SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આવો તે રી મ આ ઉપરાંત આવા કૌષ્ઠ ધન, અન્ન વગેરે આપે છે. આથી જળને સુરક્ષિત રાખવા માટે ગાયના કરવામાં આવી છે. પ્રાણીમાને પણું અન્ન અને ધાન્યાદિથી પુષ્ટ કરે છે.૨ વળી, પવિત્ર અને રમણીય આત્મજ્ઞાન માટે જળને સુરક્ષિત રાખવા કહ્યુ` છે. જળ દોષો દૂર કરનાર પણ છે. જળ ષને શરીરમાંથી દૂર લઈ જાય છે અને શુદ્ધ બનાવે છે તેમ ઋગ્વેદમાં કહ્યુ છે. આવા જળ સાથે સમિક્ષિત થવાની જે ભાવના વ્યક્ત થ છે તે દ્વારા જળ શુદ્ધ અને પવિત્ર છે એમ સ્પષ્ટ થાય છે,૩૪ જળને બંને લાક માટે હિતકર કહ્યું છે. જળ માદક છે. આકાશમાં ઉત્પન્ન, ત્રણે લેકના પ્રેરક, સીધા માત્ર પર ચાલનાર તેમ જ સતત પ્રવાહિત છે. પ www.kobatirth.org અથર્વવેદમાં પશુ જળનું મહત્ત્વ બતાવ્યું કે તે દ્વારા તેનું દૈવત્વ જ ક્ત થાય છે–રાના રાજ્યાભિષેક જળથી કરવામાં આવે છે. રાજ્યના રાજ્યાભિષેક વખતે પવિત્ર મહાનદીએ અન્ય પવિત્ર સ્રોત અને આકાશથી પ્રાપ્ત થનાર દિવ્યજળ આ બધાં જળ લાવવામાં આવે છે. રાજાના રાજ્યભિષેક જળથી કરવા પાછળ એ આશય રહેલ છે કે રાજા મિત્રોની વૃદ્ધિ કરનાર અને કારણ જળ જે રીતે સૌનું કલ્પાહ કરે છે તે રીતે રાખ પણ સૌનું કલ્યાણું કરે. આામ જળ સૌની વૃદ્ધિ કરનાર છે એમ અહીં વ્યક્ત થાય છે. ૬ આ ઉપરાંત પ્રથમ જે યજ્ઞીય-પુરુષ ઉત્પન્ન થયા તેનું પણ વૃષ્ટિના જળથી સિંચન કરવામાં આવ્યું હતું. આ ભાખત જાની જિંત્રતા ખતાવે છે.” ૩૨ -૨૨ ઋગ્વેદની જેમ અહીં પણ જળને માતા સમાન હિતકારી ગણવામાં આવ્યું છે અને આવું હિતકારી જળ દોષોને દૂર કરે તે માટે જળને પ્રાર્થના કરવામાં આવી છે. શાતિ ઋષિ કહે છે kr - આ જળ આંતર-ખાદ્ય શુદ્ધિ કરે છે અને હું શુદ્ધ અને પવિત્ર થઈ ને આગળ ચાલું ૮ !* ૩૫ . ૭/૪૦/૪ " आपो हि हा मनोभुव-स्ता न उर्जे दधातन । મદ્દે ળાવ ચક્ષણે Acharya Shri Kailassagarsuri Gyanmandir इदमापः प्रवहत बत् किं च दुरितं मयि । આદિમિત્રો, પણ શેવ કાનમ્ । - ૧૦૯ ૮ *. ૧૦.૩૦.૯, ૭/૪e/૧ " अभि त्वा वर्चसाचिन्नापो दिव्याः पयस्वतीः । દવાનો વિષમા વા મિતા હદ ૫ - અપર્ચ-૪૮.૪ પૃ. ૨૬ ॥ ३७ “ तं यज्ञं प्रावृषा प्रौक्षन्पुरुषं जातमप्रशः । kr ૧૦૯૧ ૩૮ અવયે ૬/૫૧/૨ તેન દેવા અમગન્ત સામ્બા વલવલ ચે! મમ, ૧૯૦૬૦૧૧ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy