેના વિષે કવિ પ્રશ્ન કરે છે :
यो देशः पूर्वमासीत् सकलजनपदेष्वग्रणीविद्ययासी जातो दीनः कथं सः स्फुरति मतिमतां प्रश्न एतद्विधोत्र । दृष्टं कार्य कदाचित्क्वचिदपि न विना कारणास्सत्यमेतद् नित्य पर्णं च सार्वत्रिकमचलमथो शाश्वतं निविकारं ॥६.
આજે તેના નિવાસીઓની કેવી કરુણ દશા છે તેનું ચિત્ર પ્રસ્તુત કરતાં કવિ કહે છે?
बाला निस्तेजसो नः कशतनुकलिता व्याधिग्रस्ता नितान्त' वृद्धत्वेनाभिभूता शिथिलितचरणा हीनगात्रा युवानः । भग्नोत्साहाश्च सर्वे निजसदनगता शोकपंके निमग्नाः सजातं वैमनस्यं प्रकटितविभवं घोरदारिखसंज्ञम् ॥ ८
આવી પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા કવિ તેમાંથી મુક્ત થવા માટે કયા કયા માર્ગો ઉચિત नथा, तनी बात रे छ:
न राष्ट्रोदयः स्वादुपक्वान्नभोगैः । न राष्ट्रोदयो दीर्घसुस्वापयोगः ।। न राष्ट्रोदयः कोमलाङग्या विहारैः . न. राष्ट्रोदयस्तीव्रशब्दप्रहारैः ॥ १६
સાર્વત્રિક સિદ્ધિ મેળવવા માટે ઉદ્યોગ એજ એક ગુરુચાવી છે એવું પિતાના મતનું પ્રતિપાદન કરતાં કવિ થાય છે
अहं मन्ये ह्यकः प्रशमनविधि:खविषये उपास्यो देवोऽत्र प्रतिनियतकर्मैकफलदः । सदुद्दोगाख्योऽसौ परमसुखदः कष्टदहनः प्रसादात्तस्यैव, प्रभवति हि सिद्धिः सकलगा ॥ १९.
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત પ્રીતમલાલ કી ઉન્નતિશતક-એક મનેવિલેષણ
૩૫ ઉદ્યોગને દેવ કહીને તેની અસરકારકતા વિષે કવિએ નિર્દેશ કરી દીધા છે. પરંતુ સાથે સાથે તેઓ માત્ર અર્વાચીનતાના જ ચાહક નથી, અન્ય દૈવી શક્તિની કપા પણ આ સ્થિતિને નિવારવામાં ઉપયોગી થઈ શકે એ વાત પર પણ કવિ ભાર મૂકે છે. કવિ માને છે કે પિતાના ઇષ્ટદેવની ભક્તિથી પણ રાષ્ટ્રહિતની સાધના કરવી જોઈએ :
उद्योगेन च साहसेन सततं धैर्येण वीर्येण च भक्त्या राघव-कृष्ण-शूलिगतया तत्प्रेम्णि च श्रद्धया । आधिव्याधिपराजयादिसमयेऽनुद्विग्नशांत्या तथा साध्य राष्ट्रहितं सदा सुकतिभिविद्याकलाकोविदः ॥ २०
ઇષ્ટદેવની ભક્તિને રાષ્ટ્રહિતનું સાધન માનનાર કવિ પૃથ્વી પરના દેવ (જુર ) વિષે એક સરસ વિચાર રજૂ કરે છે :
न शद्रादयौ जन्मतः सन्तिः केचित् । न वा ब्राह्मणाः क्षत्रिया वा न वैश्याः । भवेयुः सदाचारयुक्ता नरा ये Tળેઃ મૅમિથુરાતે મવત્તિ | ૨૬ "
સદાચારવાળા માણસોને પૃથ્વી પરના દેવ માનનાર કવિ ગીતાના કુર્મ પર ભાર મૂકતા ભગવાનનાં વચનોને પડઘો પાડતા લાગે છે. આ લક્ષ્યની પૂર્તિ માટે સમાજના જુદા જુદા વર્ગના કર્તવ તરફ અંગુલિનિર્દેશ કરતાં કવિ કહે છે?
अज्ञाः प्रपाठनीयाः सुबलिभिश्च निर्बला रक्ष्याः । पनिभिर्दीनाः पोष्या नियमो नीते: सनातनो ह्येषः ॥ २७
આ ઉપાયોની સાથે સાથે કવિ બ્રહ્મચર્યના પાલનની પણ વાત રાષ્ટ્રસિદ્ધિ માટે કરી દે છે. કવિ પર ગાંધી વિચારધારાને પરોક્ષ પ્રભાવ છે જ. તેથી તેઓ હાકલ કરે છે?
રીત્ર: સર્વકાળની છે ? न गण्योऽधमाहः कदाचित्त्वयाऽसौ । प्रदत्तानि गात्राणि पात्रा, किमर्थम् .. न कर्मः श्रमं चेद्वयं तै: सगर्वम् ॥ २९
1શરીરશ્રમ અને ઊંચનીચના ભેદભાવોને લોપ કરવાની હાકલ સાથે કવિ ભારતના લોકોને પશ્ચિમના દેશો સાથે સ્પર્ધામાં ઊતરવા પણ પ્રેરે છે,
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. વી. ઠકહે
कला अभुता अजिताः पाश्चिमात्य: श्रमैः संततः साहसद्धियुक्तः । वयं मानवा बुद्धिभाजा यथा ते
कथं स्पर्षया तादृशा नो भवेम ॥ ३० શ્રમનું ગૌરવગાન કરતાં કવિ કહે છે:
श्रमो दैहिको भूषणं मानुषाणाम् न चास्मात्परो दृश्यते योगमार्गः । तपश्चापि नाम द्वितीयं श्रमस्य
तपोयोगसाध्यं भवेत् कि न लोके ॥ ३२ કવિ શ્રમને મનુષ્યનું ભૂષણ, વેગને માર્ગ અને તપ કહે છે અને તેનાથી બધું જ સાધ્ય छे, मेवी मातरी माये छ...
ઊગતી આવતી ગાંધી-વિચારધારાને અછડતો પ્રભાવ દર્શાવતે નિમ્નલિખિત લેક પણ સ્વદેશની ઉન્નતિ માટે કવિએ વિચારી રાખેલા માર્ગ પર પ્રકાશ પાથરે છે.
स्वभाषा सुरम्या भूशं सेवितव्या । स्वदेशोद्भवं वस्तु काय नियोज्यम् । शरीरं स्वकं ब्रह्मचर्येण पोष्यम्
सदुद्योगमार्गः सदालंबनीयः ॥ ४० સ્વભાષા, સ્વદેશી, બ્રહ્મચર્ય અને સદુઘારને પણ કવિ ઉન્નતિનાં સપાને માને છે.
કવિની પ્રાચીનતાપરસ્તી અને અંગ્રેજભક્તિને ખ્યાલ નિમ્નલિખિત પદ્યો આપે છે અંગ્રેજોનું શાસન ભારતના લોકોના હિતમાં જ હતું એમ માનનારા એક વર્ગના કવિ प्रतिनिधि छ:
बाष्पादियंचनुदितानि सुवाहनानि संदेशप्रेषणजबः पवनोपमश्च । एतान्यनेकविषसाधनसौष्ठवानि
आंग्लागमादनुदिनं वयमाप्तवन्तः ॥ ४८ किन्तु किं ते करिष्यन्ति न चेमिनो वयम् । न कदाचिन्ता दृष्टा हस्तेनैकेन तालिका ॥ ४९
વરાળથી ચાલતાં યંત્રો અને સંદેશવ્યવહાર અંગ્રેજ પ્રજાને આભારી છે. એ વાત સ્વીકારીને કવિ પ્રશ્ન કરે છે કે જે પ્રજ ઉત્સાહી ન હોય તે શાસકે શું કરી શકે, કેટલું કરી શકે ? કદી એક હાથે તાલી પડતી સાંભળવામાં કે જોવામાં આવી નથી.
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયુત પ્રીત મહા કહીનું અતિશતક-એક મનોવિશ્લેષણ
આ રીતે પહેલાં જ પઘોમાં કવિએ પિતાની રીતે દેશોન્નતિના ઉપાયની મીમાંસા રજૂ કરી છે. તે પછીને વિભાગ છે. સૌમાતા ;
લેક ૫૦થી ૬૨ સુધી કવિ અંજ પ્રજાને ઉદેશીને કહે છે કે અંગ્રેજોએ પિતાના સત્કાર્યો દ્વારા આ દેશની પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે.
भवदभिरनिशं तथा विविधसाधनैर्वधिता। घरेयमतुलप्रभा नवनवा च जाता शुभा कृतं महदि सुकाय मिह शिक्षणाथै वम् ॥ ५१ ।
અંગ્રેજોના શાસનને લીધે આ દેશની ધરતી તેજસ્વી બની છે એવી આભારની લાગણી વ્યક્ત કરીને કવિ તેનાં પરિણામો વિષે વાત કરે છેઃ
विगता स्वप्नावस्था कलितो हेतुस्तथा स्वपातस्य । बुद्धिविमला जाता प्राप्तोत्कण्ठा स्वराज्यसिद्धेश्च ॥ ५२
ભારતના લોકોની ધ ઊડી જવી, પોતાના પતનના કારણની ખબર પડવી, વિચારોમાં સ્પષ્ટતા આવવી આદિ કારણેને લીધે સ્વરાજ્ય મેળવવાની ઉત્કંઠા ભારતની પ્રજામાં જાગી છે એમ કવિ માને છે. આથી કવિ મિત્રતા વધારે દઢ બને તેવી કામના કરતાં કહે છે
संपविनिमययोगात् संकटसमये तथा च साहाय्यात् । सद्भावसत्यसाम्यात् परस्परादवर्षतामियं मैत्री ॥ ५४
ભારતે વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ સરકારને જે મદદ કરી હતી તેને ઉલેખ કવિ કરી રહ્યા છે. પરસ્પરની સહાય આવશ્યક છે. તેને નિર્દેશ કરતાં કવિ બન્ને ભૂમિની-ઇલંડ અને ભારતની પરિસ્થિતિને ખ્યાલ આપતાં કહે છે :
भूमिर्भवतामल्पा शीता कृषिकर्मविरहिता भूयः ।
उष्णा विस्तृतास्माकं कृषिवाहल्या सुशस्मपूर्णा च ॥ ५८ અનેની ભૂમિ અ૫, ઠડીવાળી, ખેતીવાડીરહિત છે અને ભારતની ભૂમિ ગરમ, વિશાળ અને ખેતીવાડીને લીધે ધાન્યથી ભરપૂર છે. આથી ૫રસ્પરને સગ શોભી ઊઠશે, એવી કવિને શ્રદ્ધા છે. આથી કવિ આભારની લાગણી પ્રદર્શિત કરતાં કહે છે કે અંગ્રેજો સાથે થયેલે સંયોગ મળી છે, સુસંવદિત છે અને અત્યન્ત સ્પૃહણીય છે. તે શેભન બની રહે.
કવિ ભારતના લોકોને પણ અનુરોધ કરે છે. શ્લોક ૬૩ થી ૬૫માં કવિ ભારતીયને સમજાવે છે કે બંને પ્રજાને સંગ દૈવી છે. આથી તેને વિરોધ કરવો ઈછનીય નથી.
देवी होषा व्यवस्थाऽस्ति निरोडव्या न कहिंचित् । अनवर्तनमेवास्या धर्मकामार्थमाशवम् ॥ ६५
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાશે બને દેશો વચ્ચે પ્રવર્તમાન શાસ્ત્ર-શાસક વ્યવસ્થા દૈવી છે અને તેમાં વિરોધ ન કરે જોઈએ. તેને અનુસરીને વર્તન કરવું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું બની રહે છે. આ કવિની બ્રિટિશશાસન પર કેવી અચલ શ્રદ્ધા છે, કે તેઓ તે શાસન અને ભારતીય પ્રજાના સંયોગને મેક્ષ આપનારો માને છે !'
૬ મા પદ્યથી નીતિવૈરાયોનિ વારિ વિભાગ શરૂ થાય છે અને ૧૧૪માં પદ્ય સુધી ચાલે છે.
કવિ માને છે કે ઘણી બધી વિદ્યા મેળવી હોય, પણ જો તે કાર્યમાં પરિણુત ન થાય તે તે વિદ્યા ભારરૂપ બની રહે છેઃ
विद्या बहुलाधिगता गर्दभगतरत्नभारतुल्या सा ।
यदि तस्याः परिणतिः कार्येषु शुभेषु तदुपदिष्टेषु ॥ ६७ ગધેડા પર ર લાદવામાં આવે તે તેને તેના મહત્ત્વનું ભાન હોતું નથી, તે તે તેને માત્ર ભારરૂપ જ ગણે છે તેવું જ વિદ્યાનું પણ છે, એમ કવિ માને છે. આ પદ્યોમાં કવિ સ્નાન, વ્યાયામ, ખુલી હવામાં ફરવું; વ્યસની, શઠ તથા મિથ્યાભાષી લોકોના સંપર્કનો ત્યાગ વગેરેની વાત કરે છે.
સુખી થવા માટેના ઉપાય તરીકે કવિ નીતિ, ધર્ય, ચિત્તની સમતુલા, સદવિદ્યા, દક્ષતા, ઈષ્ટદેવ પર ભક્તિ, ઈન્દ્રિયસંયમ, પ્રબળ દેહશક્તિ, મનવચનકર્મથી નિશ્ચલ અહિંસા, બધા કાળમાં સત્ય, ઉદ્યોગ, શમ, દૌર્ય, અવ્યભિચારિણી ભક્તિ, દયા, દાન, સદાચાર, બ્રાતૃભાવ, વિષ પ્રત્યે અનાસક્તિ, બ્રહ્મચર્ય, નિયમિત આહાર તથા વિહાર, બેટા વાદવિવાદને ત્યાગ, બેટી ચિન્તાને ત્યાગને ગણાવે છે.
પ્રજાઓનાં ઉત્થાન પતનની પ્રક્રિયા પાછળ કાળની લીલા જ કામ કરી રહી છે એવું દર્શાવતાં કવિ નિમ્નલિખિત પદ્ય પ્રસ્તુત કરે છેઃ
क्व गतो जूल्यससीझरनामा कीर्त्या प्रदीपितात्मकुलः । नेपोल्यनोऽपि पतितः कारागारे पयोधिमध्यगते ॥ ८६
કવિ જલિયસ સીઝર અને નેપોલિયનનાં ઉત્થાનપતનને ખ્યાલ આપે છે અને તેમના * જીવન પરથી બોધ લેવા અનુરોધ કરે છે ?
आपत्तौ न विषादस्तस्मात् कार्यों विवेकमतियुक्तः । सम्पत्ती न च हर्षः सेव्यं साम्यं सदा घृतिसमेतम् ॥ ८७
આપત્તિમાં વિષાદ ન કરે અને સંપત્તિમાં હર્ષ ન કરો અને મનની સમતુલા બને પરિસ્થિતિમાં જાળવી રાખવી એ જ સુખી જીવનની ગુરુચાવી છે.
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીયુત પ્રીતમલાલ ફીનું ઉન્નતિશતક-એક મને વિશ્લેષણુ
આવા કવિ મૃત્યુ વિષે કાંઇક વાત કર્યા વિના કેમ રહી શકે? મૃત્યુને પ્રતિકાર કરી શકાતા નથી. તેની સામે નીચેની સામગ્રી નકામી છે એવા નિર્દેશ કરતાં કવિ જણાવે છે
न भोगा न रागा न कामा न રામા प्रकर्ष गता रक्षिता नापि लक्ष्मीः । न पुत्रा न वा बांधवा नापि भृत्याः सहाया भविष्यन्ति मृत्योः समीपे ॥ ९४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપત્તિનું કારણ દ્વેષ છે એમ કવિ માને છે. આ રાગને દિવ્ય ઉપાય પ્રેમ છે. આ પ્રેમ માનવને માટે શીઘ્રશાન્તિર છે એમ કવિ માને છે. દ્વેષને કવિ વાનવતુલ્ય કહે છે. દ્વેષને લીધે ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ બુદ્ધિનો પરાભવ કરે છે અને માનવને પશુતુલ્ય બનાવી દે છે એવેશ દિવા સ્પષ્ટ અભિપ્રાય છે.
૩૪૯
૧૦૫માં પદ્યમાં કવિ સસ્કૃત ભાષાને ચિન્યા, મથ્થા અને સન' સુમાષિતોલીનાર્ કહે છે. કવિ માને છે કે આ ભાષા મુલો વન્દ્રિત્તા છે.
૧૦૯ થી ૧૧૧ પદ્યોમાં કવિ ઇન્દોરના હોલ્કર વંશનાં રાજારાણીએતુંકેાજી, અહિલ્યાબાઈ, શિવાજી વગેરેના ઉલ્લેખ કરીને પાતાને પરિચય આપતાં કહે છે કે હું તેમની કીર્તિનું ગાન કરનારા ગુજરાતી દ્વિજ છું.
છેલ્લે ૧૧૨ થી ૧૧૪ શ્લોકોમાં કવિ હૈારવશને માટે આરાગ્ય, માંગલ્ય, ચિરાયુ, વિપુલ ધનાદિની કામના ભગવાન સૂર્ય પાસે પ્રકટ કરે છે.
अता गर्हणीयं निषिद्धं सुशास्त्रैः सुरां मा पिबेतीदृशैर्वाक्प्रयोगैः । जनैर्बुद्धियुक्तैः सुकार्यप्रवृत्तः
परित्याज्यमेतत् प्रयत्नैः समस्तैः ॥ ५
આ શતકના પરિશિષ્ટ ભાગમાં પાંચ લોકો માનનિષેધ વિષે આપ્યા છે અને ૬ શ્લોકોમાં રાષ્ટ્રીય એકતા વિષે વાત કરી છે. મદ્યપાનથી ઉદ્દભવતાં દૂષા બતાવતાં કવિ બુદ્ધિની મૂઢતા, વિષયેચ્છાની પ્રબલતા, સદસવિવેકના લાપ, મૂર્ખાઇભર્યાં આયરા, વિસંગત વાણી બાલવી, મતિ-કૃતિ-શક્તિ-બ્રશ, નીતિનાશ, લજ્જાનાશ, વિત્તહાનિ વગેરેના નિર્દેશ કરે છે અને
તેના ત્યાગ કરવાની હાકલ કરે છે :
For Private and Personal Use Only
રાષ્ટ્રીય એકતા માટે ‘ હું ભારતીય છું ' એવા ભાવ જરૂરી છે, તેને નિર્દેશ કરતાં કવિ
કહે છેઃ
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
સી. વી.
શાહ
नाहं हिन्दुर्महमदीयो न वापि बौद्धो नाहं ब्रिस्तियो वापि नाहम् । जैनो नाहं पारसीको न वापि राष्ट्रोन्नत्यै भारतीयोऽहमस्मि ॥
આગળ વધતાં કવિ પ્રતિપાદન કરે છે કે નાગરિકે હું શી ખ, હદી, સેવ, વિષ્ણવ વગેરે નથી પણ ભારતીય છું એમ કહેવું જોઈએ. કવિ માને છે કે પૃથ્યાસ્પૃશ્ય, બ્રાહ્મણ બ્રાહ્મણ એવા ભેદભાવોથી કદી રાષ્ટ્રોદ્ધાર કરી શકાય નહીં. છેલ્લે બે પદ્યોમાં પ્રથમ પુરુષ એકવચનમાં સંક૯૫ની રજુઆત :
देशोन्नत्यै स्वार्थयज्ञं करिष्ये देशोन्नत्यै दीर्घकष्टं सहिष्ये । देशोन्नत्य कर्मयोग - विधास्ये देशोन्नत्यायपयिष्यामि देहम् ॥ ५
वेषं क्रोधं हिंसां देशोन्नत्यै सदा परिहरिष्ये । स्नेहं स्वार्थत्यागं विततोद्योगं तथा च वितनिष्ये ॥६॥
આ રીતે કવિ ૧૧૪ + ૫ + ૬ = ૧૨૫ લેકોમાં આ ઉન્નતિકાતની પૂર્ણાહુતિ કરે છે. કવિએ પ્રયોજેલા મુખ્ય છ દે છે –ભirsષત (ચાર), નજાકતા, સાળી (૧, ૪તમાન ) વગેરે.
