________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૨
www.kobatirth.org
શ મેટા
આવી કવિપ્રશસ્તિ કરવામાં આવી હોય ત્યારે કાવ્યના અર્થને અસત્ય ભ કહેવા માટેનાં કારણેા પણ વજુદવાળાં હાય એ જરૂરી છે. રાજશેખર વિરોધીના આ મતની સ્થાપના નીચે પ્રમાણે કરે છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિશયતાભરી, અસભવશી ભાસતી બાબતો નિરૂપતા બે લેધ રાજરીખર ટાકે છે. રાજ્યની પ્રસશા કરનાર એક કવિ કહે છે કે રાજાના શ્વેત યશ સમગ્ર વિશ્વમાં વ્યાપી, વર્ષે, કયાંય ન સમાયો. ય લોકમાં ન સમાતા આ યશથી મૃગાક્ષીઓ આશ્ચર્ય ચકિત થઈ ય છે. આમાં રાજાના શ્વેત યાથી ત્રણેય લક શ્વેત બની જાય અને તેનાથી મૃગનયનીઓને આશ્ચર્ય થાય અ બાબતો સત્ય પણ છે. અસગત પણ.
ભીન્ન લેકમાં રાજ્યના મહાસમય સૈન્યના સમદ અને પ્રાબલ્ય તથા પરાક્રમથી ત્રય લેાકનું દમન થયું એવું વધ્યું ન છે. . આ વિધાન જ શક્ય અને અતિશયોક્તિમય " છે.
'
અહીં આપણી દષ્ટિએ પહેલા પ્રશ્ન એ થશે કે શું ખરેખર કાવ્યવાચન કરતા સહૃદય રસિકજનને “ આવું તે હોય ? ” અથવા “ આવું બનેજ શી રીતે ? ' એવા પ્રશ્નો થાય છે ખરા? ખરેખર નથી જ થતા. વાચક તે હેાંશથી વાંચે છે, પ્રસન્નતા અનુભવે છે, અસભવ વાતેા પણુ કાવ્યવાચન દરમ્યાન તેને અસભવ લાગતી નથી. ઘણીયે વખત એવું બને હું કે આવાં વાચનનું સ્મરણમાત્ર પથ્યૂ તેને પ્રસન્ન કરે છે અને તે ડેફોડિલ પુષ્પાનાં દર્શન અને નનથી મુગ્ધતા અનુભવી ચૂકેલા કવિ વર્ડ્ઝવ માક અનુભવે છે કે
'' And often on my coach i lie, In vacant or in pensive mood;
They flash upon the inward eye,
which is the bliss of solitude".૩
પ્રશ્ન રહે જ છે, વાંચતી વખતે કાવ્યા. અસત્ય લાગવાને બદલે મુગ્ધકર, પ્રસન્નકર, અવિસ્મરણીય બની રહે તો તેને અસત્ય કહેવાય શી રીતે ?
રાજરોખર આ બારાપનું ખંડન કરતાં કાંઠે છે કે કાવ્ય અતિશયોક્તિભર્યું ઃ અસત્ય વણું ન યા વિધાનથી અન્વિત હોવાને કારણે વાસ્તવમાં સાય નથી, કારણ,
આ વનનેા અ વાદ કે તેની અતિશયાક્તિ ખરેખર અસંગત કે અસત્ય નથી. આવાં વષ્ણુનો વેદ, શાસ્ત્રો અને જગતમાં ત્રણેયમાં મળી આવે છે. વેદ્ય અને શાસ્ત્રો પરમપ્રમાણુરૂપ છે, તેથી તેનાં વિધાતા શ્વસત્ય હું ખોટાં ન જ ગાય અને જગતના સામાન્ય વ્યવહારમાં પદ્મ આવાં
૩ વર્ડ્ઝવર્થની ખ્યાતનામ કૃતિ Daffodilsમાંથી.
For Private and Personal Use Only