________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે પહેલા : સૂર્યની નજીક છે અને સૂર્યની સાથે છે. એમ
-
આ ઉપરાંત પ્રથમ મંડલમાં
કહ્યું છે. ૨૧
ક. ૭/૪૭માં આશીર્વાદ, કલ્યાણ અને સહાયતા માટે ભાજ: દેવીને વારંવાર વિનંતી કરવામાં આવી છે. ૨૨
૪-૧/૨૩માં દુરથા, અભિદ્રોહાથી, અભિશાપ અને અનતથી પણ મુક્ત કરવાને માટે તેનું આવાહન કરવામાં આવ્યું છે. આ દેવીઓ બધા દેશોને દૂર કરે છે.
સ. ૭/૪૯ અનુસાર મર્યલકમાં મનુવર્ગના સત્ય-અમૃતનું સર્વેક્ષણ કરતા વિરાટવરુણ તેની મધ્યમાં વિચરે છે. ૨૪ મિત્રાવરુણનું અધિષ્ઠાન પણ તે જ છે. ૨૫
પ્રથમ મંડલમાં : દેવીને માતાઓ કહી છે. ૨૧ માતાના રૂપમાં માપ: અગ્નિને ઉત્પન્ન કરે છે. ૭ માતાની જેમ પિતાના શિવતમ રસનું સૌને પ્રદાન કરવા માટે તેને અનુરોધ કરવામાં આવે છે.૧૮ તે માતૃતમા છે અને કંરાચરની જનની છે.
વળી, ૧૦/૩૦ માં ગાજ: દેવીને ભુવનની પત્નીઓ તેમજ સાથે વધનારી અને સમાન નિવાળી છે એમ કહ્યું છે. ૨૦
: આ જાપ ને સોમ સાથે સંબંધ . ૧૦/૩૦ માં પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર માટે પીવા યોગ્ય રસમાં ઉદક મેળવીને સોમરસ તૌયાર કરવામાં આવે છે, જેનું પાન કરીને ઇન્દ્ર વિજયી બને છે તેમ જ આનંદિત રહે છે. આવા જળનું સેવન કરવાનું સૌને મન થાય છે માટે જળદેવીને પ્રાર્થના કરવામાં આવે છે. સોમરસમાં જળ મેળવવામાં ન આવે તે તે પીવા યોગ્ય બનતું નથી. સોમને જળની સાથે મેળવવામાં આવે છે ત્યારે એમ આનંદિત થાય છે તેમ જ શુદ્ધ અને પવિત્ર થાય છે, જે જળની વિશિષ્ટતા તેમ જ પવિત્રતા બતાવે છે. આથી ઋત્વિફને જળ પ્રાપ્ત કરવાનું કહ્યું છે. ૩૧
२१ अमूर्या उप सूयें याभिर्वा सूर्यः सह । ता नो हिन्वन्त्यध्वरम् ऋ १.२३.१७ ૨૨ ત્ર. ૭/૪૭/૪ ૨૨ “માપ: વત જ રિતે કયા
ચંતામમિત્રોદ ચા તતમ ” ઋ. ૧.૨૩-૨૨, ૧૦.૯.૮. ૨૪ *ગાણા ગા જો માનિ મળે ત્યારે અવવચનાના” *. ૭.૪૯.૭
૨૫ ક. ૧૦.૩૦.૧ : '. : ૨૬ : ૧,૨૩.૧૬
: 1 . ::-
: " ૨૭ તનોકરી િજર્મચિય તમારો અને નચત્ત માતા” ઋ. ૧૦,૯૧.૬ ૨૮ ક. ૧૦.૯.૨ २९ “ओमानमापो मानुषीरमृक्तं पात तोकाय तनयाय श योः। છે. પૂર્વ દિશા મવો માતૃતતા વિશ્વય. થાતુર્માતોગનિટી છે , ૬.૫૦.૭ ૨“ જે ગનીમુનર્ચ પત્નીનો પત્ર- સાધ સોનાર .૧૦.૩૦.૧૦ ૩૧ ક. ૧૦/૩/૪-૬
For Private and Personal Use Only