કવિની શૈલી સરલ અને ભાવવાહી છે. તેની પ્રવાહિતા આકર્ષક બની રહે છે. કવિ અંગ્રેજી ભાષાના શબ્દોને જરૂર પડયે ઉપયોગ કરી લે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ભારતની માનસિક સ્થિતિનું પ્રતિબિબ અહીં રજૂ થયેલું જોવામાં આવે છે. કવિ ગાંધીજીના નામને નિર્દેશ કર્યા વિના તેમના સારા વિચારોને પડઘો પાડે છે. આ હકીકત તેમના પ્રાચીનતાપ્રિય રૂઢિચુસ્ત માનસને પ્રકટ કરે છે. કવિની શૈલી કવચિત ભર્તુહરિની યાદ આપી જાય તેવી બને રહી છે. મદ્યપાનનિષેધ અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયે સંસ્કૃતમાં રજૂ થાય ત્યારે તે અવશ્ય નોંધપાત્ર બની જાય છે.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કેનવાસના એક ખૂણા ’—
સકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચ'પકલાલ
પાત્રગત ચૈતસિક વ્યાપારને, માનસિંક ગતિવિધિને ક્રિયારૂપે રજૂ કરવાં, તેને દશ્ય શ્રાવ્યરૂપ આપી ઈન્દ્રિયગ્રાહ્ય બનાવવાં એ કોઈ પણ નાટ્યકાર માટે મે પડકાર છે. રંગભૂમિના વિકાસના વિવિધ તબકકે નાકારાએ આ પડકાર ઝીલી લઈ વિવિધ નાટ્યપ્રયુક્તિએ stage devices દ્વારા પાત્રગત મનેાવ્યાપારને મંચ ઉપર સફળ રીતે સાકાર કરવાની મથામણુ કરી છે. ગ્રીક નાટકમાં કોરસ દ્વારા પાત્રના મનેગતને ઉજાગર કરવાના પ્રયત્ન થતા તે સ ંસ્કૃત નાટકામાં પાત્ર પેાતાના મનને ‘ સ્વગત ’ દ્વારા કે ‘આત્મગત ' દ્વારા અપવારિત/જનાન્તિક જેવી નાટ્યરૂઢિ દ્વારા અભિવ્યક્ત કરતું. શેકસપિયર જેવા મહાન નાટ્યકાર પાત્રના મનમાં ચાલતા આંતરિક સ ધ ને * સ્વગતોક્િત ' soliloquy ના માધ્યમથી સબળ અને સચોટ રીતે ક્રિયાન્વિત કરે છે. આધુનિક નાટ્યકારામાં પિરાન્દેલેા, પાત્રના આંતર વ્યક્તિત્વને, એક પાત્રમાં જીવતાં અનેક પાત્રોને • આંતરનાટક ' play within a playની નાટ્યપ્રયુક્તિ દ્વારા રંગમંચ પર જીવંત કરી બતાવે છે. નવલકથાકાર વહુ નનેા આશ્રય લઈ, પાત્રના આંતર મનને ભાવક સમક્ષ સહેલાઇથી છતું કરી શકે છે અને ભાવક પણ નિરાંતે પાત્રના સકુલ મનની જટિલતા ઊકેલી શકે છે. ભજવાતા નાટકમાં આ શકય નથી. તેમાં તેા પાત્રની psychological life, physical ઉપકરણો દ્વારા જ નક્કર રીતે રજૂ કરવાની હોય છે. કશું abstract ના ચાલે. પાત્રના મનની તમામ સકુલતાએ, ગ્રંથિ, ચૈતસિક વ્યાપારી તેનાં વાણી અને વર્ણન દ્વારા પ્રેક્ષક આગળ છતાં થાય છે અને તે માટે નટ અને નાટ્યકારે વાસ્તવિકતાને અતિક્રમી જઈ સ્વગતેક્તિ, આંતરનાટક જેવી વિવિધ નાટ્યધર્મી યુક્તિ-પ્રયુક્તિઓ કામે લગાડવી પડે છે. અરૂપ, અમૂત એવા મનેાવ્યાપારને દૃશ્યશ્રાવ્ય પ્રતીકો દ્વારા મૂર્ત કરવાં એ જ નાટ્યકળાની વિશેષતા છે.
ડૉ. લવકુમાર દેસાઇ એ પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ પાત્રના મનની આંટીઘૂંટીએ સ્વાભાવિક રીતે પ્રેક્ષક આગળ છતી થાય અને પ્રેક્ષક પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ તેના મનને પામી શકે તેવી રીતે પ્રસંગાની ગૂથણી પેાતાના નવીન નાટ્યસગ્રહ 'કેનવાસને એક ખૂણા ’માં કરી છે. ડૉ. લવકુમાર ચિત્રકળા જેવી દૃશ્યકળાની પરિભાષામાં જ પોતાના નાટ્યસંગ્રહનાં શી ક યાજે છે તે પણ સૂચક છે. * પીંછી કેનવાસ અને માણુસ' એકાંકીસ મહ
‘સ્વાધ્યાય’, યુ. ૨૭, અક્ર ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અક, એપ્રિલ-૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૫૧-૩૬૦.
* નાટ્ય વિભાગ, ફૅકલ્ટી ઔફ પરફોમીગ આર્ટ્સ, મ. સ. યુનિ., વડાદરા. સ્વા ૨૦
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫૨
મહેશ ચંપકલાલ
દ્વારા પાત્રની બાહ્ય આકૃતિ physical life ઉપસાવતા ઉપસાવતા તેઓ “કેનવાસને એક ખૂણે” એકાંકી સંગ્રહમાં કેનવાસના કોઈ એક ખૂણે પાત્રની આંતર પ્રકૃતિને, તેની આંતર વૃતિઓને, તેના મનની ગ્રંથિઓને તેની psychological lifeને મૂર્તિમંત કરી આપે છે અને તે પણ psycho analysisના કશા પણ વળગણ કે ભાર વિના. તેમનાં પાત્રોનાં સંકુલ આંતરમન, તેમનાં સ્વાભાવિક વાણી વર્તન દ્વારા જ તરલ અભિવ્યકિત પામ્યાં છે એ એક આગવી વિશેષતા છે. વિવિધ એકાંકીએમાં પાત્રના આંતરમને દૃશ્ય/શ્રાવ્ય રૂપ આપવા તેમણે વિવિધ નાટ્યપ્રયુક્તિઓ કામે લગાડી છે અને તેથી જ બધાં એકાંકીએ અભિનય બન્યાં છે. સંગ્રહમાંના પ્રથમ એકાંકી " કેનવાસને એક ખૂણે'માં નાટ્યકારે આમુખમાં જણાવ્યા પ્રમાણે લઘુગ્રંથિથી પીડાતા નાયકની વેદનાને કંડારવાનું તાકર્યું છે અને તે માટે તેમણે આંતરનાટક play within a playની નાટ્યપ્રયુકિત dramatic device ખપમાં લીધી છે. રંગનિદેશ અનુસાર નાયક છે ૩૨ વર્ષને, દેખાવે તેમજ બેલવે ચાલ સ્ટ્રણ પ્રકૃતિને એવો ગગન કાનાબાર. આમુખમાં નાટ્યકારે નાયકને લઘુગ્રંથિથી પીડાતો જણાવ્યો છે તે નાટકને રંગનિદેશમાં તેને ૌણ પ્રકૃતિને વર્ણવ્યો છે. શું નાયકની આ લઘુતાગ્રંથિ તેની સ્ત્રી પ્રકૃતિને લીધે ઉદ્દભવી છે કે નાયક પોતે ૌણ છે એવું માની બેઠા છે અને તેથી લઘુતાગ્રંથિથી પીડાય છે ? પોતે નિહારિકા જેવી અલ્ટ મેડન યુવતીને, રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રીને પર છે અને તે તેનાથી ઉતરતે છે; તેના અભિનયની વાહ વાહ થાય છે, પિતાનાથી તે મુઠ્ઠી ઊંચેરી છે અને તે તેનાથી inferior છે અને આ ગ્રંથિને લીધે તે ટોણ બનતો જાય છે ?
નાટકની શરૂઆતમાં નાટ્યકારે ગગન અને તેના મિત્ર રવિ વચ્ચેનું જે દશ્ય ક્યું છે તેમાં નાયકની ખાતરપ્રકૃતિ છતી કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ગગનનાં બે વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. એક તે રવિની દષ્ટીએ ગગનનું વ્યકિતત્વ અને સ્વયં ગગનની દૃષ્ટિએ તેનું પિતાનું વ્યક્તિત્વ. રવિની દષ્ટિએ તે સતત માનસિક તાણ અનુભવતે, પૂર્વગ્રહોના ખંડિયેરમાં
જીવતે, અકાળે ક્ષયગ્રસ્ત થઈ ગયેલા મનવાળો, લંગડાતા અહમને લઈને પ્રશ્ન અને સમસ્યાની ભેખડ ઊભી કરી દુઃખી થનાર પુખ્ત ઉંમરને બાબો છે જે પત્ની નિહારિકાને ચેનથી જીવવા નથી દેતે. જ્યારે ગગનની દષ્ટિએ તે પોતે ભયંકર ભૂતાવળ બનીને ઊગી નીકળેલી ગુફામાં પુરાયેલ, પોતે જાણે બુડથલ હોય, બબૂચક હોય તેમ નાના બાળકની જેમ બધા દ્વારા પટાવા, બાટલીનું દૂધ પીતો નાને બાબો હોય તે વ્યવહાર પામતા, પિતાનામાં રહેલા ઑફિસર ગગન કાનાબારને, કેશનેબલ પરી જેવી નમણી, રૂપાળી નિહારિકાના પતિને સૌ ઓળખે છે પણ પિતાને કઈ ઓળખતું નથી તેવી લાગણી ધરાવતે ઉપસી આવે છે. રવિની દષ્ટિએ ગગન ભર્યાભાદર્યા ઘરને સભેગી શકતા નથી. નિહારિકાને ખુશ કરી શકતા નથી એટલે કે ગગન ણ પ્રકૃતિનો છે, શારીરિક રીતે નપુંસક છે અને તેથી તે પિતાની પત્નીને સંભેગી શકતા નથી એ પ્રગટ થાય છે તે ઓગળ જતાં ગગનના શબ્દોમાં “નિહારિકા', રાત્રે ધસઘસાટ ઊંધનારી, ધડિયાળના ટંકારા અને નસકોરાંની વચ્ચે પોતે સેન્ડવીચ બની જતું હોય અને તે મજબૂત થાંભલાની જેમ પડી રહેતી અને પોતાનામાં જયારે કામદેવ સોળે કળાએ ખીલ્યા હતા ત્યારે “ અડધી રાતે શું કામ ડિસ્ટર્બ કરે છે, રસોડામાં જાવ' એમ કહી ફરી પાછી નસકોરાં બોલાવતી જણાવાઈ છે. રવિની દૃષ્ટિએ ગગન-નિહારકા વચ્ચેનો સંબંધ તથા ગગનની દૃષ્ટિએ ગગન-નિહારિકા વચ્ચે સંબંધ અહીં
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેનવાસને એક ખૂણે-કુલ આંતરમનની તરલ અભિવ્યકિત
૩૫૩
સહપસ્થિતિ પામ્યાં છે. રવિની દષ્ટિએ ગગન નિહારિકાને સંભેગી શક નથી જ્યારે ગણનની દષ્ટિએ નિહારિકા જાતીય આવેગ અનુભવતી નથી. રવિ હવે ગગનના ભીતરી મનનું પૃથક્કરણ કરવા પ્રવૃત્ત થાય છે. કોલેજમાં નાટકના માધ્યમથી પાસે આવનાર, નાટક કરતાં કરતાં પરવાના કૈલ આપી વાસ્તવિક જીવનમાં નિહારિકાના પતિ બનનાર ગગન કાનાબારને લગ્ન પછી પણ
જ્યારે નાટ્યસંસ્થાઓએ નાટક કરવા આમંત્રણ આપ્યું ત્યારે નિહારિકાને હિરોઈન બનાવી પણ પિતાને હીરે ના બનાવ્યો આ તેને એપેન્ડિકસના દર્દની માફક ખૂંચ્યું અને તે કણસતો રહ્યો અંદરથી તૂટતે ગયો. રવિની દૃષ્ટિએ આ છે તેની લઘુતાગ્રન્થિ. સામે છેડે ગગન પણ, નાટકમાં પિતાને કઈ રોલ નથી તેથી નિહારિકા જોડે નાટકના રિહર્સલમાં પોતે ગયે નથી; નિહારિકા હિરેઈન તરીકે કામ કરતી હોય અને તેની આંખના ઈશારે એકસ્ટ્રાઓ પંછડી પટપટાવતા નિહારિકાની આજુબાજુ ધૂમતા હોય અને પિતાને કઈ ભાવ ના પૂછે આ સ્થિતિ તેને પસંદ નથી એવો એકરાર કરે છે. આ છે લઘુતાગ્રંથિ ઉદ્દભવવાનું એક કારણું તો બીજું કારણ છે તે નિહારિકાના પ્રેમથી ઉબાઈ ગયું છે, અકળાઈ ગયું છે અને તેને બદલામાં કશું આપી શકતો નથી. તેની સાથે કોઈ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરી શકતો નથી. તે પોતાને સમજી શકતી નથી. આખો દિવસ ઓફિસની ઊથલ-પાથલ પછી ઘરે પાછો ફરે તો નિહારિકા નાટકના રિહર્સલમાં. રવિની દષ્ટિએ આ ગગનનું projudiced mind છે, ભાગેડ વૃત્તિ છે, લંગડાતો અહમ છે. નિહારિકાની વાહવાહથી તેનામાં રહેલે પુરુષ ધવાય, છંછેડાય, કંઈને કંઈ કરી નાંખવાનું મન થાય પણ પ્રતિષ્ઠા આડે આવે ને પોતે કશું કરી ના શકે. અહીં તેની લઘુતાગ્રન્થિનાં મૂળ રહેલાં છે. રવિ આ બધાના ઉપાય તરીકે નિહારિકાને મા બનાવી દેવાનું સૂચવે છે ત્યારે ગગન ચૂપ થઈ જાય છે. તેનું મોઢું વિલાઈ જાય છે. ગગનની દષ્ટિએ નિહારિકા કદી મા બની શકે તેમ નથી. ડોકટર પાસે ચેક કરાવવા જઈએ ને નિહારિકા મા બની શકે તેમ ના હોય તો તેને કેટલો માટે આધાત લાગે એ કારણસર ગગન દાક્તરી તપાસ કરાવત નથી. અહીં ગગન જે કારણ જણાવે છે તે સાચું છે ? શું પોતે શું છે એટલે દાતરી તપાસ કરાવવાની ના પાડે છે કે પછી નિહારિકામાં જ કઈ ઊણપ છે અને તે તેની જાણ નિહારિકાને થવા દેવા નથી ઈચ્છતો એટલે ના પાડે છે ? નાટકના અંતે નિહારિકા ગર્ભવતી હોવાનું પ્રગટ થાય છે તેને આ સંદર્ભમાં તપાસતાં જે ગગન શું હાય, ખરેખ૨ નપુંસક હોય તે પછી નિહારિકાના સંતાનને પિતા તે નથી એવી તેની દહેશત સાચી ગણુય પણ જે તે લધુતાગ્રંથિ હોય તે પછી પોતે ખરેખર પિતા બન્યો હોવા છતાં, નિહારિકાની કુખે તેનાથી જ બાળક પેદા થયું હોવા છતાં તેની લઘુતાગ્રંથિ તેને આને સ્વીકાર કરવા દેતી નથી તેવું પ્રગટ થાય. મુદ્દો એ કે નાટ્યકારે આમુખમાં જણાવ્યું છે તેમ નાયક લઘુતાગ્રંથિથી પીડાય છે તેથી માનસિક નપુંસક્તા ધારણ કરી બેઠે છે કે પછી રંગનિર્દેશમાં જણાવ્યું છે તેમ સ્ત્રૌણ-શારીરિક દૃષ્ટિએ નપુંસક છે માટે લઘુતાગ્રંથિથી પીડાય છે ? મને લાગે છે કે આમુખવાળી વાત વધુ તાર્કિક છે અને તેથી રગનિર્દેશમાં ગગનને ૌણ પ્રકૃતિને હવાની જે વાત કરી છે તે ટકતી નથી રવિ ગગનને નિકટને મિત્ર હોવાથી આ પ્રકારનું માનસ પૃથક્કરણ કરે તે સ્વાભાવિક છે. રવિ અને ગગનની વાતચીત પૂરતી ભૂમિકા બાંધી આપે છે. ગગનની લઘુતાગ્રંથિ પાછળનાં કાણે સ્પષ્ટ કરવાની નેમ અહીં નાટ્યકારે રાખી છે. એકાંકીમાં લાધવ જાળવવાનું હોવાથી નાટ્યકાર
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
મહેશ ચંપકલાલ
રવિના પાત્ર દ્વારા સીધે જ ગગનને માનસપ્રવેશ કરાવે છે. ગગનનું subjective દષ્ટિબિંદુ અને રવિ દ્વારા પ્રગટ થતું objective દૃષ્ટિબિંદુ અહીં પરસ્પર ટકરાય છે ત્યાં જ નિહારિકાને પ્રવેશ થાય છે અને હવે પ્રેક્ષક રવિ દ્વારા બંધાયેલી ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં ગગન-નિહારિકાને વ્યવહાર જુએ છે. નિહારિકા ખુશાલીના સમાચાર લઈને આવે છે. રવિ, નિહારિકા કહે એટલે આનંદના સમાચાર જ હોય એવું મંતવ્ય પ્રગટ કરે છે ત્યારે મનેરુણ એ ગગન બોલી ઊઠે છે, "That is subjective'. આવતા અઠવાડિયે ભજવાનારા નવા નાટકમાં ગગનની હીરો તરીકે નિયુક્તિ થઈ છે ત્યારે બધા જ અસબાબ રેડી અભિનયજગતમાં છવાઈ જવાનું નિહારિકા આહવાન આપે છે પણ લઘુતાગ્રંથિથી પીડાત ગગન તે રોલ બીજાને આપી દેવાનું સૂચવે છે. નિહારિકાના આગ્રહથી અંતે ગગન હા પાડે છે અને આંતરનાટકને રિહર્સલનું દશ્ય શરૂ થાય છે. આંતરનાટકને નાયક મનહર પિતાની પત્ની મનીષાને કુલ્ટા, વેશ્યા, વિશ્વાસધાતી કહી તેને ટોટો પીસી નાંખવા તૈયાર થાય છે એવા દૃશ્યનું રિહર્સલ કરતી વેળા ગગન “સ્વગત” ઉક્તિ દ્વારા પોતાના મનની વાત પ્રેક્ષકે આગળ પ્રગટ કરતાં જણાવે છે, “ગગન, તારા માટે આ સુંદર તક છે. આવી તક વારંવાર નથી આવતી. નાટકમાં તું મનહર બન અને (દાંત કચકચાવીને) તું નાટક કરતો હોય એમ મનીષા ઉફે તારી પત્ની નિહારિકાને ટેટ પીસી નાંખ. હા, હા, ટાટ પીસી નાંખ. ન રહેગી બાત, ન બજેગી બંસરી...” અહીં ગગનના અજાગ્રત મનમાં ઊંડે ઊંડે ધરબાઈને પડેલી અપરાધવૃત્તિ છતી થાય છે. નિહારિકા પરત્વેની લઘુતાગ્રંથિની આ ચરમસીમા છે. આંતર નાટકના નાયકને સમાન માનસિક પરિવેશ અને રિહર્સલ દરમ્યાન ઉદ્દીપ્ત કરતી ડાયરેકટરની આ ઉક્તિ,” ગુસ્સે લાવો, પુરુષત્વ લા...' ગગનને નિહારિકાનું ગળું દાબી દેવા પ્રવૃત્ત કરે છે. અહીં આંતરનાટકને ઉપયોગ એકાંકીના નાયક ગગનને અમુક કાર્ય કરવા પ્રેરવા થયો છે, તેનું માનસિક પૃથક્કરણ કરવા નહિ. આંતર નાટકના માધ્યમથી મનહર અને ગગનનું સમાન્તરે માનસપૃથક્કરણ થયું હોત તો તે વધુ નાટયાત્મક બનત. ગગનના મનનું પૃથકકરણ કરવાનું કામ રવિ દ્વારા નહિ પણ આંતરનાટક દ્વારા સમાંતરે થયું હોત તે તેનાથી કંઈક જુદે જ ઘાટ ઘડાયો હોત અને પ્રેક્ષક પોતે પોતાનું દષ્ટિબિંદુ સ્વતંત્ર રીતે કેળવતા થયો હોત. અંતરનાટકની ટેકનીકને વિનિયોગ માનસપૃથકકરણ માટે નહિ પણ નાયકને અમુક કાર્ય કરવા પ્રેરવા થયે છે.
આંતર નાટક પૂરું થતાં ડૉકટર દ્વારા ‘નિહારિકા મા બનવાની છે” તે રહસ્યનું ઉદ્દઘાટન થાય છે ત્યાં anti climax સર્જાય છે. ગગન સ્ટેજ પર ધસી આવેલા ટોળાથી સરકતો સરકતે એક ખૂણામાં જાય અને પૅટ લાઈટના પ્રકાશમાં સ્વાગત બોલી ઊઠે “શું ખાતરી એ બાળક મારું હશે ? મારુ એટલે માત્ર નિહારિકાનું નહિ. મારું એટલે નિહારિકા અને ગગન કાનાબારનું..મને કાંઈ સમજાતું નથી. ત્યાં પરકાષ્ટા સર્જાય છે. પિતે શારીરિક રીતે પિતા બન્યા હોવા છતાં માનસિક ૩ણુતા, લઘુતાગ્રન્થિ આ સત્યને સ્વીકાર થવા દેતી નથી. “મને કાંઈ સમજાતું નથી.' એ ઉક્તિ દ્વારા, નાયકની ધુંટાતી વેદના, પ્રેક્ષકના હૃદયની આરપાર નીકળી જાય છે.
