SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક-એક પરિચય ગ્રંથના અતના ભાગમાં એમણે આ મધમાં આવરી લેવાયેલા વિષયોની 'મદ્ભૂજા બનાવી છે અને એ આપણુરી ' મિનીવિલાસ'ની યાદ અપાવે છે. દરેક કડમાં કેટલા શ્લોકો માવે છે કેટલાં રત્નો છે એની સખ્યા એમણે આપી છે, એ ઉપરથી લેખક પોતાની કૃતિ વિશે ટલા ચાસ હતાં તે સમજી શકાય છે. તેઓ લખે છે કે અલકારશાસ્ત્રમાં અત્યારસુધી ઘણા ગ્રંથો લખાયા છે. નાં પોતે આ પથ લખ્યો છે. અને એની ઉપર્યુક્તા અંગેના નિ ય તેએ વાચકો ઉપર, સિકો ઉપર શકે . એકદરે તેનાં આ અથ વ્યવસ્થિત રીતે લખાયેલા . Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય લેખકોના નિર્દેશ ગ્રંથમાં લેખકે ધા કવિએના નિર્દેશ કર્યા છે અને ઘણીવાર એમની કૃતિઓનાં નામ પદ્મ આપ્યાં છે. ૨૦૩ ગ્રંથની શરૂઆતમાં ભરત, પુંડરિક, ગૌતમના ઉલ્લેખ વાર'વાર આવે છે. લેખક એમનાં કોઇ ચોક્કસ અવતરણા આપ્યાં નથી પરંતુ-મતાનુ:-ગૌતમોઢ્યાદ્-અભિમત જેવા શબ્દો વાપરીને પેાતાના મનને પુષ્ટિ આપે છે. ત્યારબાદ શૌદ્ધોદાનના ઉલ્લેખ પણ ગ્રંથમાં ૪-૫ વખત આવે છે. મતાનુંવના ઉલ્લેખ વારવાર આવે છે અને એ દ્વારા લેખક નાટયશાસ્ત્રને ઉલ્લેખજ કરતા હાવ એવું લાગે છે. નૅચર્ચચમાંથી અને શ્રી ના નમાંથી પશુ ધણાં ઉદાહરણા ભવભૂતિ જેવા પ્રસિદ્ધ કવિની કૃતિઓમાંથી ધણુ ઉદાહરણા લીધા છે. લગભગ ૧૨ થી ૧૫ કવિઓનો ઉલ્લેખ જુદા જુદા સંદર્ભમાં ક્રર્યા છે. અહીં ાપુ છું, મિત્ર ત उपाध्याय शिवप्रसाद, श्रीनाथकवि, વિમાન.. વગેરે. લેખક મહામાસ સમાપન, જેવા પ્રથામાંથી ધા ઉદાહરણા આપે છે. માસિ માટે કોઈકવાર વ્યાસવાય, વ્યાસવું જેવા શબ્દો પપ્પુ વપરાયા છે અને કોઇકવાર ’ ભારત ‘ જેવા શબ્દ પણ વપરાયો છે. આવ્યાં છે. કાલિદાસ, લેખક અપ્રસિદ્ધ એવા એમાંથી ધાડ નામા हरिदेव - जनार्दन, For Private and Personal Use Only अकबरमत्रिणः આ ઉલ્લેખામાંથા "કેટલાંક નામાં વધુ ધ્યાન ખેંચે છે. દા. ત. ચમનસ્ય અનજાનામિલ અનન્યા બિયાના સમાં. આનું બીજુ ઉદાહરણ વાન્માનિના કથા, પરંભે, કોન વે, હવાળા --- જેવાં રેંક નામ છે. ત્યારબાદ કેટલાક ૫થાના નિર્દેશ પર્ચે મહત્ત્વની છે. નિવૃતિ, વાળનાટા, સિવોષ-મૂળે વામોવરવે:, સસાગર, પ્રગવિનોવ ચોવીસ્ય, પ્રસ્તાવનિષિ, ધટલર્વર ત્યિાદિ. ત્યારબાદ તુલસીરામાયણમાંથી હિન્દી દોહાના પશુ દાખલો આપ્યો છે.
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy