________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયા લકે
કાવ્યશાસ્ત્રમાં જે નિત્યનિત્યદોષ તરીકે ઓળખાય છે તેને જ લેખક શષિક ગુણ અને દેવ કહે છે. આ વૈશેષિક ગુણદોષોની ચર્ચા પહેલાના કાવ્ય ગુણ દોષના ઢાંચાને અનુસરીને જ કરી છે. એમાં છ રને છે તે આ પ્રમાણે રોષ, વાવયોગ મર્થકોષ, સાગારજોષ, અર્થા.
gષ્ઠતામાં શબ્દાલંકારોની ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથનું નામ મન દ્વારા ' હેવાથી “અલંકાર' વિષયને એમાં મહત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. મંથને મોટે ભાગ શબ્દાલંકાર અને અર્થાલંકારોએ જ રોકો છે. પહેલા રત્નમાં વિજ્ઞાન પ્રારની ચર્ચા કરવામાં આવી છે. એમાં અનેક પ્રકારના વંઘ'ની ચર્ચા કરવામાં આવી છે અને તેના ખૂબસુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે. વા-ચત્ર , મન, માનિ, સવૅતોમઢ, પર્વત, દિવી, જોગિ, રાઇ, તા. (અને એમાં જૌદરામનોરમ: કહ્યું છે.) અને અંતમાં વિધિનું સુંદર ચિત્ર આપ્યું છે.
ત્યારબાદ યોતિનિહાળ-જમવાનંજાર, ફEાનાર, દ્વારકૂર, વૃત્તિ, ફનોત્તર, અને મનુગાનાન્નર એમ આઠ રનેમાં જુદા જુદા વિશેની ચર્ચા કરી છે.
સત્તનનો વિસ્તાર સૌથી મોટો છે કારણ એમાં અર્થાલંકારાની ચર્ચા કરવામાં આવી છે. એમાં કવિએ પૂર્વ અને ઉત્તરdog એમ બે વિભાગો પાડયા છે. પૂર્વેક્ષણમાં મહત્વના ૨૫ અલંકારને ૨૫ રનમાં સમાવેશ કર્યો છે અને એને મુહાસ દૂાન નામ qવંave; એમ કહ્યું છે. સત્તામાં ગણ અલંકારને આવરી લેવામાં આવ્યા છે અને એને મિત્રતામાભાન કુર એમ નામ આપ્યું છે. રિયામાં અલંકારની વ્યાખ્યા આવ્યા બાદ - ઉદાહરણ આપવામાં આવે છે અને આવશ્યક જણાય ત્યા તેની ચર્ચા કરવામાં આવે છે.
આ કાંડના અંતમાં બધા અલંકારના વિભાગો સહિત અનુક્રમણીની ઢબે બધા અલંકારાની સંખ્યા ગણાવી છે. દા. ત.
अर्थालङ्कारभेदास्तु अष्टाशीत्यधिकं शतम् । शब्दालारभेदास्तु षष्टिसख्या-षडुत्तरा: । નિબસામાન્ય વાત છે વગેરે
સાતમાં કરંડને વિસ્તાર સૌથી મોટો એટલે કે ૨૦ Folios ને છે. શબ્દલંકાર અને અર્થાલંકાર મળીને ગ્રંથને બે તૃતીયાંશ ભાગ બને છે.
અષ્ટક આ મરડ સમગ્ર ગ્રંથના ઉપસંહાર રૂપે છે જેમાં નાના નાના પરત મહત્વનાં વિષયની ચર્ચા કરી છે. એમાં છ રત્નો છે અને એમાં આ વિષયની ચર્ચા કરી છે. योषिवर्णनं-पूरुषवर्णनम्-सादृश्यप्रापकप्रकार-कविसम्प्रदाय-नियमविधान-वर्णविधान सने संख्याસારવાર એવાં સાત રને છે. અંતમાં નવ રસેનાં ફક્ત નામ ગણાવ્યાં છે.
For Private and Personal Use Only