સંગ્રહમાંને દ્વિતીય એકાંકી “ ચાલો જમનાજીની જાનમાં' પિતાનાં સંતાનોથી હડધૂત થયેલા થયેલા નિવૃત્ત વૃદ્ધજનોની, “ફાસિકલ કેમેડી 'ના વિનિયોગ દ્વારા ઠેકડી ઉરાડવાને ઉપક્રમ
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• કેનવાસને એક ખૂણે” -સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ
ધરાવે છે “ ફાસિકલ કોમેડી' સંજ્ઞા અંગે છેડે હાપોહ થવા સંભવ છે કેમકે કાર્સ અને કોમેડી એ બંને કેટલેક અંશે અલગ તરી આવતાં નાટ્યસ્વરૂપે છે. જો કે અહીં નાટ્યકારને આશય ફાસ પ્રકારનું કેમેડી” વિશેષ છે. કોમેડીમાં અતિશયતાનું તત્વ ઉમેરાય.’ ત્યારે તે કાર્સની કટિમાં બેસે. એટલે પ્રસ્તુત એકાંકીમાં કોમેડી કરતાં ફાર્સનાં તત્તવો વિશેષપણે કયાં કયાં ડેકાય છે અને તે દ્વારા આ વૃદ્ધજનોની મનસુષ્ટિ કેવી રીતે મૂર્તિમંત થાય છે તે તપાસવું રસપ્રદ બની રહેશે
,
, ,
ક્રિયા સ્થળ તરીકે નાટ્યકારે કોઈ પણ ઘરનું interior પસંદ કરવાની જગ્યાએ જાહેર ઉદ્યાનનું exterior પસંદ કર્યું છે એ ખૂબ સૂચક છે. ઘરમાં રહેતા આપ્તજનથી હડધૂત થયેલા વૃદ્ધજને ઉધાડા આકાશ નીચે જાહેર ઉદ્યાનના બાંકડા પર ભેગા થાય છે. નાટકના નાયક જમનાપ્રસાદ ૬૨ વર્ષના શ્યામ રંગના ઊંચા એવા વિધૂર છે. નંદનવન જેવા બંગલાના માલિક હોવાં છતાં ભર્યાભાદર્યા મકાનમાં એકાકી છે. શહેરની ભરચક વસ્તીમાં રહેતા હોવા છતાં જાણે જંગલમાં ભટકતા વનવાસી છે. પિતાના દીકરા, દીકરી, વહુએ તેમની સાથે, જાણે તેઓ ગુજરી ગયેલી ધટના હય, મ્યુઝિયમનું કાઈ શેપીસ હોય કે ખૂણામાં પડેલું ગંધાતું લબાહ્યુિં હોય તે રીતે વર્તે છે અને તેથી તેઓ ખિન્ન છે. પિતાની પત્ની જયા ને હયાત હોત તો પોતે દારુણ દુઃખરૂપી વનવાસ ભોગવતા હોવા છતાં મુસીબતના મહાસાગરને ચપટીમાં તરી જાત એવી તેમની લાગણી છે. પિતાના મિત્રોની પત્નીએ હયાત છે. રાત્રે મિત્રો જ્યારે ઘરે પાછા જાય ત્યારે પત્ની તેમની શાલ ઠીક કરે જ્યારે પોતે ઘરે પાછા ફરે ત્યારે પુત્રવધુઓ પિતાની ખાલ કાઢી નાંખે, એવી તેમની સ્થિતિ છે. તેમના જ મુખે બોલાતા આવા ચબરાકિયા સંવાદોમાં ફોર્સનાં તો છે. જુઓ આ સંવાદ--
જમનાપ્રસાદ :...મારા મિત્રો, સમજે. તમે રાત્રે ઘરે જશે ત્યારે તમારી પત્નીઓ તમારી શાલને ઠીક કરશે, અને મારી વહુઓ મોડા આવવા બદલ મારી ખાલ કાઢી નાખશે. તમારું ગળું કોર્પોરેશનની ગટર જેવું ચોખ્ખું ચટ હશે તે પણ તમારી અર્ધાંગનાઓ દૂધમાં ઘી અને હળદર નાખી, ચમચી વડે ગાળ હલાવી પીવડાવી દેશે અને હું ખાં ખેડ કરીશ તે આખું ઘર ડીસ્ટર્બ થઈ જશે અને થોડી મિનિટોમાં એ સાઇલન્સ ઝોનમાં હુકલડ મચી જશે.
જમનાપ્રસાદ બનતે નટ પોતાના આંગિક અને વાચિક અભિનય વડે આ સંવાદને ચગાવી શકે એની પૂરતી ગુંજાયેશ નાટયકારે અહીં આપી છે. પિતાનાં આપ્તજનોથી હડધૂત થતો જમનાપ્રસાદ પિતાની વ્યથા ઉપર્યુક્ત હાસ્યપ્રેરક ઉક્તિ દ્વારા પ્રગટ કરે છે. પહેલાં તો પ્રેક્ષક આ ઉક્તિ સાંભળી બે ઘડી હસશે પણ પછી એ ઉક્તિ પાછળ છુપાયેલી જમનાપ્રસાદની વ્યથા પ્રેક્ષકની આંખને ભીંજવી પણ જશે.
જમનાપ્રસાદની આ વ્યથા દૂર કરવાને એક જ ઈલાજ છે ને તે એમને પરણાવી દેવા તે. અને તે પછી શંભુપ્રસાદ પિતાની લાકડીને, ભાવિ મિસીસ જમનાપ્રસાદ ક૯પી જે ત્રાગડ રચે છે એ situationમાં કાર્સનાં ભરપૂર તત્વો રહેલાં છે. મિત્રોના આગ્રહને અને પોતાની પ્રરછન ઇચ્છાને વશ થઈ જમનાપ્રસાદ ફરી લગ્ન કરવા ઉત્તેજિત થાય છે ત્યારે કાલિકાપ્રસાદ જમનાજીને
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપલ્લાહ
પરણુતાં પહેલાં પોતાના સાને, યુવાનીને, રોમાન્સને પચે બતાવવાને પ્રસ્તાવ મૂકે છે અને જમનાપ્રસાદ હર્ષાવેશમાં આવી તે મંજર રાખે છે ને પછી farcical situation ઊભી થાય છે. બાગમાં પસાર થતી ૧૮ વર્ષની કન્યાને દુપટ્ટો સર કરવાનું સાહસ જમનાપ્રસાદ પિતાતુલ્ય વાત્સલ્યથી કરી શકે તેમ હોવાથી તે પ્રસ્તાવ નામંજૂર કરી, ૫૮ વર્ષની જે સ્ત્રી પસાર થાય છે તેની, જેની માત્ર પૂઠ જ દેખાઈ રહી છે તેની, સાથે વાત કરી તેને હસતાં હસતાં શાલ ઓઢાડવી અને સ્ત્રી પણ તિરસકાર્યા વિના, છણકો કર્યા વિના, પ્રેમથી શાલ ઓઢે તે પિતે સમરાંગણમાં વિજેતા અને તેમ ના કરે તો પરાજિત રેહા એવી શરત કબૂલ રાખી જમનાપ્રસાદ આગળ વધે છે. પેલી સ્ત્રી તે બીજ કેઈ નહિ પણ પોતાની પત્ની જયાની સખી, પિતાની માનસપ્રિયા એવી રાધા છે એવું પ્રગટ થતાં બંને લગ્ન માટે રાજી થાય છે ને શાલ ઓઢાડવાની જગ્યાએ આખે આખી કન્યાને ઉપાડી લાવતા જમનાજીને નિરખી બંને મિત્રો ભોંઠા પડી જાય છે ને તેમના લગ્નના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારે છે. આ બે situation ઉપરાંત, અગાઉ જણાવ્યા મુજબ, તમામ મુખ્ય પાત્રોના સંવાદની તડાફડી, ફટાકડા ફૂટતા હોય તેમ તેમના મુખેથી સરી પડતા ચબરાકિયા સંવાદોમાં ફાર્સનાં તરવો રહ્યાં છે. જમનાપ્રસાદ પરણે તે બંગલામાં નિરાંતે બેસી ચા પી શકાય એને નિર્દેશ હાલ આ મિત્ર, બૂઢા થઈ ગયેલા મિત્રો, પિતાના મિત્રના ઘરે એક પ્યાલો ચા પણ પામી શકતા નથી એ હડધૂતતાનું ભાન કરાવે છે. અહીં હાસ્યની પડખે કરુણ રહે છે અને તે કુશળ નટ સારી રીતે ઉપસાવી શકે. ભર્યાભાદર્યા બંગલામાં, પોતાનાં આપ્તજને વચ્ચે એકાકી રહેતા વૃદ્ધ જમનાપ્રસાદ જ્યારે આધેડ વયની રાધા સાથે આ ઉમરે પરણવા તત્પર બને છે ત્યારે તે પ્રેક્ષકને તિરસ્કાર નહીં પણ સમભાવ પ્રાપ્ત કરે છે. * ચાલે જમનાજીની જાનમાં' એવો પ્રતિભાવ પ્રેક્ષકને પણ હોઈ શકે અને તેમાં જ આ એકાંકીની સફળતા રહેલી છે.
સંગ્રહમાંના તૃતીય એકાંકી પ્રશ્નાર્થો માં રહસ્ય નાટકના માળખાને જાળવી ત્રણ પાત્રોની રૌતસિક ગતિવિધિને તાકવાની લેખકની નેમ છે. ખૂનીની શોધ ચલાવતે ઈ-પેકટર વિવિધ વ્યક્તિઓની જુબાની લે અને આડાઅવળા પ્રશ્નો પૂછી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કરે; વિવિધ subjective બયાનેને ઝીણવટભર્યો અભ્યાસ કરી objective એવા નિષ્કર્ષ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરે. રહસ્ય નાટકના આ માળખાને ઉપગ નાટયકારે જેની પૃચ્છા થઈ રહી છે તેવાં પાત્રોના આંતરમનની ગતિવિધિને પ્રગટ કરવા માટે કર્યો છે. ટ્રાવેલ એજન્ટને
વ્યવસાય કરતા, ૩૪ વર્ષના, કેન્સરગ્રસ્ત નિખિલ મારના પાંચ વર્ષના દીકરા ધવલનું મૃત્યુ એ હત્યા છે કે આત્મહત્યા–હત્યા હોય તો પછી કોણે કરી–તેની આસપાસ કથાવસ્તુ ઘુમરાય છે.
છેહલાં બે વર્ષથી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલ નિખિલ મારુ, અનંગ મહેતા સાથેની પિતાની દોસ્તીને પવિત્ર માની, તેના પર વિશ્વાસનું વજન મૂકી; ઓફિસ, ઘર, બેન્ક બેલેન્સ બધું જ તેને સોંપી દે છે પરંતુ મારુના મત પ્રમાણે અનંગ મહેતાએ, એ ઝેરી નાગે, વિષની કથળી ખાલી થાય ત્યાં સુધી ઝેર ઓકતા એ નરપિશાચે, મિત્રતાને મુલાયમ બુરખો પહેરી, મીઠી મીઠી વાતે કરી બધું જ હડપ કરવા માંડયું. તેને મારુ સાથે વ્યવહાર એ મારુને મને સપાટી પરની છલના હતી. તે ધીમે ધીમે પરાવલંબી બનતે ગયે. ધીમે ધીમે તેનામાંનું ધનભખ્યું, કીતિતરસ્ય.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેનવાસને એક ખૂણે”-સંકુલ આંતરમનના તરહ અભિવ્યકિત
પપિપાસુ વર બહાર આવવા માંડયું. તેણે નેકરોને સમજાવી દીધા, ધવલને જીકો કો પ્યાર કરી બાનમાં ફસાવી દીધો અને તેની પત્ની મોહિની પર મોહજાળ પાથરી, તેને કામાંધ બનાવી દીધી. આ બધાના પુરાવારૂપે મારુ, ઈન્સ્પેકટરને પોતે નિદ્રાધીન થવાને ટેગ કરી, ચિત્તાની જેમ સાવધ રહી સાંભળેલી મોહિની અને મહેતા વચ્ચેની વાતચીત ટાંકે છે. મૂળે ઈન્સ્પેકટર આગળ મારુ દ્વારા વર્ણવાયેલી આ ઘટના પ્રેક્ષકોના લાભાર્થે દસ્યરૂપે નાટ્યકારે ગૂંથી છે પણ તે Objective સત્ય નથી કારણ કે એ ધટના મારુ દ્વારા કહેવાયેલી છે જે કદાચ તેણે સ્વબચાવ માટે ઉપજાવી પણ કાઢી હાય. પોતે જેને સમગ્ર અસ્તિત્વથી ચાહતે હવે તે પોતાની પત્ની તેની દષ્ટિએ કુલટા નીકળી અને તેથી તેનું રોમેરોમ ઈર્ષા, વેર અને ખુન્નસથી ઉભરાવા લાગ્યું અને તેથી તેણે મોહિનીની હત્યા કરવાને લાન ઘડ્યો અને પછી ઈપેકટરના મતે તેણે દૂધમાં કાતિલ ઝેર ભેળવી દીધું પણ મોહિનીની જગ્યાએ ધવલ એ દૂધ પી ગયો અને મોહિનીને બદલે ધવલની હત્યા થઈ. પરંતુ મારુના કહેવા પ્રમાણે મોહિનીને મારવા આવો જ પ્લાન બનાવ્યું હતું પણ આ તેની તરંગલીલા હતી. પિતે ખૂબ નિર્બળ મનને હેવાથી મિત્રને કે પત્નીને કશું કહી શકતે નહિ તેથી તેણે હત્યા કરવા માટેની ધ્વર્યુ પ્રિન્ટ રચી તેનાં અનેક રિહર્સલ કર્યા. તેણે અનેકવાર મોહિનીને મારી નાંખી પણ પિતાના મનેજગતમાં. આમ મારુએ મોહિનીને મારી નાંખવાની એજના ઘડેલી પણ તેને નક્કર રૂપ આપી શકો નહિ એટલે દૂધમાં ઝેર ભેળવવું, મેહિનીની જગ્યાએ ધવલનું દૂધ પી જવું અને મૃત્યુ પામવું એ ઘટના ઘટી જ નથી, તેના દ્વારા ધવલની હત્યા થઈ જ નથી. એ તે ઈન્સ્પેકટરે લગાવેલો તર્ક માત્ર છે જેના થકી મારના આંતરમનમાં ધરબાઈને પડેલી મોહિની પ્રત્યેની અસલ લાગણી પ્રગટ થાય છે. મારુનું આંતરમન છતું થાય છે ને ત્યાં પહેલો તબક્કો પૂરો થાય છે. અહીં હત્યા થઈ છે પણ મનેજગતમાં. બીજા તબક્કામાં અનંગ મહેતા સાથેની પૂછપરછ આરંભાય છે. હવે આ ધટના અનંગની દૃષ્ટિથી નિરૂપાય છે. વ્યવસાયે બ્રોકર, મકાન લે-વેચને ધ કરનાર અને મારપરિવારના ઘનિષ્ટ મિત્ર, સંવેદનાના અદષ્ટ તાંતણે ગૂંથાયેલા અનંગે પિતાના અંગત સુખ માટે મારને પતાવી નાંખવાની યોજના વિચારી હતી તેમ તે કબુલે છે. મારુની હત્યા કરવા માટે માસ્ટર પ્લાન ઘડ્યો હતો. પીળી ઝાંયવાળા ગ્લાસની આસપાસ સફેદ દોરી બાંધી હતી પણ તેમાં ઝેર નહોતું નાંખ્યું. અહીં પણ અનંગ, મારુ મને મન મારી નાંખે છે. વાસ્તવમાં નહિ. પોલિસ ઈ-સ્પેકટર દ્વારા થતી ધવલના મૃત્યુની ઊલટતપાસથી મારુ અને મહેતાનાં મનોજગત ઉધાડાં પડે છે. મારું પિતાની પત્ની મોહિનીની હત્યા કરવા તત્પર હતા જયારે મહેતા, મારુની. ઊલટતપાસ તેમના અવચેતન મનનાં પડળે ખુલ્લાં કરી આપે છે. અહીં કેન્દ્રમાં ધવલની હત્યા નથી પણ એ કહેવાતી હત્યાનિમિત્તે વ્યક્ત થતા પાત્રોના મને વ્યાપાર છે. એ પાત્રોનાં મનને ખુલાં પાડવા માટે હત્યા, પ. ઈ. દ્વારા ઊલટતપાસ વિગેરે હસ્યનાટકનું માળખું લેખકે ખપમાં લીધું છે. અસલ ખૂનીની શોધ કરતાં અહીં પાત્રના મનમાં એકબીજા પરત્વેની પ્રચ્છન્ન પણ સાચી લાગણું પ્રગટ કરવાનું વધુ મહત્ત્વનું છે. મોહિની સાથેની ઊલટતપાસમાં, પિતાને પતિ જયારે હયાત નહિ હોય ત્યારે મહેતા, પિતાની, પિતાના પરિવારની પડખે ઊભું રહેશે એવા વિચારની નાજ, ક્ષણે પોતે મહેતા પરત્વે કૂણી લાગણી અનુભવી હતી તેવું મોહિની કબૂલે છે પણ પછી તે સ્વસ્થ થઈ આ લાગણી ખંખેરી નાંખી હતી અને મૌન સેવ્યું હતું. ઈ-સ્પેકટર આ મૌનને મારુની હત્યામાં મોન સંમતિરૂપ ગણાવે છે ત્યારે મોહિની ધરાર તેને વિરોધ કરે છે અને ધવલને યાદ કરી પિક
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂકી રડે છે ત્યારે ઈન્સ્પેકટર ધવલ હયાત છે તેવું જણાવી બધાને આંચકે આપે છે. છેલ્લા દશ્યમાં નાટયકાર, રહસ્યનાટકના માળખાને ફગાવી દે છે કેમકે અહીં પાત્રમાં મને જગત ખુલ્લા પાડવા નિમિત્તે તેને થયેલો ઉપયોગ હવે પૂરે થાય છે એટલે તેની જરૂર નથી. આ અંતિમ દશ્ય પ્રેક્ષકના ચિત્તમાં પાત્રની જેમ અનેક પ્રશ્નાર્થે જન્માવે છે અને આ સમગ્ર ઘટનામાં પ્રેક્ષક પણ સંડોવાયેલ હોય તે રીતે, જાણે નાટકનું એક પાત્ર હોય તે રીતે તેની ભૂમિકા પ્રગટ થાય છે. પ્રેક્ષકના ચિત્તમાં અનેક પ્રશ્નને જન્મે છે. શું મોહિની અને મહેતા વચ્ચે સુંવાળા સંબંધો હતા ? એક વાત તો નિશ્ચિત કે મારુ મહિનાની અને મહેતા મારુની હત્યા કરવા તત્પર બનેલા જ અને તેમને આ અપરાધભાવ પ્રગટ કરવા નાટયકારે ઈન્સ્પેકટર દ્વારા થતી ઊલટતપાસને ખપમાં લીધી છે. રહસ્યનાટકની આ deviceને ઉપયોગ વિશેષપણે, ધૂળ ઘટનાને આગળ લઈ જવા કરતાં, પાત્રના સૂકમ મનેજગતને ખુલ્લું પાડવા થયો છે અને તેથી જ તે નાટકના અંતે પ્રેક્ષકની ચિત્તવૃત્તિનું સમાધાન કરવાની જગ્યાએ તેના મનમાં અનેક પ્રશ્નાર્થે જન્માવે છે અને એટલે જ એ આશ્ચર્ય અને આંચકા આપતું સ્થૂળ રહસ્ય નાટક બની રહેતું નથી.
ચાલો રમીએ પપા મમ્મી' એકાંકીમાં બાળકના કુમળા મન દ્વારા, આસપાસ છવાતી સૃષ્ટિનું અને વડીલોના વર્તનનું થતું સાહજિક અનુકરણ ગૂંથી લેવામાં આવ્યું છે. મેળાનું દ્રશ્ય છે. પિતાને મા-બાપથી વિખુટી પડી ગયેલી બે બહેને નેહલ અને અક્ષિતાનું મનોરંજન કરવા માટે અન્ય બે બાળકે દર્શન અને શ્રુતિ પપ્પા મમ્મીનું નાટક ભજવે છે અને તે માટે તેમણે ઝાઝું વેશપરિવર્તન કે દક્ષ્યાંતર કરવું પડતું નથી. ચમાં ચઢાવી, રૂમાલ ઓઢી મા-બાપ બની જતાં બાળકે વચ્ચે વચ્ચે ચશ્માં ઉતારી કે રૂમાલ કાઢી પાછાં પિતપોતાનાં અસલ રૂપ ધારણ કરી લે તેવી પ્રયુક્તિ નાટયકારે પ્રયોજી છે. જેમ કે પપ્પા બનતે દર્શન “માય ડિયર તારા માટે કશું લાવ્યું છું” એમ કહે છે ત્યારે શ્રુતિ પોતાના માથા પરથી રૂમાલ કાઢી બાળસહજ વિસ્મયથી પૂછે છે
માય ડિયર એટલે શું ? અને દર્શન પણ ચશ્માં ઉતારી એટલી જ સહજતાથી કહે છે " મને પણ ખબર નથી. પણ મારા પપ્પા મારાં મમ્મીને ઘણીવાર માય ડિયર કહે છે. વડીલોના વર્તનનું કેટલું સાહજિક અનુકરણ! થેડીવાર પછી વળી પાછા ચશ્મા ચઢાવી કાકુ બદલી દર્શન બની જાય છે પાપા અને માથે રૂમાલ ઓઢી, કાકુ બદલી કૃતિ બની જાય છે મમ્મી. “રાતના સમ” એ વખતે પણું ચશ્માં ઉતારી રૂમાલ કાઢી અસલ રૂપ ધારણ કરવાનું સાહજિક પુનરાવર્તન!
બાળકોને પપ્પા કરતાં દાદા વ્હાલા લાગે છે. નાની નાની વાતમાં વારે ઘડીએ શિખામણ આપતા અને નિષેધ કે રાખતા માબાપની ઓબાદ નકલ છોકરાંઓ કરે છે. ખોટું ના બોલવાની શિખામણ આપી, ગુંદરિયા મિત્રથી બચવા, ઘરમાં હોવા છતાં ઘરમાં નથી એવું કહેવડાવી અસત્યનું આચરણ કરતા પપ્પા કે ગાંધીજી પર નિબંધ તપાસતી વેળા, પિતાના અક્ષરો ખરાબ હોવા છતાં વિદ્યાર્થી અને સારા અક્ષરે લખવાની સૂચના આપતાં શાળાનાં શિક્ષિકા; વાત ન કરવાની શિખામણ આપી, કાને રેડિયે મૂકી કેમેસ્ટ્રી સાંભળતા શાળાના શિક્ષક વિગેરે દાંત આપી વડીલે સામે જેહાદ ચલાવવા, હડતાલ પાડવા, સૂત્રો ઉચ્ચારવા, ઘેરાવે ઘાલવા, સત્યાગ્રહ કરવા એલાન આપે છે. પપ્પા-મમ્મીની રમત રમતાં રમતાં બાળકે તારસ્વરે પિતા | આક્રોશ રજૂ કરવા મંડી પડે છે ત્યારે નેહલ અક્ષિતા આ બધાથી ગભરાઈ જઈ
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કેનવાસને એક ખૂણે”. સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ
૩૫૯
ફરીથી પપ્પા-મમ્મીની હઠ પકડે છે અને માઈક ઉપર પિતાનાં મમ્મી-પપ્પા ખોવાયાની જાહેરાત કરે છે. મા-બાપથી વિખૂટાં પડી ગયેલાં બાળકોથી આરંભાઈ બાળકથી વિખૂટાં પડી ગયેલાં મા-બાપ આગળ વિરમતી આ કતિ તેના વન્યાર્થથી સમૃદ્ધ બની છે. કૃતિના અંતે, મેળામાં વિખૂટાં પડી ગયેલાં મા-બાપ પુરતી મર્યાદિત ન રહેતાં, આજના યુગના દરેક બાળકનાં મા-બાપ
ખેવાયાં છે; પિતાનાં સંતાને સાથે એક જ ઘરમાં એક જ છાપરા નીચે રહેવા છતાં તેમનાથી વિખૂટાં પડી ગયાં છે તે ભાવ બમરાયા કરે છે અને એમાં જ આ એકાંકીનું સાફલ્ય છે.
સર્જકને શબ્દ” લાક્ષણિક એક પાત્રીય એકાંકી છે જે દિગ્દર્શક માટે પડકારક્ષમ છે. દિગ્દર્શક કુશળ હોય તો તે વિવિધ માધ્યમોને ઉપયોગ કરી સર્જકની સૂક્ષ્મ સંવેદના અને તેની ખુમારીને નાટ્યાત્મક રીતે વ્યક્ત કરી શકે છે. વ્યવહારજગતના ગંદા, ગોબરા ગંધાતા શબ્દોથી વાજ આવી ગયેલ હોવાથી તેમ જ સમાજના લોકોએ શબ્દો સાથે વ્યભિચાર કરીને તેને પિલા વાસી અને નિવાર્ય બનાવી દીધા હોવાથી, સર્જક, વિશ્વને નાતે તેડી, બારી બારણું બંધ કરી, પિતાની ટેપ સાંભળતે, પોતાની શબ્દસૃષ્ટિમાં સરી પડે છે ને અહીંથી આરંભાય છે સજીકના આંતરમન અને જામતીન ' વચ્ચેને સંધર્ષ. નાટ૫કારે સર્જકના આંતરમનને, તેના subconsciousને, કેટલીક હદે તેને guilty consciousને યમદૂતના અવાજરૂપે નિરૂપ્યાં છે. પિતાની શબ્દસૃષ્ટિમાં રાચવું તેને જ સર્જકનું આંતરમન, પલાયનવૃત્તિ–આત્મવંચના-આત્મહત્યા કહે છે. ભાષાને રૂઢ સંકેત ફગાવી દઈ નવી ભાષા ઘડવાનો પ્રયત્ન કરી, સામગ્રીના વર્તુળમાં ગૂગળાઈ મરતી ઉચ્ચનાઓને નવું aesthetics આપી રૂપરચનાને આગ્રહ સેવ્યું અને એ રીતે પિતાને સજ કધર્મ નિષ્ઠાપૂર્વક બજાબે એવું સર્જકનું જામતમન કહે છે ત્યારે તેનું આંતરમન તેને વાડાબંધી તેડી ન વાડે શરૂ કરવાની પ્રવૃત્તિ ગણાવે છે. સામગ્રી સાથે અક્ષરશુપણે જોડાયેલે સર્જક, શૈલી અને સંરચનાની પાછળ પડે છે તેને ભ્રમરવૃત્તિ કહી આંતરમન ઠેકડી ઉરાડે છે. સર્જકની સંવેદના સંકુલતામાં વધુ સૂક્ષ્મ બને, આપત્તિના પરિતાપમાં વધુ ખીલે અને સજય અદ્દભુત સજનલીલા. પણ આ શબ્દ આનંદયાત્રાના વાહક બનવાની જગ્યાએ, કાકુ અને કટાક્ષ થકી બીજાને દુભવનારા બન્યાર સજ કે જાણે શબ્દછલ દ્વારા હાહાકાર મચાવી દીધે એમ કહી આંતરમન સર્જકને ઊધડે લઈ નાખે છે. પિતાને શબ્દદેહ અજય અને અમર છે એવી ભ્રાંતિ સેવ સર્જક પિતાના જ શબ્દ દ્વારા કેવો ઉધાડ પડે છે; તેનું જ સર્જનશીલ મન તેની મનોવૃત્તિના કેવા લીરેલીરા ઉરાડે છે તેને પરિચય એકાંકીકારે સર્જકના જામતમન અને આંતરમનને સામસામાં મૂકી કલાત્મક રીતે સુપેરે કરાવ્યો છે.
સંગ્રહમાંનું અંતિમ એકાંકી “ ઊજડ આભલે અમી' સ્વ. પનાલાલ પટેલકત માનવીની ભવાઈ' નવલકથાના એક અંશનું નાટષરૂપાંતર છે. અહીં નાટયકાર, મળ નવલકથાકારે પાત્રના મુખે મૂકેલા સંવાદની ભાષા અને પિતે નાટયરૂપ આપતી વેળા પાત્રના મુખે મકલા સંવાદની ભાષા એકબીજામાં ભળી જઈ એકરૂપ બની જાય તેવું ભાષાકર્મ દાખવી શક્યા નથી એ આ એકાંકીની મોટામાં મોટી મર્યાદા છે. તેથી નવલકથાની જેમ અહીં ગ્રામીણ પરિવેશ પુરેપુરે ખીલી શકતો નથી અને પાત્રોનાં વ્યકિતત્વ ભાતીગળ બની શકયાં નથી. આટલી સ્વા ૨૧
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ
મર્યાદા બાદ કરતાં, જીવ્યાભર્યાના છેલા જુહાર કરતાં કાળું અને રાજુની મનોદશાને નાટયાત્મક રીતે ઉપસાવવામાં નાટયકાર મહદ્ અંશે સફળ નીવડયા છે. “ધરતીનાં ધાવણુ ભલે ધરબાઈ ગયાં પણ રાજુ તમને કદી તરસ્યા નહિ રાખે' એમ કહી રાજુ, કાળુને સ્તનપાન કરાવે છે ત્યાં વાદળાંને ગડગડાટ સંભળાય છે. ચોમેર અમરતવર્ષા થાય છે. રાજુ તેમાં ખોવાઈ જવા કાળને આહવાન આપી ઊભો કરે છે અને તેથી તે કાળુ ઉપર છવાયેલી હોય તેમ લાગે છે ને પછી દશ્ય બદલાય છે. પુરુષ (કાળ ) પ્રકૃતિ (રાજુ) પર ઝળુંબી રહ્યો હોય તેવું દૃશ્ય સર્જાય છે. અહીં નાટયકારે શબ્દ કે સંવાદ દ્વારા નહિ પણ રંગમંચીય ઉપકરણ દ્વારા વન્યાર્થ સાકાર કરવાનું જે કૌશલ દાખવ્યું છે તે તેમની નાટયશીલતાનાં સુભગ દર્શન કરાવે છે.
“માનવમનની સંકુલ આંટીઘૂંટીઓનું દર્શન” એ આ એકાંકીસંગ્રહને મુખ્ય વનિ છે અને તે માટે નાટચકારે વિવિધ નાટપ્રયુક્તિઓ તો પ્રજી જ છે પણ સાથે સાથે વિવિધ પાત્રોનાં આંતરમનને, તેમના subconscious mindને પ્રેક્ષક આગળ છતાં કરવા માટે વિશિષ્ટ • પાત્રસૃષ્ટિ પણ ઊભી કરી છે જેમ કે “કેનવાસને એક ખુણે 'માં મિત્ર રવિ, “ પ્રશ્નાર્થે 'માં પોલિસ ઈ-સ્પેકટર, “ચાલ રમીએ પપ્પા-મમ્મી માં માઈકવાળો, “સર્જકને શબ્દ 'માં યમદૂત. અહીં રવિ, ઈન્સ્પેકટર, માઈકવાળે અને યમદૂત સ્વતંત્ર પાત્ર કરતાં જે તે પાત્રનાં આંતરમનનાં પ્રતીક છે. રવિ નથી બોલત, ગગન કાનાબારનું આંતરમને બોલે છે; ઈન્સ્પેકટર નથી બોલતે માર, મહેતા અને મોહિનીનાં આંતરમન બોલે છે. યમદૂત, યમદૂત નથી પણ સર્જકનું આંતરમન છે. “ચાલ રમીએ પપા મમ્મી માં મા-બાપ સંતાનથી છૂટાં પડી ગયાં છે. બાળકોની આ મનોવેદના તેમણે “માઈકવાળા ના પાત્ર દ્વારા છતી કરી છે. માઈકવાળા એ ધૂળ પાત્ર ન બની રહેતાં બાળમનની આ વ્યથાને પ્રગટ કરી આપનાર પ્રતીકાત્મક પાત્ર બની રહે છે. અહીં માઈકવાળાનું માઈક નથી બોલતું પણ બાળકોનું આંતરમન બોલે છે. વાસ્તવિક જીવનનાં પાત્રોને અહીં વાસ્તવિકતાને અતિક્રમી જઈ આંતરમનના પ્રતીકરૂપે વિશિષ્ટ વિનિયોગ નાટયકારની નાટયશીલતા દર્શાવે છે..
નાટયકારની નાટયશીલતાનું પરિચાયક એવું અન્ય તત્વ છે નાટ્યકાર દ્વારા પ્રજાયેલી પાત્રોચિત ભાષા. એકાંકીએ-એકાંકીએ અને પા-પા નાટયકારે આગવી ભાષા પ્રજી છે. મનેરખું એવો ગગન કાનાબાર હોય કે પછી તેના મનનું વિશ્લેષણ કરનાર રવિ હોય, એકબીજાને મારી નાંખવા તત્પર મારુ-મહેતા હોય કે પછી તેમના મનના અતલ ઊંડાણમાં ચતુરાઈપૂર્વક ડૂબકી મારનાર ઈ-પેકટર હાય; નાનાં ભૂલકાંઓ પિતાનાં અસલ મિજાજમાં હોય કે પછી પાપા-મમીને પાઠ ભજવતાં હોય, વૃદ્ધજને, આપ્તજનથી હડધૂત થયેલી દિશામાં હોય કે પછી એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હોય; સર્જકની કવિતાશાઈ ખુમારી હોય કે પછી તેના જ શબ્દો થકી તેના કૃતકપણુની ઠેકડી હોય; નાટયકારે બોલચાલની ભાષાના વિવિધ સ્તરે કલાત્મક રીતે ઉપસાવ્યા છે. - નાટયકાર ડે. લવકુમાર મ. દેસાઈની આ નાટયશીલતા નાટયક્ષેત્રે દરિદ્ર એવી ગૂજર વાગીશ્વરીને અલંકૃત કરતી રહે તેવી અભ્યર્થના
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાહિત્ય અને વાસ્તવ : ‘ આંગળિયાત'ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિપ્રેક્ષ્યમાં
સુભાષ વે
સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સબંધ શા છે ? અને કેવા હોવા જોઈએ ?— આ બે પ્રશ્ના જમાનાજૂના છે. જમાતે જમાને આ પ્રશ્ના ઊઠયા છે અને ચર્ચાવિચારણારૂપે મતમતાન્તા પ્રવર્તા છે, પ્રવર્તમાન છે અને હવે પછી પણ એ સ્થિતિ રહેવાની પણુ ખરી ! કોઈ અતિમ નિણૅય આ પ્રશ્ન પરત્વે સ્થપાવાને નહિ ! અને એમાં જ બૌદ્ધાનુ` કદાચ હોય જાય છે.
આ મતમતાન્તરી · સાહિત્ય ' અને ‘વાસ્તવ 'ની આપણી વિભાવના પર આધારિત .. ‘ સાહિત્ય ’ સંજ્ઞા વ્યાપક અર્થ ધરાવતી સંજ્ઞા છે. આપણે અહીં ઉપર નિર્દિષ્ટ વિષયનિમિત્તે, એક નિશ્ચિત અર્થમાં એના ઉપયાગ કરવા છે, અને એ અર્થ છેઃ · ગુણવત્તાની દૃષ્ટિએ સ્વીકૃતિ પામેલું, ગદ્ય કે પદ્યમાં લખાયેલું જે-તે ‘ સ્થળ-કાળ-જાતિનું સર્જનાત્મક લખાણ. પત્રકારત્વની સરખામણીમાં આ પ્રકારનું લખાણ વિશેષ સર્જનાત્મક, કલ્પનાશીલ અને વિચારાના ઊંડાણુવાળું હૅાય છે' ( જુએ · આધુનિક સાહિત્યસંજ્ઞાાશ–પૃ. ૧૫૦ ) તુજ આપણા ધ્યાનમાં અહીં આવે છે કે આ વ્યાખ્યા દ્વારા સાહિત્ય ' સ’જ્ઞાના સર્જનાત્મક સાહિત્ય એવા અવવવામાં આવ્યે છે. સર્જનાત્મક અને સનેતર એવા બે મુખ્ય પ્રકારો આમ સાહિત્યના આપણે પાડીએ અને અહીં ‘સાહિત્ય અને વાસ્તવ 'ની ચર્ચામાં સાહિત્ય સંજ્ઞા સર્જનાત્મક સાહિત્યને લક્ષમાં રાખીને કરવી છે, એમ નક્કી કરીએ.
"
આ જ રીતે ‘ વાસ્તવ ' સંજ્ઞાને પણ આપણે કયા અર્થમાં પ્રયોજવી છે, એને વિવેક કરી લઇ એ. ‘ સાથે ગૂજરાતી જોડણીકાશ ’માં ‘ વાસ્તવ 'ના અર્થ આપ્યા છે : ‘ વાસ્તવિકતા/ ખરેખરુ/સાચી હકીકત (જુએ પૃ. ૭૬૬, પાંચમી આવૃત્તિ). કશાય બનાવ હકીકતરૂપ છે કે નહીં, એના નિણૅય માટે પ્રમાણુલેખે આપણે ઇન્દ્રિયખાધને લક્ષમાં લઈએ છીએ, આસપાસનું ઈન્દ્રિયગમ્ય ચલ-અચલ જગત એ વાસ્તવ છે, હકીકત છે, એવી આપણી સમજ છે. પરતુ
આ સમજ અધૂરી છે, એવુ` સમજાય છે, જ્યારે આપણે મનેજગતના વિચાર કરીએ છીએ ત્યારે ઇન્દ્રિયગમ્ય બહિજ ગત એક વાસ્તવ છે, તેા માનવમનમાં પ્રગટતું આંતરજગત એ બીજું વાસ્તવ
• સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૬૧-૩૬૬
ગુજરાતી વિભાગ, ફેકલ્ટી એક આસ, મ. સ. યુનિ., પાદરા,
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૨
સુભાષ રે
છે. સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબધ વિચારીએ ત્યારે આ ઉભય વાસ્તવ આપણે લક્ષમાં રાખવાનાં છે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસ્તવ ' સંજ્ઞાના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પશુ ખ્યાલ મેળવી લેવા જોઈએ. તત્ત્વજ્ઞાન ‘વાસ્તવ ’ માટે બે વિભાવનાઓ આપે છેઃ (૧) સાદૃશ્યની વિભાવના (૨) સુસંગતતાની વિભાવના. વૈજ્ઞાનિક શેાધ ‘સાદશ્ય’તા સિદ્ધાન્ત સ્વીકારે છે. બહિર્જગતને પામવા માટે સામગ્રી, દસ્તાવેજો વગેરેના આધાર લઈને તેને એ વ્યાખ્યાબદ્ધ કરવા મથે છે. · સુસંગતતા 'નેા સિદ્ધાન્ત બહિ ગતને સમજવા માટે અંતઃસ્ફુરિત દર્શન, આંતરિક સૂઝને સ્વીકારે છે. સાદશ્યના સિદ્ધાન્ત સ્વીકારીએ તેા બકી ગત હકીકનિષ્ઠ ભાષાની અપેક્ષા રાખે છે, જ્યારે સુસંગતતાના સિદ્ધાન્ત સ્વીકારાય ત્યારે ભાષા ભાવનિષ્ફ બનતી હાય છે. આમ વસ્તુલક્ષી અને આત્મલક્ષી ભય પ્રકારે આપણે વાસ્તવના મુકાબલા કરતા હાઈએ છીએ. સર્જનાત્મક સાહિત્યને વાસ્તવ ' સાથેના મુકાબલા આત્મલક્ષી પ્રકારને છે. એથી સાહિત્યમાં વાસ્તવવાદના આગ્રહ ઊભા થાય છે ત્યારે અનેક આનુષંગિક પ્રશ્નો ઊભા થતા હોય છે. વાસ્તવ સાથે વફાદારીને અર્થ હાવાથી સર્જનાત્મક સાહિત્યમાં જીવન પ્રત્યેની વફાદારીને આદર્શ પ્રસ્તુત કરાતા હોય છે.
પર'તુ જીવનસમગ્રના આપણે ખ્યાલ કરીએ ત્યારે જીવનની એક સંકુલ ભાત આપણા ચિત્તમાં ઊભી થશે. જીવનનાં કેટકેટલાં પાસાં છે! સ્થળ અને સમયમાં જીવતાં આપણે હિજગતના સંદર્ભે જ જીવીએ છીએ આમ તા; પણુ આ તે ઉપલક દૃષ્ટિએ જ સાચું છે. આપણામાંના દરેકને આપણું મનેજગત નથી શું ? અતીત અને અનામતના સંદર્ભે કશુક આપણા ચિત્તની ભેાંયમાં ચાલ્યા કરતું નથી ? તા . એ જ સંવેદના છે, એ ય તે જગત છે; અને તે મનેાજગત છે, મનાવાસ્તવ છે. આ પ્રદેશ । બહિર્બસ્તવ કરતાં કેવા ગહન છે ! અને તેથી તે અતાગ પ્રતીત થાય છે. મનેાવિજ્ઞાન આ મનેજગતનેા તાગ મેળવવા મથે છે, અને એ અ°ગૅના સિદ્ધાન્ત વસ્તુલક્ષી અભિગમથી બાંધે છે, એ જાણીતી વાત છે. સાહિત્ય-સર્જનાત્મક સાહિત્યની પણ આ જ શોધ છે. મનુષ્યચેતના જે સંવેદના અનુભવે છે તેને તાગ આત્મલક્ષી/ વસ્તુલક્ષી અભિગમનું સ'યેાજન–સ'શ્લિષ્ટીકરણ કરીને એ મેળવવા મથે છે. આ સ`શ્લિષ્ટીકરણની પ્રક્રિયા જ સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સંબધને વિજ્ઞાનથી ભિન્ન, શાસ્ત્રથી ભિન્ન અને સ્વાયત્ત સ્વરૂપના સિદ્ધ કરે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના કે વ્યક્તિ-વિશ્વ વચ્ચેના સંબધો સાહિત્ય પ્રસ્તુત કરે છે, સવેદનશીલતાની ભૂમિકાએથી. આ સવેદનશીલતામાં સર્જકનાં વૃત્તિવલણા સૂચિત રીતે પ્રગટ થતાં હોય છે અને એ રીતે વાસ્તવનું એક આગવા અભિગમથી દર્શન સાહિત્ય કરાવતું હોય છે. બહિર્વાસ્તવ આવા વૈયક્તિક અભિગમ-પરિપ્રેક્ષ્યના બળે સાહિત્યિક કલાના વાસ્તવમાં રૂપાન્તરિત થાય, એવી અપેક્ષા રહે છે.
૨
આ રૂપાન્તર તે શું? કેવી રીતે એ આકાર લેતું હાય છે? એ અગેની ચર્ચા અહીં ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલી બહુચર્ચિત નવલકથા · આંગળિયાત 'ના પરિપ્રેક્ષ્યમાં કરીએ. શ્રી જોસેફ મેકવાને અખડ
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને વાતા: “આમળિયાત ના પરિપ્રેક્ષ્યમાં
આનંદ', “ જનકલ્યાણ ' અને ' નયા માર્ગ ' જેવાં સામયિકોમાં સામાજિક જીવનને વફાદાર રહીને જ ચરિત્રો, વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકોની ચાહના મેળવી છે. સમાજનાં શેષિત-પીડિતાનાં જીવનમાં ડોકિયું એમણે કરાવ્યું છે. એમની સંવેદનશીલ ચેતનાએ એક વિશિષ્ટ સમાજની કરુણુતાનું દર્શન કર્યું છે. એ સમાજના આંતર-બહિર્યાસ્તવને આલેખવા જતાં એ સમાજજીવનનું કારુણ્ય વેધક રીતે એમણે મૂર્ત કર્યું છે. રવાણી પ્રકાશનસંસ્થા, આણંદ દ્વારા “માણસાઈથી મહેકતા માનવની ગ્રંથમાલા'ની શ્રેણીમાં એમનાં પ્રસિદ્ધ થયેલાં અને થનાર પુસ્તકો છે: “ વ્યથાનાં વીતક', “ લકમણની અગ્નિપરીક્ષા ', “ સાધનાની આરાધના ', “પ્રીત ગમાણી પગલે પગલે ' આંગળિયાત '. અહી “ આગળિયાત 'ને કેન્દ્રમાં રાખી “ સાહિત્ય અને વાસ્તવ અને સંબંધ સમજવા પ્રયત્ન કરીએ.
આગળયાત' શીર્ષકને શબ્દકોશઅર્થ છે, “ આગલા ધણીનું બાળક', આ નવલકથામાં આગલા ધણીનાં બાળકરૂપે ત્રણ પાત્ર આવે છે. વાલજી, વાલજીને દીકરો જ અને ચૂંથિયા
રાટને દીકરી ગોકુ/ગકે. કથાસૃષ્ટિનું પર્યવસાન થતાં પહેલાં જ, કથાવિકાસના નિર્વહણમાં અરધે રસ્તે જ વાલજી અકાળ માતને ધાટ ઊતરે છે ! તે ગેકાને કથાપ્રવેશ કથાના ઉત્તરાર્ધમાં છે. જેનો એ દીકરો છે એ ચૂંથિયે ચોરાટ કથાસૃષ્ટિનું એક ખલપાત્ર છે. અને તેથી ગૌણ છે. ગોકે આંગળિયાત બનીને ટીહાને આંગણે આવ્યો છે અને જે માતાનું એ સંતાન છે એ બંનેના આંતરિક જીવનની સુવાસે ગોકાનું ઘડતર થયું છે. એનું જીવતર કેવું છે ? આંગળિયાત તે એ છે જ, પણ નસીબમાં અપર માં પણ આવી છે ! અને અપાર માની પોતાની વૈધવ્યસ્થતિમાંય કાળઝાળ જેવી જીભને સહી લે ગોકે પિતાના એક સમભાવી માસ્તર સાથેની વાતચીતમાં કેવા ઉદગાર કાઢે છે? જુઓ, માસ્તર ! આને મન ઊં અજય આંગળિયાત નથી મટયે !” આંગળિયાત'ના જીવનનું કાર્ય અહીં સૂચિત થાય છે, ખરું, પરંતુ કૃતિસમગ્રના સંદર્ભે ગાકા એવું મુખ્ય પાત્ર નથી જજગ-જગદીશ-વાલજી-કંકુને દીકરે તે ગૌણાતિગૌણ પાત્ર છે ! એટલે પ્રશ્ન રહે છે કે શીર્ષકદ્વારા લેખકનું લક્ષ્ય કેવળ આ કે તે પાત્રને જ ચીંધવાનું છે શું? કથાસૃષ્ટિમાં જેમ જેમ નિમજિત થઈએ છીએ તેમ તેમ સૂઝે છે કે ચરોતર પ્રદેશના રત્નાપુર, શીલાપુર અને કેરડિયામાં રહેતી, એક, તે એશિયાળી જિંદગી જીવતી વસવાયાં કહેવાતી વણકર કોમની આ વ્યથાકથા છે. આજ સુધી ઉપેક્ષિત રહેલ સમાજ, ગુજરાતી નવલકથામાં એક કેન્દ્રવર્તી ભૂમિકામાં નિરૂપણ પામે છે, એ સ્વયં ધ્યાનાહ ઘટના છે. આ વણકરકોમનાં સ્ત્રી-પુરુષ મહેનત-મજૂરી કરીને જીવનગુજારે કરતાં માણસે છે. એમનેય મનુષ્યના મનુષ્યત્વ સાથે કેવી દિલચસ્પી છે. પરંતુ એમની માનવતાસ્પંદિત એ જિંદગી સવર્ણોની તે ઠેસે જ ચઢેલી છે. તેઓને સબડતી જિંદગી જીવવી પડે છેઆ સમાજ જાણે “આંગળિયાત –ઓશિયાળ ( સવર્ણોને જ ને !) ન હોય ! આ સ્થિતિ પ્રત્યેને ઉત્કટ આક્રોશ સતત સુચિત થયા કરે. એવું લક્ય લેખકે આ શીર્ષક રચવામાં તાકયું છે, એમ પ્રતીત થાય છે. “આંગળિયાત' આમ તે વિશેષણ લેખે ગયેનતે શબ્દ છે. બાળકની કૌટુંબિક સ્થિતિ-ધૂળ અને સુકમ પણ એમાં સૂચિત છે. પુરુષવર્ચી સમાજવ્યવસ્થામાં એક તે સ્ત્રીને નાતરે જવાની ઘટના સ્ત્રીની સામાજિક કરતાને પશે છે, તો તેવી સ્ત્રી માતા હોય અને બાળકને લઈને નાતરે જવાની ધટનામાં એ કારણ્ય દ્વિગુણિત અનુભવાય છે. તે વળી પેલા બાળકની પરિસ્થિતિની વિષમ
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુભાષ ૨
કરુણતાને તે અંદાજ જ શ લગાવવો? ! આંગળિયાતની કુટુમ્બમાં ને સમાજમાં જેવી ઉતરતી આબરૂ છે એવું જ તે કઈક આ કેમ સમસ્ત પ્રત્યે શિષ્ટ સમાજનું અળવીતરું વર્તન તો નથી ને?
આંગળિયાત'નું કથાવિશ્વ જે રીતે આ કથાકતિમાં નિરૂપાયું છે તે આ ચિતનપ્રેરક પ્રશ્ન ઊભે કર્યા વિના રહી શકે નહિ !
કેન્દ્રવત કથાને આસ્વાદ મળે, એ રીતે “ અગળિયાત ”ની કથાસૃષ્ટિમાં ડોકિયું કરીએ. આંગળિયાત” મારી દષ્ટિએ ટીહા–મેથી માની પ્રેમકથાનિમિત્તે શેષિત વણકરસમાજની વ્યથાકથા છે. “મારી ધરતીની મહેક'માં આંગળિયાતની સર્જનકથા નાંધતાં શ્રી મેકવાને લખ્યું છે કે “ મારી મનભાવતી વાત ચરોતરમાં તમાકુની ખળીઓમાં ખાનાખરાબ થતાં, શેવાતાં, રિબાતાનાં જીવતર ઉપર જ કથારૂપે કંઈક લાંબુ લખવાની. એમાંથી જ મેં “મનખાની મીરાત ”નું માળખું કંડારવું આરંવ્યું પણ એના ઘડતર માટે જેમ જેમ હું વિચારતો ગયે તેમતેમ એમાંથી મારું ધ્યાન એક સ્ત્રી વિચલિત કરતી હતી. એ સ્ત્રી તે “મેઠી મા'. એમની અડોઅડ “કંકુભાભી ની કરુણ મુખમુદ્રા ઉપસતી રહે અને ટીહો મારા રુદિયામાં ટોયા કરે. વાલજી ” અને “દાનજી” સતત મારાં નયણે નીર ભરતા રહે ને “ગોકે’ તે મારા સાથી, મારાથી મોટે ને ગોકળગાય કરતાંય ગરીબડા સ્વભાવને. અળવીતરાં એને “આંગળિયાત'-'આંગળિયાત' કરી ચીડવ્યા કરે. ના એ કદી ખિજાય ના કદી ગિન્નાય. બસ ધર્મશાળાની એટલીએ સાવ નિરૂપદ્રવ ભાવે બેસી રહે. અહીં ઉલિખિત વ્યક્તિસંદર્ભો વ્યક્તિસંદર્ભો હશે કે નહિ એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. શ્રી મેકવાન આપને સ્પષ્ટ સૂચવે છે કે " આંગળિયાત 'ની આ પાત્રસૃષ્ટિ ને કથાસૃષ્ટિ પિતાની વ્યક્તિસર્જકચેતનાએ આસપાસમાંથી ઝીલી છે. એવી રીતે કે વાસ્તવ કરતાંય અદકેરો વાસ્તવ અહીં મત થઈ જાય છે. પોતાની સજનસૃષ્ટિના વાસ્તવ સાથે વાસ્તવસામગ્રી સાથે હદિયાને સંબંધ પાત્રનિરૂપણમાં તેમ જ પ્રસંગોની પરિકલ્પનામાં આપણે અનુભવી શકીએ છીએ, એમાં લેખકની કલાભિવ્યક્તિની સિદ્ધિ છે.
ટી એની શ્રમિલ અને સુધારક પ્રકૃતિને કારણે પંથકમાં પંકાયેલો વણકર છે. કામ પર સવર્ણોની શેષણખોરીથી છંછેડાય એવો એ સ્વમાની છે. મોદ્યો વણવી ને ગુજરીમાં જઈ વેચવી એ એને વ્યવસાય છે, વણકરકાર્યમાં નિષ્ઠા ને વ્યવસાયમાં પ્રામાણિકતા એની આગવી સંપત્તિ છે. શરીરે એ કાઠે છે ને મનથી પૂરે નિર્ભીક પણ છે. ટીહાની આ તરબહિર વ્યક્તિમત્તા મૂર્ત થઈ ઊઠે એવી પ્રસંગાવલિઓ સહજપણે આવિષ્કાર પામી છે. એના હદયજીવનમાં મીઠીનો પ્રવેશ થયે એમાંય મૂળભૂત આ જ કશેક પ્રસંગ નિમિત્ત બને છે. પણ એ એવો તે સહજરિત અનુભવાય છે કે એ રીતે જ ટીહ વાસ્તવનું કલારૂપ પામી શકે કે એક વાર મેઠી કસબાના બ૦ સાડી ખરીદતી હતી. દુકાનદાર જરા વસમું હસ્યો ને મેઠી છંછેડાઈ ! હરાજી કરતા ટીહાએ આ જોયું ને દુકાનદારને ફરી વળ્યું !! આવી શાખવાળા ટીહા પાસેથી મેડીએ રૂમાલ ખરીદ્યો ને લેખક લખે છે કે, “રૂમાલ ખરીદતાં–ખરીદતાં મેઠી કશુક ખોઈ બેઠી હતી !' આ મેઠી, આમ તો શીલાપુર પાસેના કેડિપારની. શીલાપુરના ત્રણ-ચાર જવાનિયા પટેલેએ એક વાર મેઠીને કાંકરીચાળો કર્યો ત્યારેય ટીહ-વાલજી ગુજરીમાં હરાજી કરતા હતા. એનાથી આ ન જોવાયું ને એણે તકરાર માથે વહારી લીધી. પરિસ્થિતિએ એ વળાંક લીધે કે સવર્ણો–વણકરોનો સંઘર્ષ એમાંથી ભભૂકી ઊઠે.
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને વાસ્તવઃ ‘આંગળિયાત ’ના પરિપ્રેક્ષ્યમાં
આ સંધર્ષ જ પછી તા કૃતિને કેન્દ્રવતી નિરૂપ્ય વિષય બને છે ને ટીહુ-મેથીની પ્રણયકથા એને એક આંતરપ્રવાહ બની રહે છે, હવે આંગળિયાત ' આ રીતે સંધની કથ બનતી હાવાથી તે એ સંધ માં મદ્રેષ નિમિત્ત હોવાથી નીય વર્ગુને સવર્ણને હાથે જે કંઇ શાષવાવારા આવે છે તેની કરુણુ કથા ઉત્કટ સ્વરે આલેખાઇ છે. અહીં જ એક પ્રણયકથા સામાજિક સમસ્યાનું પરિમાણુ પ્રાપ્ત કરે છે અને એમાં શ્રીમેકવાનની સર્જકતાના વિશેષ પરખાય છે,
૩૬૫
ટીહી-મેથીમાંની પ્રયકથા પણુ એક આગવી ભાત ઉપસાવે છે. બંનેનાં હ્રદય એક છે, પણુ ભદ્રસમાજમાં વિરલ જ જોવા મળે એવી ઉભયની સામાજિક બાહ્ય વિષમ પરિસ્થિતિ તે તે છતાં માનવતાની મ્હેંક પ્રસારતી ઉભયની ત્યાગવૃત્તિ, જીવનમાં મૂલ્યરક્ષા માટે જીવનન્યોછાવરીનો તત્પરતા ટીહા-મેથીની પ્રણયકથાને શાલીન ને શૂરી શહાદતનાં મૂલ્ય બક્ષે છે. ચેગ્ય રીતે જ ‘ આંગળિયાત ’ના લેપ પર શ્રી મેકવાનની સર્જક્તા ઓળખાવતાં કહેવાયું છે કે ‘ તળપદી ભાષા, પ્રાકૃતપાત્રા અને સદા શાષણમાં જ જીવાતાં જીવતરની આ કથા જેટલી હૃદયંગમ છે એટલી હૃદયદ્રાવક પણ છે. શીલ-સ`સ્કાર, સ્ત્રીત્વ અને જીવનને પ્રમાણવાની લેખકની ડરેલી એટલી જ તટસ્થ દષ્ટિસપન્નતા. આ નવલકથાનું સૌથી મેટું જમાપાસું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર વાર્તા–વસ્તુ, નૌતમ શૈલી અને નવલાં અભિયાન તાકતી આ પહેલી જ નવલકથા છે. '
For Private and Personal Use Only
અંતે, આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ. સાહિત્ય અને વાસ્તવ 'ની સમસ્યાને • આંગળિયાત 'ના પરિપ્રેક્ષ્યમાં સમજવાને પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવ સાહિત્યમાં કેવું પ્રેરકબળ છે, ચાલકબળ છે, એ ધ્યાનમાં આવે છે. તા બીજી બાજુ વાસ્તવ એ જ સાહિત્ય નથી, પણ વાસ્તવને કલાપ્રયુક્તિથી અપાતું એક આગવું રૂપ-રસકીય/કલાત્મક—એ સર્જનાત્મક સાહિત્ય છે, એય સ્પષ્ટ થાય છે. વાસ્તવને ફોગ્રાફીની કલા લક્ષ કરે છે ત્યારેય એમાં ફેટાગ્રાફરની દૃષ્ટિ કેવી નિયામક હોય છે ! દાઈ એક દષ્ટિકાણુ, નજર એ લઇને આગળ વધે છે, પ્રવૃત્ત થાય છે, તેમ સાહિત્યકલામાં પણુ સર્જકને એની દૃષ્ટિ હોય છે. એ દૃષ્ટિ પ્રતિભાસ‘પન્ન હોવી જરૂરી છે અને એના બળે જ વાસ્તવ બૃહદ્પરિમાણા પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. વળી ભાષા દ્વારા આ સૃષ્ટિ નિર્માંતી હાવાથી ભાષાની આત્મલક્ષી મુદ્રા પણ વાસ્તવને રૂપાન્તરિત કરવા માટેનું માધ્યમ બને છે. વાસ્તવનું એક રૂપ અને તેય વિશેષ સ‘કુલતા ધરાવતું આત્મલક્ષી વાસ્તવ, જેને આપણે મનેાવાસ્તવ કહીને ઉપર એળખ્યું છે. આ વાસ્તવને મૂ કરવાનું સાહિત્યકૃતિ તાકે છે ત્યારે સ્વપ્નપ્રયુક્તિ, ચેતનાપ્રવાહનિરૂપણપદ્ધતિ, કપોલકલ્પિત, પ્રતીક, અસંબદ્દતા જેવાં કલાકરણે ખપમાં લઈ વ્યવહારની ભાષાને આત્મલક્ષિતાને મરેડ આપવાનુ સર્જક માથે લેતેા હોય છે. આ રીતે વાસ્તવ જે કેવળ ઈ-િયગમ્ય હેાવાનું જ આપણે પ્રથમ દૃષ્ટિએ માનીએ છીએ, તે એક સંકુલ પદાર્થ બની જાય છે. એ સંકુલતાને પામવા માટે જ સાહિત્યમાં તે અન્ય કલાઓમાં પરાવાસ્તવવાદ, અસ*બદ્ધવાદ જેવાં આંદલને આવ્યાં છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન
પ્રાચીન અર્ધમાગધી કી બેજ મેં (હિન્દી): લેખક ડે. કે. આર. ચન્દ્ર, પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, અમદાવાદ-૩૮૦૦૧૫; ૧૯૯૧; પૃષ્ઠ ૨+૧+૧, મૂલ્ય રૂ. ૩૨.૦૦.
પુસ્તકના પ્રારંભમાં દાનવીર શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦)ની, તેમના સિદ્ધહસ્ત ચરિતલેખક છે. ધીરુભાઈ ઠાકરની કસાયેલ કલમે લખાયેલ, સવા આઠ પૂઇને આવરતી જીવનઝરમર મૂકી છે.
જે પ્રકારના અધ્યયન-સંશોધનની ધણા સમયથી રાહ જોવાતી હતી તેને શુભ આરંભ આ લધુપુસ્તકમાં થયે છે.
જેના કેટલાક અંશને રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ માનવામાં આવે છે, તે વેતાંબર જૈન આગમોની ભાષાને “ અર્ધમાગધો' એવું નામ અપાયું છે. પરંતુ આચાર્ય હેમચન્દ્રના વ્યાકરણમાં તેનાં લક્ષણે સ્પષ્ટ સ્વરૂપે અપાયાં નથી. વળી આજે ઉપલબ્ધ સંસ્કરણમાં મહારાષ્ટ્ર પ્રાકૃત ”ના પ્રયોગો થકબંધ મળે છે, જેની તુલનામાં “વસુદેવલિંડિ' જેવા છેક પાંચમી શતાબ્દીન ગ્રંથની ભાષા કે પ્રાચીનતર જણાય છે. એમ લાગે છે કે વચ્ચેના સેંકડો વર્ષોના ગાળામાં, સંભવતઃ લહિયાઓ તથા અભ્યાસીઓના હાથે, મૂળ ભાષામાં ગજબનું પરિવર્તન થઈ ગયું છે ! આથી ઉપલબ્ધ હસ્તપ્રતમાંનાં સર્વ પાઠાંતરોની સૂચિ બનાવી તેની મદદથી આગમની ભાષામાંથી પ્રાચીન અને અર્વાચીન (અર્થાત “મહારાષ્ટ્રી પ્રાકૃત'ના) અંશે અલગ પાડીને આર્ષ “ અર્ધમાગધી 'નું મૂળ સ્વરૂપ પ્રકટ કરવું એ અત્યન્ત આવશ્યક છે.
વળી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એક જ સમયે એક જ પ્રદેશ બિહારમાં ઉપદેશ આપેલ છતાં બંનેની ભાષામાં આટલું બધું અંતર કેમ છે? આ સમસ્યાનું સમાધાન શોધવા સારુ પહેલી જ વાર ડૉ. ચંદ્રએ પ્રાચીનતમ નાગમ “ આચારાંગસૂત્ર' તથા પાલિ પિટક અને અશોકના શિલાલેખોની ભાષાને તુલનાત્મક અભ્યાસ કર્યો. તે દરમિયાન લખાયેલા શેષલેખે આ પુસ્તિકામાં સંગ્રહાયા છે. તેમણે જોયું કે “આચારાંગસૂત્ર'ની મહાવીર જૈન વિદ્યાલયની આવૃત્તિમાં હસ્તપ્રતો તેમ જ ચૂર્ણા માંથી પુષ્કળ પાઠાંતરો આપ્યાં છે. બીજી બાજ બિંગના સંરકરણમાં તો મહારાષ્ટી પ્રાકૃત 'ના વનિ-પરિવર્તનવિષયક નિયમોનું જ જાણે અક્ષરશ: પાલન કરાયું છે અને પાઠાંતરે પણ જૂજ આપ્યાં છે. તેમણે આનંદ અને આશ્ચર્ય સાથે નર્યું કે “ ઇસિભાસિયાઈ' (ઋષિભાષિતાનિ)ના બ્રિગના જ સંકરણમાં આર્ષ ગયો સારા પ્રમાણમાં સચવાયા છે!-અને અહીંથી જ ડૉ. ચન્દ્રના સંશોધનને પ્રારંભ થયે.
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માદમી અંક, એપ્રિલ ૧૯૯૦આગળ ૧૯૯૦, પૃ. ૩૬૭-૩૮૪, સવા ૨૨,
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ste
www.kobatirth.org
જયન્ત પ્રે. ઠાકર
'
'
પેાતાના એક વિશિષ્ટ પ્રયત્ન ' એવા શીર્ષકવાળા આમુખમાં પ્રાકૃત તથા પાલિ ભાષાસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ ઊંડા અભ્યાસી ૫. દલસુખભાઈ માલવિયા જણાવે છે તેમ, શતાધિક વર્ષોથી ચાલી રહેલ જૈનાગમેાના સ’શાધનની પ્રક્રિયાને આ પુસ્તિકા નવી જ દિશા આપે છે. તે લેખકની વર્લ્ડની મથામણુના ફળસ્વરૂપ છે. આ અભ્યાસ માટે ડૉ. ચંદ્રએ ૭૫,૦૦૦ કાર્ડ' તૈયાર કર્યાં હતાં. જૂનામાં જૂના ગણુાતા ‘ આયારોંગ-સૂત્ર'ની ચારે મુખ્ય આવૃત્તિઓના અભ્યાસ કરી તેની સાથે તેના સમકાલીન એવા પાલી પિટક તથા અશોકના શિલાલેખાની ભાષાની તુલના કરી મૂળ ‘ અર્ધમાગધી' ભાષાનાં લક્ષણ્ણા તારવવાના તેમતે આ અતીપ્રશસ્ય પ્રયત્ન એક નવી જ પહેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક આઠ અઘ્યાયમાં વહેંચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં ‘ આચારાંગ `, ‘ સૂત્રકૃતાંગ ', ‘ ઉત્તરાધ્યયન' તથા - સિભાસિયાઇ' જેવા પ્રાચીન પ્રથામાંથી નમૂના લઈ ભાષાને વિશ્લેષણાત્મક અભ્યાસ કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે ‘ અર્ધમાગધી ’નું મહારાષ્ટ્રીકરણુ જ થઈ ગયું છે. અને તેથી નવા સૌંસ્કરણમાં હસ્તપ્રત તથા ચૂી એમાં મળતા પ્રાચીન પાડાને સ્વીકારી લેવા જેઈ એ.
બીજા અધ્યાયમાં વ્યાકરણના પ્રયોગોનાં કેટલાંય ઉદાહરણા દ્વારા એવું દર્શાવાયું છે કે ૬ મહારાષ્ટ્રી ' તેમ જ · શૌરસેની ' કરતાં ‘ અર્ધમાગધી ' પ્રાચીન ભાષા છે અને કેટલાક રીતે તે પાલિ ભાષા સાથે સામ્ય ધરાવે છે,
આગમગ્ર થા, પાલિ સુત્તનિપાત ' અને અશાકના શિલાલેખાના પ્રયાગાની તુલના પરથી ત્રીા અધ્યાયમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે ‘ અર્ધમાગધી 'ના પ્રાચીનમ્ર થા અશાકથી યે જૂના હેવા સંભવ છે અને તેમની રચના મૂળે પૂર્વ ભારતમાં જ થઇ હતી.
.
પછીને અધ્યાય આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણનુ નવી દષ્ટિએ કરાયેલું અધ્યયન રજૂ કરે છે. માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી, શૌરસેની તથા અપભ્રંરા ભાષાએને અનુક્રમે ૧૬, ૨૨, ૪, ૨૭ અને ૧૧૮ સૂત્રો ફાળવનાર આ મહાન વૈયાકરણ પોતાના ધર્મના આગમેાની ભાષા અર્ધમાગધીનું કોઈ વ્યાકરણ આપતા જ નથી તે એક આશ્ચર્યની વાત છે. માત્ર કેટલેક સ્થળે પાતાની વૃત્તિ'માં આ ભાષાની થેાડીક લાક્ષણુિકતાએ • આ ' શબ્દ યેાજીને નિર્દેશી છે; જ્યારે ભરતમુનિએ પેાતાના નાટયશાસ્ત્ર 'માં અર્ધમાગધીને એક સ્વતંત્ર ભાષા ગણાવી છે.
પાંચમા અધ્યાયમાં લેખકે આ ભાષાની ૩૭ લાક્ષણિક્તાએ ચી છે. આગમ થાના સ...પાદનમાં આ લાક્ષણિક્તાનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે પાલિ તેમજ અશાકના પૂર્વીય શિલાલેખાની ભાષા સાથે સામ્ય ધરાવતી મૂળ ‘ અર્ધમાગધી ' સૌંસ્કૃતની વધારે નજીક છે.
અહી આપેલી પિશલે તૈયાર કરેલી ળ' યુક્ત શબ્દની સૂચિમાં હાલ ગુજરાતી ભાષામાં પ્રચલિત ‘ તળાવ ' અને ‘ વેળુ’ શબ્દને પણ સમાવેશ થયા છે તે હકીકત ગુજરાતી ભાષાના અભ્યાસીએ માટે રસપ્રદ થશે.
>
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપાવલન
શેરા” શબ્દના અર્ધમાગધી રૂ૫ વિષેની સરસ ચર્ચાને એક આખે અધ્યાય કાળ છે. વિવિધ આવૃત્તિઓમાં આવતાં આ સંસ્કૃત શબ્દનાં કુલ નવ પ્રાકૃત રૂપનું. મુદ્દાસર વિવેચન અહીં કર્યું છે. પ્રખ્યાત પ્રાકત શબ્દકોષ “ ત્ર-સ-મgvorોમાં આ નવમાંથી “ પણ ' શબ્દનું સંસ્કૃત રૂ૫ “હેશ ' એવું આપ્યું છે અને બાકીનાં આઠ રૂ૫ એ શબ્દકોષમાં છે જ નહિ તે હકીકત પણ અધ્યયનશીલ લેખકના ધ્યાન બહાર રહી નથી. ટીકાકાર શીલાંકાચાર્ય આ વા ’ને અર્થ " પ્રાણીઓના દુઃખને છેદનાર' એવો આપે છે, જે અર્થ દર્શાવનાર શબ્દ તે દન' હોઈ શકે ! “ક્ષેત્ર' શબ્દનાં વનિવિષયક 'ઝાકત રૂપાંતર “તેરશ્મ', “ હેતન', ત', “ જેવક' અને “લેઇન'નું ઐતિહાસિક દષ્ટિએ સુંદર વિલેષણ અહીં કરેલું છે. આ સઘળી ચર્ચામાંથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ અર્ધમાગધી રૂ૫ “જિ” જ હતું અને આગમોના નવા સંસ્કરણમાં તે જ રૂ૫ સ્વીકારવું જોઈએ.
પછીના અધ્યાયમાં “આચારાંગસૂત્ર'ના ઉપધાતના વાક્ય “ ને તેનું (પાઠાંતર તેજ ) માયા માલાય...'ની શબ્દજનાની વિશદ છણ્વટ કરી છે, જેને અંતે એવું પ્રતીત થાય છે કે તે વાકય ખરેખર આ પ્રમાણે હેવું જોઈએ ?
__'सतं मे आउसंतेण भगवता एवमक्खातं'.
અંતિમ અધ્યાયમાંના સંક્ષિપ્ત વિવેચન પરથી સમજાય છે કે જુદા જુદા સંપાદકેએ, ઐતિહાસિક વિકાસ, સમય, ક્ષેત્ર અને ઉપદેશકની વાણીના સ્વરૂપને ધ્યાનમાં લીધા વિના જ, પોતપોતાની ભાષાકીય સિદ્ધાન્તોની માન્યતા મુજબ જ તથા, જે સમયની દૃષ્ટિએ એતિહાસિક છે જ નહિ અને અર્ધમાગધી ભાષાની વિશેષતાઓને સ્પષ્ટ કરતા જ નથી, તેવા, પ્રાકૃત વ્યાકરણકારના નિયમોના પ્રભાવમાં આવીને, જુદા જુદા પાઠ સ્વીકાર્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણને કોઈ વાંકણુ પાસેથી અર્ધમાગધી ભાષાનું વ્યાકરણ ૫છતયા પ્રાપ્ત થયું જ નથી ! ૫રિણામે પ્રાચીનતમ આગમ “ આચારાંગસૂત્ર 'માં યે ભાષાની ખીચડી થઈ ગઈ છે ! જે પ્રાચીન રૂપે ઉપલબ્ધ થાય છે તે અર્ધમાગધીને પાલિ તેમ જ માગધીની નજીક લઈ જાય છે, મહારાષ્ટ્ર તરફ બિલકુલ નહિ. જ્યારે હાલ પ્રાપ્ત સંસ્કરણોમાં મહારાષ્ટ્ર પ્રાકૃતના અગેની જ પ્રચુરતા જણાય છે !
અંતે દરેક અધ્યાયના નિરૂપ્યમાણુ વિષયને સ્પષ્ટ ખ્યાલ આપતી “વિષય સૂચી” સાડા ત્રણ પૃ૪માં આપી છે, જે વિષયની કમબદ્ધતા રજૂ કરતી હેઈ ઉપયોગી બની રહે તેમ છે. -
આ રીતે આ લધુપુસ્તક અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ભાષા સરળ અને ચોટદાર છે. લી પણ નિરાબર રહી છે. લખાણ બિલકુલ મુદાસર છે. શઝિંગ આદિ લબ્ધપ્રતિક વિનોની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર ડૉ. ચંદ્ર આદર્શ સંશોધક તરીકે ઉપસી આવે છે અને સર્વથા પ્રોત્સાહનના અધિકારી બને છે. તેમણે અહીં રજૂ કરેલ અધ્યયન-સંશોધન આગમોની હસ્તપ્રતોને આધારે અર્ધમાગધી ભાષાનું અસલ સ્વરૂપ પુના પ્રસ્થાપિત કરીને તનસાર વેતાંબર જૈન આગમનું નવું સંસ્કરણ પ્રકટ કરવાની આવશ્યક્તા પ્રતિપાદિત કરે છે
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત પાઠક તથા તે દિશામાં નવું જ માર્ગદર્શન પૂરું પાડે છે. આ તે માત્ર પ્રથમ પગલું જ છે. આ દિશામાં તેમનું સંશોધન અબાધિત રીતે ચાલુ જ રહે તેવી અભિલાષા અને શ્રદ્ધા રાખીએ.
આ પ્રકારે સાચા પ્રાધ્યાપકને આદર્શ પૂરો પાડનાર ડો. કે. ઋષભચંદ્રને આપણે હાર્દિક અભિનંદન તો આપવાં જ જોઈએ; પણ આ નવી પહેલ માટે આપણે તેમના આભારી પણ બન્યા છીએ. ૬૯, મનીષા સોસાયટી,
જયન્ત એ. ઠાકર જના પાદરા રોડ, વડોદરા.
કાબૂલાવણ્ય : સંપાદન : કલોલિની હઝરત, પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૪૦૦ ૦૨૦, મુલ્ય પચાસ રૂપિયા, પૃ. ૮ + ૧૮૬.
મધ્યકાલીન કવિ નરસિંહ મહેતાથી આધુનિક કવિ ઉદયન ઠકકર સુધીના ગણનાપાત્ર કવિઓની ૬૧ કુતિએના આ સંચયમાં આમ તે બહુધા આપણું કવિઓની નીવડેલી પરિચિત કતિઓ સાથે એક લોકગીતને સમાવેશ કરવામાં આવે છે. છતાં પૂર્વે થયેલા આવા સંચ સાથે સરખાવતાં આમાં કેટલીક વિશેષતાઓ પણ જોવા મળે છે.
શ્રી કલોલિનીબહેને અહીં પ્રત્યેક કતિ વિશે ટિપણું આપ્યું છે. એમાં કવિના જીવનકાળ વિશે જન્મમરણને સમય વિશે માહિતી આપવામાં આવી છે. કતિના અર્થબોધ માટે અનિવાર્યપણે આવશ્યક એવી સમજુતી આપ્યા પછી તેઓ જિજ્ઞાસુ માટે અન્યત્ર પ્રાપ્ય એવી જરૂરી સામગ્રીને પણ નિર્દેશ કરે છે ને કયારેક પદ, આખ્યાન, લોકગીત, હાઇકુ જેવાં. કાવ્યસ્વપનાં લક્ષણે પણ દર્શાવે છે. ઉપરાન્ત સમાવિષ્ટ કતિના વિવરણને અંતે એવા જ પ્રકારની, સમાન ભાવવિચાર પ્રગટ કરતી ગુજરાતી જેમ અન્ય ભાષાઓની કૃતિઓ પણ ઉતારે છે જે ભાવકની આસ્વાદ-ક્ષિતિજો વિસ્તારવામાં ઉપકારક બને છે. કારના “ ભણકારા' જેવા કાવ્યના ટિપણાપે તો સંપાદિકાએ નિરંજન ભગતનું એ કૃતિ વિશેનું આખું વિવેચન સુલભ કરી આપ્યું છે. કયાંક કયાંક કૃતિ કે કવિતા સંબંધમાં વધુ જાણકારી માટેના મંથને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
ચોક્કસ દૃષ્ટિપૂર્વક તૈયાર કરવામાં આવેલ સાદગીભર્યો ને સુધડ એ આ સંચય શાળાકૅલેજમાં પાઠયપુસ્તક તરીકે નિયત થઈ શકે એવો છે.
૨૪, કદમપલી, નાનપરું, સૂરત.
'
જયન્ત પાઠક
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવલોકન
વ્યાણ ગાનાં પિતા' : (સંસ્કૃત કાવ્યોને સંગ્રહ ) લેખક, હર્ષદેવ માધવ, એમ. એ., બી. એડ., પ્રકાશક: સંસ્કૃત સેવા સમિતિ, એમ-૪, ૬૭/પર૧, શાસ્ત્રીનગર, અમદાવાદ ૩૮૦૦૧૩, પ્રકાશનવર્ષ તથા આવૃત્તિને ઉલેખ નથી, કિંમત રૂા. ૨/પૃ૪-૧-૮+૧-૪૦.
ગુજરાતના ઊગતા અને આશાસ્પદ યુવાન સંસ્કૃત કવિ છે. ડે. હર્ષદેવ માધવરચિત. આધુનિક સંસ્કૃત કાવ્યના આ પ્રથમ સંપ્રહને ઉષ્માભર્યો આવકાર આપતાં અત્યંત આનંદ થાય છે. ગુજરાતના સંસ્કૃત વિદ્વાને અને કવિઓમાં પોતાની વિરલ અને આગવી સર્જક પ્રતિભાથી મૂર્ધન્ય આધુનિક સંસ્કૃત કવિ તરીકે ખ્યાતિ પામેલા અને ભારતભરના આધુનિક સંસ્કૃત કવિઓમાં પણ અગ્રગણ્ય બનેલા શ્રી હર્ષદેવ માધવની કીર્તિપતાકા વિશ્વના પ્રસિદ્ધ સામયિકોમાં પણ લહેરાવા લાગી છે, તે ગુજરાતને માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી માધવે સંસ્કૃતમાં આધુનિક કાવ્યપ્રકારો-હાઈકુ, ગઝલ, સોનેટ, વગેરેને અવતારવાના ખૂબ પ્રશસ્ય અને સફળ પ્રયોગ કરેલા છે.
આ સંગ્રહના પ્રારંભમાં આપેલા “અનુક્રમઅનુસાર આમાં કુલ ૪૭ કાવ્ય સંગૃહીત થયાં છે. આમાં ૨૫ મોનેઈમેજ, ૮ ગઝલ, બે કાવ્ય, ૬ ગીતકાવ્ય, એક ગીતકાવ્ય જેવું કાવ્ય. બે ગીતો અને ઉષ્ટ (ટ ) ને લગતાં નવ મોનેઈમેજ કાવ્યું અને અંતે ઠી૫પંચાશિકામાં દીપને લગતી ૬૦ ઈમેજ એમ ડીક ઠીક વિધ્ય જોવા મળે છે. તેમાંની અમુક કલ્પનાઓ ખરેખર કલાત્મક અને કાવ્યમય છે. આમાં કવિએ સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, લલિતકળાઓ અને પુરાણોમાં આવતી માહિતીના આધારે શબ્દચિત્રો આલેખ્યાં છે. આમાં તેમની વાચનસમૃદ્ધિ અને મોનેઈમેજના આલેખનમાં હાંસલ કરેલી સિદ્ધહસ્તતા તથા કલાકસબનાં દર્શન થાય છે. આમાંના દરેક કાવ્યની કાંઈને કાંઈ નેધપાત્ર વિશેષતા ઉડીને આંખે વળગે છે. તેથી આધુનિક સંસ્કૃત કાવ્યમાં શ્રી માધવે કરેલા બહુમૂલ્ય પ્રદાનની મુક્તકંઠે પ્રશંસા કર્યા વગર રહી શકાતું નથી. તેમાંનાં થોડાં ઉદાહરણો નીચે મુજબ છે.
() સંતત્તેિ નજરે (રૂ. ૨)માં આધુનિક શહેરી જીવનની યંત્રવત જિંદગીની નક્કર વાસ્તવિકતાનું આબાદ શબ્દચિત્ર ખડું થયું છે.
लोष्टवत् स्तब्ध नगरोद्याने सरोवरस्य जलम् । જીટશનમતુચા નાઇre:
(૨) રાજીથી યા (પૃ. ૩), ટેકસવી (૫. ૬).
સમુહ્ય રપ (પૂ. ૧૨) વગેરેમાં કવિની કલ્પના-દષ્ટિ સમક્ષ વૈવિધ્યપૂર્ણ કુપનની પરંપરા જાણે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેમ ધસી આવે છે. ખરેખર કવિ માધવની કલ્પનાસૃષ્ટિ ધણી સમૃદ્ધ અને પ્રશંસનીય છે.
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
શા
ર: (પૃ. ૪)માં છેલલા અને દશમાં ક૯૫ન માં ઈશ્વરની નિરાકાર આકૃતિ દર્શાવવા કવિએ પ્રશ્નાર્થ ચિહને યોજીને પોતાની કલ્પનાને પરાકાષ્ટાએ પહોંચાડી છે,
પુરાતે (પૃ. ૮ ) માં આવતી પ્રશ્નપરંપરા-પિતુ ઘનજર ત્રિય'...નિવનિ યરનાનિ યથાર્થત હદયસ્પર્શી અને વેધક બની છે તે સમક: (પૃ. ૧૩)ને આઠ જદાં વિશેષણેઅનાવૃત, થાક, નકુળ, મારા, જરાન –વગેરે આપેલ છે તે વાંચીને સહૃદય વાચક અહાભાવથી મંત્રમુગ્ધ બની જાય છે. •
(૩) અબર: (પૃ. ૨૦ )માં રીવીના પડ છે અંધકારને સુમેરિયન લિપિની જેમ દર્બોધ કહ્યા પછી કવિ તેને રીસાયેલી પ્રિયતમાના મનની જેમ અસહ્ય કહે છે ત્યારે સુકમ અંધકાર સ્કૂલરૂપે વાસ્તવિક બની જાય છે.
(૪) પરંપરાગત ખંડકાવ્યો અને મુક્ત કરતાં તદ્દન જુદુ જ સાહિત્યિક સ્વરૂપ ધરાવતી ગઝલ સંસ્કૃત લઘુકાવ્યોમાં અવશ્ય અનેખી ભાત પાડી શકે છે. તે બાબત શ્રીહર્ષદેવે પિતાની ગઝલકૃતિઓ દ્વારા પુરવાર કરી આપી છે.
(૫) કુલા : (૫. ૨૬)માં સજીવારોપણ દ્વારા વૃક્ષને વિવિધ કાર્યો કરતાં નિરૂપ્યાં છે જેમ કે –
बने न हि निवसन्ति वृक्षाः । સનતમ્ રાત્તિ મૂ: ' વગેરે.
જ્યારે તે જ પૃષ્ઠ પર રાઈમાં બે ચરણનું કપને આપણા માનસચક્ષુ સમક્ષ સાકાર બનતું જાય છે. દા. ત.–
विश्ववंदितो विष्णुरभवत् । मुनेः स्ववक्षसि धत्वा परणे ॥
તે હાનિ (પૃ. ૨) નામની ગઝલમાં મને હર કપન અને અર્થધટનને સુભગ સમન્વય સાધતી કવિની કારચિત્રી પ્રતિભા અનેરાં ઉડ્ડયન કરતી જણાય છે. જેમકે પ્રતિપળ મહાકાલનાં પદચિન્ને દૃષ્ટિગોચર થતાં રહે છે એમ કહીને કવિ અંતે જણાવે છે.
लांछनमिदं न कृष्णनिशायाः । ननु रजनिकरे पदचिह्नानि ॥
(૬) કવિ પિતાની પ્રિયા અને પિતાની જન વચ્ચે જે વિરોધને શબ્દચિત્ર ખડ કરે છે તે ખરેખર હદયંગમ બન્યું છે.
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચચાહન
अन्धकारो निर्जनोऽहं
शारदीया चन्द्रिका त्वम् ॥
*****.
www.kobatirth.org
निर्भयो वन्यः कोऽहें
पंजरस्था सारिका खम् ॥ त्वम्
जीर्णदेहाऽहं रसालो
हे प्रिये! नवमालिका स्वम् ॥
આમાં માધવે સિદ્ધિનાં જે શિખરો સર કર્યાં છે, તે ઍનમૂન છે.
(७) उष्ट्र : (५. ३५-३१) मांनष्ट ने पूर्व छे, प्रेम --
उष्ट्रस्य जीवनरेखा रणम् ।
उष्ट्रस्य लग्नस्थाने सूर्यातपः । उष्ट्रस्य अष्टमस्थाने मृगतृषा । बजे
( ८ ) द्वीपपंचाशिका ( ५. ३७-४० )मांना थोडी मनोहर अपना सारा
( अ ) द्वीपोऽपि कारागारः
किन्तु तस्य भित्तयो जलानाम् । लोहावपि दुर्भेया (दुर्भचतरा) नाम ॥
(२) खजु रच्छायाऽङ्गुष्ठ मुखे निवेश्य स्वपिति द्वीप: जलपर्यंकिकायाम् ॥
(४) दीपदंड - दीपप्रकाशस्य
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्तुलं भवति लक्ष्मणरेखा द्वीपकृटिरं परितः । तत्र निषीदति
रात्रिः ॥
203
આ પ્રથમ આધુનિક સંસ્કૃત કાવ્ય-સંગ્રહમાં “ गच्छतः स्खलनं ”—ये न्याये समु ક્ષત્તિઓ અને મુદ્રણદોષો રહી જવા છતાં આપણે કહી શકીએ કે
For Private and Personal Use Only
6
एको हि दोषो गुणसंनिपाते निमज्जतीन्दोः किरणेविक
પરંતુ ભવિષ્યમાં કવિ ચીવટ રાખીને આવી ક્ષતિ ટાળશે તેવી અપેક્ષા રાખીએ,
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ. બ. જોશી
અંતમાં, શ્રી હર્ષદેવ માધવના આ પ્રથમ પ્રયાસરૂપે પ્રકાશિત થયેલ પ્રથમ આધુનિક સંસ્કૃત-કાવ્ય-સંગ્રહને હું હાર્દિક આવકાર આપું છું અને સંસ્કૃતના સર્વે પ્રાધ્યાપકે તથા સંસ્કૃત-પ્રેમી સજજને અને સંસ્થાએ તેને સમુચિત પ્રોત્સાહન આપી શ્રીહર્ષદેવને આવા અનેક સંસ્કૃત કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવા પ્રેરશે તેવી હાદિક અપીલ કરું છું.
સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૫.
મ. વ. જોશી
ઈતિહાસરેખા: લેખકઃ ડે. મુગટલાલ બાવીસી પ્રકાશક : ડૉ. મુગટલાલ બાવીસી, ૪૧૪, શ્રી સાંઈ એપાર્ટમેન્ટ્સ, હવાડિયા ચકલા પાછળ, સુરત-૩૯૫ ૦૦૩, ઈ. સ. ૧૯૯૦, પાન ૮+૧૦૦ કિંમત :- રૂા. ૨૫=૦૦.
આ લઘુ પુસ્તકમાં અગિયાર લેખે અને ચાર અવકનો છે. લેખકે જુદા જુદા સમયે જદાં જુદાં માસિકે જેવા કે “પથિક ', “વિશ્વમાનવ' ઉપરાંત ગુજરાત રાજ્યના સંકલિત
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં તેમણે લખેલાં પ્રકરણે વગેરેમાંથી આ લેખે લઈને અહીં પુસ્તક આકારે પ્રકાશિત કર્યા છે.
- આ ઉપરાંત તેમની વિષયપસંદગીમાં સૌરાષ્ટ્રનાં રિયાસતી રાજ્યો, તેમને ટકે ઇતિહાસ અને વહીવટની સાથે ભરૂચ અને રાજપીપળાની ઐતિહાસિકતાને ખ્યાલ આપ્યો છે. તેમની કલમે દયાનંદ સરસ્વતિ અને જવાહરલાલ નેહરૂ જેવાનાં રેખાચિત્રો રજુ થયાં છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળોને પણ અહી ખ્યાલ અપાયો છે.
ઉપર નિર્દેશેલા વિષયે પરથી સહેજે ખ્યાલ આવે છે કે લેખક કોઈ એક સમય, પ્રદેશ કે બનાવને Micro level study કરવાને બદલે વિશાળ ફલકના Macro studyને સહારે લીધે છે.
એક રીતે જોવા જઈએ તો આ એક વાચકવર્ગને ખ્યાલમાં રાખીને તેમણે આ પુસ્તક પ્રગટ કર્યું છે. વિશાળ ફલક પરની આ લઘુ પુસ્તિકા હોવા છતાં લેખકને ઈતિહાસમાં જીવંત રસ છે તેની પ્રતીતિ કરાવે છે. તે
આ પુસ્તિકામાં રાજપીપળા અને ભરૂચ જેવા સામાન્ય રીતે અજાણ એવા પ્રદેશોનું ખેડાણ થયું છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભરૂચ જેવાના ફાળાનું મૂલ્ય આના પરથી સમજાય છે. આ લેખ વાંચ્યા પછી સહેજે ખ્યાલ આવે કે આપણા સ્વાતંત્ર્યરૂપી મહાયજ્ઞમાં ભારતના પ્રત્યેક
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રંથાવલે કન
થાય
પ્રદેશે કંઇને કંઈ પ્રદાન કર્યુ હતું. આવાં પ્રદ્દાનાને જે વ્યવસ્થિત અભ્યાસ તે આપણા આ મહાયજ્ઞ અંગે આપણામાં સાચી સમજ આવે એટલું જ નહિ પણ જે તે પ્રદેશના ચારિત્ર્યધડતર માટે જરૂરી બને. . બાવીસી આ લેખ દ્વારા ઇતિહાસવિદ્યને અંગુલીનિર્દેશ કરી શકયા છે તે ખરેખર સ્તુત્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છ અને સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના બ્રિટિશકાલીન ઇતિહાસના અત્રે ઉલ્લેખ થયા છે અને લગભગ આમાં ત્રણ લેખેા છે. સામતશાહી સૌરાષ્ટ્ર ગુજરાતની ભાતીગળ સસ્કૃતિનુ એક મહત્ત્વનું અંગ છે. આ પ્રદેશનું આપણા સમાજજીવનમાં આગવું સ્થાન છે. જો કે હૈં. બાવીશીએ અહીં કેવળ રાજકીય ગતિવિધિ દર્શાવવાનું ઇષ્ટ માન્યું છે અને તે સ્વભાવિક છે. આપણે આશા રાખીએ કે લેખક આ પ્રદેશને સમાહી અભ્યાસ કરે અને ગુજરાતની પ્રજાને તેમના વતનના પ્રદેશના આસ્વાદ કરાવે.
૨૧, રિલિક કૉલેાની, પાણીગેટ બહાર,
વડાદરા,
૩૭૫
કરસનદાસ મૂળજી પરના એમના અંતિમ લેખ લીંબડી રાજ્યના સંદર્ભ માં લખાયા છે. આમ વિષયવસ્તુની મર્યાદામાં રહીને લેખકે કરસનદાસના જીવન અને તેમનાં મૂલ્યાને સુંદર ખ્યાલ આપ્યા છે. એગણીસમી સદીના આ સમાજસુધારકની મુંબઇની પ્રવૃત્તિઓના ધણા ઉલ્લેખ થયું છે પણ આ વિભૂતિ એક કાઠીઆવાડી રજવાડામાં પણ એ જ મિજાજ અને ખ્યાલથી વહીવટ કરે તે દર્શાવીને લેખકે આ વીર પુરુષને ઉચિત ખ્યાલ આપ્યો છે.
દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થા વિશે જેટલી તેમની પાસે ઉપલબ્ધ માહિતી હતી તેને આધારે નોંધ લખી છે. એટલે આ લેખ સર્વગ્રાહી ન અને એ સ્વાભાવિક છે. આમ છતાં તેમણે સાલવારીની અને વ્યક્તિની વ્યવસ્થિત ચકાસણી કરીને આ લેખ ઐતિહાસિક ભૂમિકામાં લખ્યા છે.
આશા રાખીએ કે આ લઘુપુસ્તિકા વાચકવર્ગ ને ઉપયોગી થઈ પડશે.
For Private and Personal Use Only
એસ. કે. દેસાઈ
કેનવાસ પર' : લે. સતીશ ડણુાક, પ્રકાશક : સતીશ ડણુાક, ૧૮, સયાજી સસાયટી, કારેલીબાગ, વડાદરા ૩૯૦૦૧૮, પ્ર.આ, ૧૯૯૦, મૂલ્ય : શ. ૩૩=૦૦.
• કેનવાસ પર ’ગુજરાતી સાહિત્ય અને વિવેચન પરત્વે સમાન અભિરુચિ ધરાવતા શ્રી સતીશ ડણાકના પ્રથમ વિવેચનસંગ્રહ છે. છેલ્લા ત્રણેક દાયકા દરમ્યાન જુદાં જુદાં નિમિત્તે, સાહિત્યના વિવિધ વિષયો વિશે લેખકે તૈયાર કરેલા અભ્યાસલેખા અહીં ગ્રંથસ્થ થયા છે,
સ્વા. ૨૩
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
અરુણ બક્ષી
પુસ્તકના ત્રણ વિભાગોમાંના પહેલા વિભાગમાં યુનિવર્સિટી વ્યાખ્યાને. વિવિધ પરિસંવાદ તથા અન્યત્ર વ્યાખ્યાનોનમિત્તે લખાયેલ અભ્યાસલેખે સમાવાયા છે. બીજા વિભાગમાં કેટલાંક કૃતિલક્ષી મૂલ્યાંકને છે. ત્રીજા વિભાગમાં પ્રસિદ્ધ અમેરિકન કવિ રોબર્ટ લેવેલની મુલાકાતના અનુવાદ દ્વારા, તેમની સર્જનપ્રક્રિયા લેખકે પ્રસ્તુત કરી છે. પુસ્તકમાંના કાવ્યવિષયક સાતેક લેખે લેખકની ગુજરાતી કાવ્યસાહિત્ય પ્રત્યેની વિશેષ અભિરુચિ, સમજ અને અભ્યાસનિક - વિવેચનાના પરિપાકરૂપ છે.
ગુજરાતી ગદ્યકાવ્ય, સોનેટ, ગઝલ, સમકાલીન કવિતા વગેરેમાં પ્રગટ થયેલ નવીન વિચારવલની સંક્ષિપ્ત પણ પરિચયાત્મક ભૂમિકા લેખકે બાંધી છે. વર્તમાનયુગની પ્રયોગશીલ કવિતા પ્રત્યેને તેમને આદર ગુજરાતી ગદ્યકાવ્ય : * આકાર અને આગમન’ નામના વિસ્તૃત લેખમાં પ્રગટ થાય છે. ગદ્યકાવ્યના સ્વરૂપની ચર્ચા કરી, અછાંદસથી ગદ્યકાવ્ય તરફની કવિતાની ગતિની રૂપરેખા તેમણે આલેખી છે. કેટલાક વેધપાત્ર કવિઓની સજનપ્રક્રિયાને સદષ્ટાંત પરિચય કરાવી, સંતૃપ્તિ અનુભવતાં તેઓ જણાવે છે કે “ગદ્યકાવ્ય ગુજરાતીમાં તેની તમામ વિશેષતાઓ ધારણ કરી ચૂકયું છે. તેને આંતરિક લય અને આકાર ગુજરાતી કવિતાની ઊજળી આવતી કાલ છે,'
ગુજરાતી સોનેટ: કેદી રાજમાર્ગ બની છે'માં સેનેટની, આરંભથી છેક આજ સુધીની બદલાતી જતી કાવ્યવિભાવનાની લાક્ષણિક છટાઓ શ્રી ડણકે ઝીલી છે. બળવંતરાય, રા. વિ. પાઠક, સુંદરમ, ઉમાશંકર, ઉશનસ, જયંત પાઠક જેવા સિદ્ધ કવિઓના સર્જનમાં વિષય અને રચનાકળા પર થયેલ નવીન પ્રયોગની વિગતે ચર્ચા કરી છે. અદ્યતનકાળમાં અછાંદસના પ્રગનું તથા શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ વધતાં, સૌનેટ જેવા દઢ સ્વરૂપબંધને પ્રવાહ થોડો મંદ પડી ગયું છે ખરે, છતાં હજીય આપણુ અદ્યતન કવિને સૌને આકર્ષે છે એમ જણાવી, વિષયમર્યાદાના એકઠામાં રૂઢ થઈ ગયેલા આ સ્વરૂપમાં પરિવર્તનને પડકાર ઝીલી લેવા સર્જકોને ટકારે છે.
. સ્વતંત્ર્ય પછી ગુજરાતીમાં ગઝલના વિકાસની તથા તેના કાવ્યતત્ત્વની છણાવટ સ્વાતંત્તર ગુજરાતી ગઝલ”માં લેખકે કરી છે. સ્વ. શયદા, ન્ય, “શેષ' પાલનપુરી, મરીઝ. બેકામ, ધાયલ, ગની દહીંવાલા, રતિલાલ ‘અનિલ' વગેરેના સતત પ્રશસ્ય સર્જનકર્મ બાદ, ગુજરાતી ગઝલની “ આજ' કેવી છે તેની તપાસ તથા નવી પેઢીના ગઝલકર્મનું મૂલ્યાંકન કરવાને ઉમદા પ્રયત્ન લેખકે કર્યો છે. અદ્યતન સાહિત્યસ્વરૂપોની જેમ ગઝલમાં પણ આધુનિકતાના પ્રભાવને લઈ આવેલ પરિવર્તનની તથા પ્રયોગનાવીન્યની સદષ્ટાંત ચર્ચા કરી નવા ગઝલ-સર્જકને તેમણે પ્રોત્સાહિત કર્યા છે.
“સમકાલીન ગુજરાતી કવિતા ” નામના લેખમાં સમકાલીન ગુજરાતી કવિતાની ગતિવિધિ તપાસતાં, ૧૯૩૦ થી ૧૯૫૫ સુધી અને “૫૫ પછીના નવા અવાજો પર નજર નાખી, યુગબળમાં ટકી શકે તેવી કવિતાની બેજ કરવા લેખકે પ્રયાસ કર્યો છે. સાહિત્યના પ્રત્યેક યુગમાં
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલ્પાહાકને
સ્પષ્ટ ઓળખ પામી શકાય તેવા પ્રમુખકવિઓ હતા, પણ અઘતન યુગમાં તવા “મેજર પિએટ 'ની તેમને ખોટ વરતાય છે.
કલા અને સાહિત્યના વિવિધ વિદ્યાશાખાઓ સાથેના તુલનાત્મક અભ્યાસને નવતર ખ્યાલ આપણે ત્યાં છેલ્લાં વીસેક વર્ષથી પ્રચલિત થયેલ છે. એ અનુષંગે, સાહિત્યમાં સમાજશાસ્ત્રીય તથા મૌજ્ઞાનિક અભિગમ અંગે કેટલાક અભ્યાસલેખે લખાયા છે. તો બીજી બાજ, સાહિત્યસર્જનમાં સામાજિકતાને સંદર્ભે કલાની વેધકતાને કુંઠિત કરે છે એ બાબત ચર્ચાસ્પદ બની છે.
આવા કોઈ વિવાદમાં ઉતર્યા સિવાય, શ્રી ડણક “મુનશીની કતિઓમાં સમાજદર્શન'નું , ચિત્ર ઊપસાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. મુનશીના સાહિત્યને વ્યાપ જોતો એક જ લેખમાં તેમના સમગ્ર સાહિત્યમાં સમાજદર્શનની સૂક્ષ્મ સર્વગ્રાહી તપાસ કરવાનું કાર્ય ઘણું કઠિન છે., જો કે કેટલાંક સામાન્ય નિરીક્ષણે દ્વારા મુનશીને “ સમાજજીવનના અચ્છા આલેખક' તરીકે ઓળખાવવા તેમણે પ્રયત્ન કર્યો છે. તેમણે આ ચર્ચા મુનશીનાં સામાજિક નાટકો-નવલકથાઓ પૂરતી સીમિત રાખી હોત તો વિષયનું વિશદ અવગાહન કરી શકાત.
મુનશીના સાહિત્યનાં નારીપાત્રો ગુજરાતી સાહિત્યમાં ચર્ચાસ્પદ બનેલાં છે. અહીં લેખક “મુનશીનાં નાટકોમાં સ્ત્રી પાત્રો અને પુરુષપાત્રોની તુલના માં, પુરુષસહજ પોકળતા, દભ, કામુક્તા, નિમમતા જેવી મર્યાદાઓ ધરાવતાં પુરુષપાત્રોની સાથે ચંચળ, તરવરિયાં, હિંમતબાજ અને જાજરમાન સ્ત્રી પાત્રોની તુલના કરી, તેમનું પ્રભુત્વ સિદ્ધ કરવા મથ્યા છે. “ “સ્વૈરવિહારી'ની
લીલા'માં રા. વિ. પાઠકના નિબંધની વિષયવૈવિધ્ય તથા ગદ્યશૈલીની દષ્ટિએ સમીક્ષા કરી, તેમને તાજગીપૂર્ણ નિબંધકાર તરીકે બિરદાવ્યા છે.
બીજા વિભાગમાં કૃતિલક્ષી અવલોકનમાં, સુરેશ દલાલના પરંપરાગત વલણ ધરાવતા બે કાવ્યસંગ્રહ–' હસ્તાક્ષર' અને “એક અનામી નદી છે. રમેશ આચાર્યના તાન્કા' ના નવીન પ્રગરૂ૫ “હાઈફન ', મધુ કોઠારીકૃત " અકસ' ઉપરાંત મફત ઓઝારચિત “સાતમો પુરષ” નવલકથા તથા તમિળભાષાની ચિત્રપ્રિયા : નવલકથાને સમાવેશ થાય છે. અદ્યતન સાહિત્યને જીવંત સંપર્ક જાળવવાની લેખકની રુચિ-વૃત્તિનું તેમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. નવીન પ્રયોગને પ્રોત્સાહિત કરવા જતાં તેમની કલમ કયારેક અહોભાવી બની ગઈ છે.
સાહિત્યની અધ્યાપકીય સૂઝ અને વિવિધ વિષયની એકંદરે સ્પષ્ટ રજુઆતને લઈ, તેમને આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીઓ માટે આવકાર્ય છે.
ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટસ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
અરુણ બક્ષી
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શબ્દ
www.kobatirth.org
અરસપરસ ' : પન્ના નાયક, પ્ર. રજિસ્ટ્રાર, શ્રીમતી ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રાડ, મુંબઈ-૨૦, પૃ.
રૂા. ૪૦ = ૭૦,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ પ્રવેશ ’, · ફિલાડેલ્ફિયા ' અને · નિસ્બત ' પછીના પન્ના નાયકના સ‘ગ્રહ ‘ અરસપરસ ' પણુ અંગત સંવેદનનાં ગદ્યકાવ્યે લઈને આવે છે. સંગ્રહનું સૌથી મોટુ આકર્ષણુ બને છે નારીભાવાને આલેખતા કાવ્યગુચ્છ. ‘ ખાતે’, ‘ બજારમાં ’, ભાવપ્રદેશમાં ', ‘ શોધું છું', 'હજીય ચયરે છે ' જેવી માતા સાથેનાં સ ંવેદનાને આલેખતી કૃતિઓ પણ જુદી તરી આવે છે. • ખાને ’ માં કદાચ જગતના કોઈ સંતાને માતાને અદ્યાપિ પૂછ્યો ન હોય તેવા સભાગક્ષણના અનુભવને પ્રગલ્ભ પ્રશ્ન પુછાય છે. એ રંગભરી અનુભૂતિની વચ્ચે પણ માતાએ તેા પેાતાના ગર્ભમાં વેદનાના ખીજને જ ધારણ કર્યું હતું એવું કેમ લાગ્યા કરે છે ?...એવા મર્માળા પ્રશ્ન રચવાને અંતે મૂકીને કવિયત્રી શાશ્વત વેદનાની માનનિયતિને સ્પર્શક્ષમ વાચા આપે છે. વૈદના, ઝ ંખના અને આત્મતિ એમની કવિતામાં આગળ તરી આવે છે. કવિતામાં ડારે નવીન, સ`ગીન અને બિન ગતની હિમાયત કરેલી. પરંતુ આધુનિક કવિતાના કેન્દ્રમાં ‘ હું ’-અંગત-નું પ્રવર્તન રહ્યું છે. કવિયત્રી પણુ તુલસીફ્ડાની પ્રદક્ષિણા કરીને પ્રાથના કરતી ખા પેાતાના વિશે જ પ્રાર્થના કરતી હશે તેવી કલ્પના કરે છે. પોતાના ટૂંકા સૂકા-બરછટ અસ્તવ્યસ્ત વાળ હેાળવા ખાના હાથની તીવ્ર ઝંખના કરે છે.
હું
મારાં તમામ વર્ગોને ફગાવી દઉં હ્યુ અને અરીસા સામે ઊભી રહું છું
દક્ષા વ્યાસ
નાથીબાઈ દામાદર ૧૬ + ૮૦, કિંમતઃ
શતર'જ 'માં નારીદેહ સાથે પ્રેમને નામે થતા ‘ક્રીડા કરવાના ચાળા 'ને તેઓ વૈધકપ્રતીકાત્મક અભિવ્યક્તિ આપે છે—
ત્યારે
અરીસા એકાએક કેમ દીવાલ થઈ જાય છે ? ( ૧૬ )
છે !
લાગણી-સંવેદનાની અરસપરસ આપ-લે ન હોય તે કેવી વિષમ વેદનાજનક પરિસ્થિતિ સ્ત્રી-પુરુષ–સ બંધમાં રહેલા કટાક્ષાત્મક વાસ્તવને તે નિમમ અભિવ્યક્તિ આપે છે એ વાસ્તવિકતા–વિષમતા સામે કાઈ રાષ–રીસ, આક્રોશ કે વિદ્રોહ નહીં, આછો-ઊંડી વેદના વ્યક્ત થાય છે. તે મને/એટલી હદે પ ́પાળા//મને ખબર પણ ન પડે એમ/હું તારી પાળેલી ખિલાડી બની ગઈ. ’
For Private and Personal Use Only
પન્ના નાયકની કવિતા ઓરડીની એકાંત એકલ પળાની વિષાદમય સવૈદનાની કવિતા છે.
.
.
· સાચું કહું તે, ' · દ્વિધા ', · ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે ' જેવી રચનાઓમાં તેની પ્રતીતિ થાય છે. પોતાની પરિસ્થિતિ, પરિવેશ, અસબાબ સાથે—પ્રકૃતિ સાથે એક પ્રકારની વિશિષ્ટ સવેદનશીલતાથી જીવવાનું આગ્રહી માનસ પોતાનામાં જ રહેલી સ`વેદનજડતા કે સ્થગિતતા
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પભ્યાવલોકન
સહી શકતું નથી, દલિત થાય છે અને તરંગના દોર પર ઝૂલવા લાગે છે. પિતાનું ઘર, દીવાનખાનું, છત, બાગનો પથ્થર, દીવાલને રંગ, આંગણાના કુલછોડ–સૌ સાથે ચિત્ત સંવાદ સાધે છે. એમને સંવેદે છે અને શબ્દબદ્ધ કરવા મથે છે. રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવેશેલી સંવેદનજડતા-રેઢિયાળતાને ડંખ અનેક રચનાઓમાં વ્યક્ત થાય છે. “યાદ પણ નથી ', “વૃક્ષોપનિષદ', 'હવે ' જેવી કૃતિઓ પ્રકૃતિ પ્રત્યેની પ્રગાઢ સંવેદનશીલતા પ્રગટ કરે છે.
અહીં અમુક ચેકસ રીતે જગતને-જીવનને અનુભવવાની–આલેખવાની વૃત્તિ-પ્રવૃત્તિ એકવિધ અને કાવ્યાભાસી રચનાઓમાં રાચવા પ્રેરે તેવું બને છે. ગદ્યનું માધ્યમ અનુકૂળ હોવા છતાં પ્રસ્તાર, શિથિલતા, સપાટતા, મુખરતા જેવાં ભયસ્થાને ઓળંગી શકાયાં નથી. સંવેદનભાવ-વિચાર કે ઊર્મિ અત્યંત સ્પર્શક્ષમ હોય; પરંતુ તે અખિલાઈમાં એક જીવંત કલાકૃતિનું નિર્માણ ન કરતાં હોય એવું બનતું રહે છે. “આંખની નાનકડી હથેલી ', “ હાથીદાંતની બંગડી જેવી મારી નિદ્રા '-માં જોવા મળે છે તેમ કહ૫ના બહુ પ્રભાવક કે રોચક રૂપે ઊઘડતી ન હોય, પ્રત્યક્ષીકરણની ક્ષમતા ન ધરાવતી હોય તેવું બને છે. આમ છતાં “શન્ય મને ', ' વૃક્ષે પનિષદ', શબ્દના આકાશમાં ', “યાદ પણ નથી ', “ સાચું કહું તો 'જેવી કૃતિઓ સ્પર્શી જાય છે. કવયિત્રીને ગદ્યમક્તકાની સારી ફાવટ છે. “મીણબત્તી 'માં હાઈકનું સૌદર્ય કેવું નિખરી આવે છે !
અંધારાની સારવાર કરતી સફેદ વસ્ત્રોમાં સજજ મૂગી પરિચારિકા (૮૬ )
સાદગીને પણ સૌંદર્ય હોય છે. સીધી-સરળ અભિવ્યતિમાં રાચતી કલમ સહેજમાં આવું નાજુક કલ્પન રચી લે છે !
આકાશ તે
કોઈનાં પગલાં સાચવતું નથી. (૧૩૪)
કવિતાની “ આકાશમાં પગલાં મૂકી જવાની” આ મથામણું આવાં સ્થાનોને લીધે જ સાર્થક બને છે.
આર્ટ્સ ઍન્ડ કૅમર્સ કોલેજ, વ્યારા, જિ. સૂરત, ૩૯૪૬૫૦,
દક્ષા વ્યાસ
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્ય નિધિમાર પડષા
વૈઘ શાસનનાં કેટલાંક પુસ્તક : “ગુજરાત સમાચાર'માં પ્રતિ રવિવારે પ્રગટ થતા - આરેાગ્ય અને ઔષધ વિભાગમાં વિદ્ય શોભને લખેલા લેખોના સંકલનરૂપે પ્રગટ થયેલ પુસ્તક “ આરોગ્ય અને ઔષધ અને આઠમો ભાગ લેખકના તેમના વ્યાવસાયિક પરિપાક અને . અનુભવને નીચેડ છે. જદા જુદા વિષયોને આવરી લઈ તેમણે સરળ અને રોચક ભાષામાં આયુર્વેદના સિદ્ધાંતો અને બધાને સમજાવ્યાં છે. સ્વસ્થ માણસના સ્વાધ્યને જાળવી રાખવા માટેના નિયમો તેમણે ૪૦મ પ્રકરણમાં બતાવ્યા છે તે જે આચરણમાં મૂકવામાં આવે તે જરૂર નીરોગી રહેવાય.
પણ પશ્ચિમી રીતભાત-ફેશન-સભ્યતા અને ધનપાછળની આંધળી દોટ મૂકતા સમાજ માટે આવું અધ' પથ્યપાલન શકય નથી અને તેને પરિણામે વિવિધ રોગની ઉત્પત્તિ થાય છે. ત્યારે તેમણે વિવિધ રંગો માટે અનુભવસિદ્ધ અને સચોટ ઉપાયો નિર્દેશ્યા છે. વિવિધ ઋતુમાં અનુકળ ખાનપાન દ્વારા માનવી સ્વાસ્થ જાળવી શકે છે. તે ઉનાળામાં તીખે રસ છોડવો અને શરદ ઋતુમાં તિત (કડવો) રસ લેવો તે આરોગ્ય માટે જરૂરી છે એમ પણ કહ્યું છે. પ્રકરણ ૧૧માં લેખકે મંદાગ્નિ-અશક્તિ-વાયુના-પિત્તના તથા ચામડીના રોગોની સારવાર અન્ય પક્ષ કરતાં આયુર્વેદમાં વધુ સારી અને પરિણામદાયી છે તે દર્શાવ્યું છે.
તેમણે સ્ત્રીએ–બાળકે તથા પુરુષોને સતાવતા ઘણા રોગોમાં પિતાના અનુભવસિદ્ધ ઓષધે બતાવ્યાં છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની આર્થિક તેમજ સામાજિક પરાધીનતાને ઉલ્લેખ કરી સ્ત્રીના આરોગ્ય વિશે ચિંતા પણ પ્રગટ કરી છે. આનાં દેખીતાં કારણે જેવાં કે અપષણ-અપૂરતી ઉધ-અતિસમાગમ-અતિપરિશ્રમ અને મનોરંજનને અભાવ અને તેને કારણે થતાં પ્રદર-કટિશળ–ગર્ભાશયશ-તેમાં ચાંદી પડવી-પાંડુરોગ તથા હીસ્ટીરીયા જેવા રોગો માટે સમાજની જવાબદારી પણ ઓછી નથી તેમ સૂચવ્યું છે.
બાળકાના રોગમાં અરવિદાસવ, શ્વાસકાસમાં કનકાસવ-કટકારી અવલેહ, પુરુષોના હદયની રક્ષા માટે અનારિષ્ટ તેમજ સ્ત્રીઓનાત પ્રદરમાં પુષ્યાનુગ ચૂર્ણ, ધાત્રોરસાયન ચૂર્ણ - શંઠીક્ષીરપાક તેમજ આમળાંને-લીમડાનાં કુમળાં પાનને તેમજ ગળોને સ્વરસ પીવા રાચવ્યું છે.
શીળવા (શીતપિત્ત) બાળલકવા-સેજ–પાંડરગ-રાંઝણ (સાયેટીકા) મૂત્રવહસંસ્થાનના રાગ તથા જુદી જુદી ઋતુઓમાં થતા રોગો વિશે તેમણે ચિતનપૂર્વક ઔષધે દર્શાવ્યાં છે.
આ ઉપરાંત સાંપ્રત સમાજને સતાવતાં પ્રદૂષણ તથા એઈડ્ઝ રોગ વિશે પણ જાણકારી આપી છે. તે વીતેલા દાયકામાં આયુર્વેદે સ્વબળે કરેલી પ્રગતિ અને સરકાર, આયુર્વેદ મહાવિદ્યાલય તથા સમાજની ઉદાસીનતા વિશે ચિતા પણ પ્રગટ કરી છે. તે વસ્તીવધારાના જટિલ પ્રશ્નને આયુર્વેદ દ્વારા હલ કરી શકાય છે તેમ સૂચવું છે પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આ અગે ઉદાસીનતા પ્રત્યે આંગળી ચીંધી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધીના ભારતને એક રાખવામાં આયુર્વેદના ફાળાની મહત્તા પણ દર્શાવી છે.
શિવામ્બુચિકિત્સા જે આજે આયુર્વેદની પ્રશાખા તરીકે જાણીતી થઈ છે તેનાં પરિણામો પશુ આધુનિક વિધાનના અનુસંધાન-અનુભવ ને જાત પરીક્ષણ દ્વારા સૂચવી તેને વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા જણાવ્યું છે.
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
૮૧
સમાચારમાધ્યમ દ્વારા આયુર્વેદના સિદ્ધાંત અને ઔષધેની કાર્યક્ષમતા વિશે પ્રચાર અને પ્રસાર બાબતે અતિઅ૮૫ કાર્ય થઈ રહ્યું છે. જે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી વિદેશમાં આયુર્વેદની વ્યાપક પ્રસિદ્ધિ અને ઔષધનું અનુસંધાન તેમ જ આયુર્વેદનાં ઔષધ બનાવતી ફાર્મસીઓ દ્વારા ગુણવત્તાવાળાં ઓષધનું નિર્માણ તથા તેની પરદેશમાં નિકાસનું પગલું હર્ષ પ્રેરનારું છે.
આ દિશામાં વૈદ્ય શોભનજી જે કાર્ય કરી રહ્યા છે તે સસ્તુત્ય છે, આવકાર્ય છે. મારાં તેમને અભિનંદન અને ભાવિ માટે હાર્દિક શુભેચ્છાઓ.
સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા-૩૯૦૦૧૯
વૈદ્ય નિખિલકુમાર પંડ્યા
ઇતિહાસમ-લેખકઃ ડો. મુગટલાલ બાવીસી, પ્રકાશક: આદર્શ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૧, મૂલ્ય : રૂ. ૩૦-૦૦ પાન : ૧૪૬.
- ડૉ. મુગટલાલ બાવીસીનું આ પુસ્તક ઇતિહાસને લગતા વિવિધ વિષયોને આવરી લેતા લેખોને સંગ્રહ છે. કુલ પંદર લેખોને સંચય લેખકની વિવિધ વિષયોની રુચિને ખ્યાલ આપે છે; એટલું જ નહીં પરંતુ તેમને ઇતિહાસની વિસ્તૃત ક્ષિતિજને આંબવાને તેમાં પ્રયત્ન પણ છે.
ઇતિહાસને લગતા કુલ ૧૫ લેખમાં લેખકે પ્રકીર્ણ વિષયને પસંદ કર્યા છે. બે લેખો વ્યક્તિવાદી છે. શ્યામજી કૃષ્ણ વર્મા’ લેખમાં ગુજરાતના એક સપૂતની જીવનઝરમર લેખકે આલેખી છે. આ વીર સપૂત ૧૯મી સદીના ઉત્તરાર્ધથી માંડીને વીસમી સદીમાં ૧૯૩૦ સુધી એક કાંતિવીર તરીકે પશ્ચિમ ભારતમાં ઊપસી આવે છે. તેમના સંઘર્ષની કથા અને પ્રેરણાસ્ત્રોતનું લેખકે સુંદર આલેખન કર્યું છે. શ્યામજી કૃષ્ણવર્મા વિશે આપણું ગુજરાતના યુવાને વધુને વધુ જાણે તે જરૂરી છે અને તેથી લેખકે ગુજરાતના ગૌરવને યેગ્ય સમયે આ લેખ દ્વારા ઊપસાવ્યું છે.
આ જ બીજે લેખ કનૈયાલાલ મુનશી વિશે છે. સાહિત્યકાર, રાજકારણી તેમ જ ભારતના સાંસ્કૃતિક વારસાને શબ્દદેહ આપનાર આ વિભૂતિ ગુજરાતના સપૂત હોવા ઉપરાંત ભારતની એક વિરલ વ્યક્તિ હતા. મુનશીએ ગુજરાતની અસ્મિતાને પ્રકાશિત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે અને આ બાબતથી સર્વ ગુજરાત ગૌરવ અનુભવે તેમ છે,
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જી. એ. પાંડોર
છતાં અહીં જવાહરલાલ નહેરૂને “Discovery of India”ને કંઈક ઉલેખ કરીએ તે અસ્થાને નહિ ગણાય. “ ભારતની એજ ” કરવાની અને તે દ્વારા તેને સમજવાની જરૂરત તેમને સ્વાતંત્ર્યચળવળ વખતે લાગી હતી. અને એના પરિપાકરૂપે તેમણે ઉપર નિદિષ્ટ પુસ્તક લખ્યું. આ જ રીતે મુનશીએ ગુજરાતની અસ્મિતાની બેજ કરી અને એના પરિપાકરૂપે “The Glory that was Gurjar Desha” નામનું પુસ્તક લખ્યું. લેખ કે આ સંદર્ભમાં વિચાર્યું હોત તો મુનશીનું એક દૃષ્ટા તરીકેનું સુંદર આલેખન થયું હતું.
આ ઉપરાંત લગભગ ચાર નિબંધે સૌરાષ્ટ્રના દેશી રાજ્યને લગતા છે. ડે. બાવીસી જો કે આ અંગે નિષ્ણાત છે અને તેમના સંશોધનનો મૂળ વિષય સૌરાષ્ટ્રનાં દેશી રાજને છે તેથી સ્વાભાવિક આ વિષય માટે તેમની પાસે વિપુલ સામગ્રી છે અને તેના આધારે તેઓ વધુ વિશ્વસનીયતા અને ઊંડાણથી જોઈ શકે છે. આશા રાખીએ કે ડે. બાવીસી ગુજરાતના સંશોધનકારેને આ દિશામાં વધુને વધુ રસપ્રદ માહિતી આપતા રહેશે.
દક્ષિણ ગુજરાત ડે. બાવીસીનું કાર્યક્ષેત્ર છે. તેમણે આ પ્રદેશની વધુ ને વધુ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે તેમના સુરત અને રાજપીપળા વિશેના લેખ ઉપરથી ફલિત થાય છે. ખાસ કરીને “ સુરતમાં ખિલાફત ચળવળ ” લેખ દ્વારા ડે. બાવીસીએ ગુજરાતના મુસલમાનોએ સ્વાતંત્ર્યચળવળમાં લીધેલા ભાગની માહિતી આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે. કારણકે આ બાબતમાં કોંગ્રેસ અને મુસ્લીમ લીગને ધ્યાનમાં રાખી ગુજરાતના મુસલમાને એ ખાસ કરીને ગાંધીયુગ દરમ્યાન સ્વાતંત્ર્યચળવળમાં કયાં ક્યાં સ્થળોએ કેવા પ્રકારને ફાળો આપ્યો હતો તેની ખૂબ જ ઓછી ઐતિહાસિક માહિતી આપણી પાસે છે. ગુજરાતના ઇતિહાસની આ ખૂટતી કડી તરફ સંશોધકો અને ઇતિહાસકારોનું ધ્યાન જાય એ જરૂરી છે.
“ આધુનિક ગુજરાતમાં ઈતિહાસ સંશોધનની આછી ઝલક” એ લેખ ગુજરાતમાં ઈતિહાસ વિશે સંશોધન કરતી સંસ્થાઓ અને તેમણે આપેલા પ્રદાનની વિગતો આપતે છે. ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ અને તેમના ઇતિહાસ વિભાગોમાં સંશોધનનું કામ કરતા વિદ્વાનોની સંશાધનપ્રવૃત્તિઓને તેમણે સારે ખ્યાલ આવે છે. એક રીતે જોવા જઈએ તો આ લેખ માહિતી પ્રચુર છે અને આ લેખ લખીને લેખકે ઇતિહાસની કેડી કંડારવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડયું છે.
છેલે લેખકની શૈલી રસાળ અને રોચક હોવા છતાં કેટલીક વખત વધારે પડતી સ્પષ્ટતા કરવાની વૃત્તિને કારણે વાચકની સમજશક્તિ પર લેખકને વિશ્વાસ ન હોય તેવો ભાસ થાય છે. દા. ત. “ વાંકાનેર રાજ્યની હરિજન ઉદ્ધારની નીતિ ” એ લેખમાં વાંકાનેર રાજવીની હરિજન પ્રત્યેની મમતાની સુંદર છણાવટે તેમણે કરી છે. પણ એક પ્રસંગને ધ તેમણે પાન નં. ૬૪ ઉપર આપી છે. હરિજને જમણૂવારના એક ઉત્સવમાં બળતણની તંગી અનુભવતા હતા ત્યારે આ રાજવીએ જ રસેડેથી ગાડું ભરીને લાકડાં ત્યાં મોકલી આપ્યાં હતાં. એ સમયે છાણાં અને
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨થાવલોકન
૩૮૩
લાકડાંને બળતણ તરીકે ઉપયોગ થતો હતો.” પાછળનું વિધાન અમસ્તુત લાગે છે. કારણ કે વાચક ઇતિહાસને વાંચતું હોય ત્યારે તેને સમયને ખ્યાલ હોય છે અને તેથી વધુ સ્પષ્ટતા કરવાથી વાચકની સમજશક્તિ ઉપર શંકા હવાને નિર્દેશ હોય એમ લાગ્યા વિના રહે નહી. આ બાબત લેખક ટાળી શકયા હેત તે વધુ સારું થાત. " ઇતિહાસમધુ” ગુજરાતના વિશાળ વાચકવર્ગની વાચનક્ષધા સંતોષશે એવી આશા રાખું છું અને વધુ ને વધુ માહિતીસભર લેખ લખી છે. બાવીસી ગુજરાતની સેવા કરતા રહે એવી આશા પણ રાખું છું.
જી. એ. પાંડેર
ઈતિહાસ વિભાગ, ફેકટી ઑફ આર્ટસ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા,
સાભાર સ્વીકાર
૧ મીરાંબહેન : લે. જયન્ત પંખા, પ્ર. મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ,
હરિજન આશ્રમ, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૨૭, પૃ. ૪ + ૪૪, પ્ર. આ. ૧૯૯૨,
કિંમત : રૂ. ૫ = ૦૦. ૨ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઃ (શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈનું
જીવનચરિત્ર અને એમનાં લખાણની મંથસૂચિ-લેખસૂચિ) : સં. જયંત કોઠારી અને કાન્તિભાઈ બી. શાહ, ક. મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગષ્ટ કાન્તિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬, પૃ. xii + ૨૭૨, પ્ર. આ. ૧૯૯૨, કિંમત : રૂ. ૬૦ = ૦૦,
૩ ઇતિહાસમા ( સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસને લગતા
લેખને સંગ્રહ) : લે. અને પ્ર. મુગટલાલ જે. બાવીસી, ૪/૪, મીસાંઈ એપાર્ટમેન્ટસ, હવાડ્યિા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩, પૃ. ૧૪૬, પ્ર. આ. ૧૯૯૧, કિમત : રૂ. ૩૦ = ૦૦. ચિદાનંદમયી મા ગાયત્રી : લે. સંતશ્રી શાન્તવન, પ્ર. ત્રિમૂર્તિ પ્રકાશન, રીલીફ સીનેમાની ગલી, પ્લાઝા હોટલ સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પૃ. ૭+ ૩૬૬,
કિંમત : રૂ. ૩૨ = ૦૦. ૫ શ્રીશ્રેયસ્સાધક અધિકારી વર્ગ: લે. લવકુમાર મ. દેસાઈ, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ.
વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ ૦૦૨. ૫. vini + ૫૦૭, પ્ર. આ. ૧૯૯૨, કિંમત ૪
રૂા. ૧૨૩ = ૦૦. ૬ પાન્તરે : લે.. રાજેન્દ્ર નાણાવટી, પ્ર. ઉપર મુજબ, પૃ. ૬ + ૧૧૭, ૮. આ.
૧૯૯૨, કિંમત રૂ. ૪૩ = ૦૦, સ્વા. ૨૪
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર સ્વીકાર
૧૦
૭ કથાથી કવિતા સુધી : લે. હરીન્દ્ર દવે, પ્ર. મહામાત્ર, ગુજરાત સાહિત્ય
અકાદમી, દફતર ભંડાર ભવન, સેકટર નં. ૧૭, ગાંધીનગર-૩૮૨ ૦૧૭, પૃ. ૮ + ૪૩૬,
પ્ર. આ. ૧૯૯૨, કિંમત : રૂ. ૬૦ = ૦૦. ૮ સાહિત્ય: સંપાદન અને સંશોધન : લે. હરિવલ્લભ ભાયાણું,
પ્ર. મંત્રી ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, નદીકિનારે,
અમદાવાદ-૩૮૦ ૦૦૯, પૃ. ૭૪, બી. આ. ૧૯૯૧, કિંમત : રૂ. ૧૮ = ૦૦. ૯ અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : લે. શ્રીધર ભાસ્કર વર્ષે કર,
અનુ. અનંતરાય જે. રાવળ અને વિજય એસ. લેલે. પ્ર. નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ ૦૦૨, પૃ. ૧૪ + ૪૮૦, પ્ર.આ. ૧૯૯૨, કિમત : રૂ. ૧૮૭ = ૫૦. અખાછકૃત ચિત્તવિચારસંવાદ: સં. અને પ્ર. કાર્તિક જોશી, ૧૦-અ, રાયપુર સોસાયટી, દીવાન બલ્લુભાઈ સ્કુલ સામે, કાંકરિયા, અમદાવાદ-૩૮૦ ૦૨૨,
પૃ. ૧૧ + ૨૬૮, પ્ર. આ. ૧૯૯૨, કિંમત રૂા. ૮૦ = ૦૦. ૧૧ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકને વિનિયોગ:
લે. અને પ્ર. હસમુખ પટેલ “શૂન્યમ', અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, આર્ટસ-સાયન્સ અને કોમર્સ કોલેજ, કામરેજ ચાર રસ્તા, જિ. સૂરત-૩૯૪ ૧૮૫, પૃ. ૨૧૬, પ્ર. આ.
૧૯૯૨, કિમત: રૂા. ૫૫=૦૦. ૧ર સંસ્કૃત સાહિત્યમાં રાધા : લે. અને. પ્ર. ઉમાં દેવાશ્રયી, “શિવાક” ૭, નેશનલ
પાર્ક સોસાયટી, ગુલબાઈ ટેકર, પિોલીટેકનીક પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૧૫, પૃ.
૨૮+૪૦+૧૬ ૫ટ્ટ, પ્ર. આ. ૧૯૯૨, કિંમત : રૂ. ૧૩૦=૦૦. ૧૩ છીનHZજ વેવસ્થા કરી શિવનાં અનુ. અને પ્ર. મૃદુલાબેન નટવરલાલ
શુકલ, જે/૩, મેઘાલય ફલેટસ, અમદાવાદ૩૮૦ ૦૧૪, પૃ. ૧૭૨, પ્ર. આ. ૧૯૯૨, કિંમત : રૂ. ૩૫=૦૦,
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Statement about the ownership and other particulars about newspapers
SVĀDHYAYA (FATA ) (To be published in the first issue every year after the last day of February )
FORM IV (See Rule 8)
1
Place of the Publication :
Oriental Institute, M. S. University of Baroda, Baroda
2
Periodicity of its Publication ;
Three Months-Dipotsavi, Vasantapancami, Akśayatritīyā, Janmastami
3
Printer's Name :
Dr. R. T. Vyas ( Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address :
A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015
4 Publisher's Name :
Dr. R. T. Vyas (Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address :
A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015
5 Editor's Name :
Dr. R. T. Vyas ( Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address :
A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015
The M. S. University of Baroda, Baroda
Names addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital
1, R. T. Vyas, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief,
R. T. Vyas Signature of Publisher
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rad, No. 9219763 ચિત્ર નં. 1 અર્ધનારીશ્વર ( ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં મૃ. . રાવલ અને મુનીન્દ્ર વી. જોશીને લેખ) મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજર, ધી મ. સ. યુનિવર્સિટી ઑફ બરેડા પ્રેસ (સાધના પ્રેસ ), રાજમહેલ રેડ, વડોદરા; સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી ડે. રામકૃષ્ણ તુ. વયાસ, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ 002, ડીસેમ્બર, 1992. For Private and Personal Use Only