SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra -૧૧ www.kobatirth.org આ વળી, પાપમાંથી છુટકારો મેળવવા માટે જળ ધણું ઉપયોગી છે. પાપમાંથી છુટકારો મેળવવા માટે સાત નદીઆને પ્રાર્થના કરી હતી. નાચિક દોષોથી બચવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. જળને પ્રાર્થના કરવામાં આવે છે. વરુણ ઋષિએ પણ દોષમાંથી પ્રાથના કરી હતી. જળને ઐશ્વર્યં તેમજ વિજયપ્રાપ્તિ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. જળ નિર્દેĚષ છે કારણું તે જેની સાથે રહે છે તેના ગુણુ અપનાવે છે. આમ વિવિધ પ્રકારનાં જળ સુખકારક છે. આથી જ જળને અગ્નિ, સૂર્ય, ભૂમિ, આતરિક્ષ, દિશા, ઉદિશાઓમાંથી પાર લઈ જવાનું કહ્યું છે. અહીં ઋતુની અસરમાંથી મુક્તિ મેળવવા માટે જળને પ્રાર્થના કરી છે. શત્રુને વશ કરવા માટે પશુ જળને પ્રાથના કરવામાં આવી છે. કારણ જળ સતાપકારી શક્તિ, નિમૂલ કરવાની શક્તિ, દુઃખિત નોવાની શક્તિ, નીમ્મુના અને તીવ્રતાની શક્તિ વગેરેને પેાતાને વશ કરી શત્રુને વશ કરે છે. ૪૧ પ્રીતિ કે અર્ધના વર્ષો ઋષિએ પણ ઉપરાંત શારીરિક, જળ અગ્નિ અને સામ તેને ધારણ કરે છે. જગતનું સર્જન અગ્નિ-સામના સચાથી થાય છે. (ત્રિયોનાખ્યા બાદ આને અગ્નિસામી-વિદ્યા કહે છે. શબ્દ અને તેજને ગ્રહણુ કરનાર પરમાણુધી જળ બનેલું છે. દેડકાં વગેરે જલજંતુએ પણુ જળમાં પોતાનું નિવાસસ્થાન રાખે છે, વૃષ્ટિના અને દેડકાંની ઉત્પત્તિના સધ જાણીતા છે. પ્રાણીઓને જે ખાખતની આવશ્યકતા ઢાય છે તે વાતાવરણ તેને ઉત્પત્તિ સાથે મળે છે. દેડકાનું જળને લીધે અસ્તિત્વ છે તેથી જળ નિવાસનો હેતુ બને છે,૪૨ ३९ " मुञ्चन्तु मा शपया३दुबो वरुण्याऽदुता Acharya Shri Kailassagarsuri Gyanmandir પામિયન માટે પણ મુક્ત થવા માટે જળને હવે આવ; ને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ, અથ, માં આપના ચિકિત્સાના ઓધવરૂપે નિર્દેશ આ પ્રમાણે છે. ૪ જળ નિઃસન ઔષધિ છે. જળ શરીરના બધા દોષોને ધોઇને નિર્દેષતા સિદ્ધ કરનાર મેષજ કડવાય છે. # *ક્ अथ यमस्य पश्ववीशादि स्मादेव किल्बिषात् । ” અથર્વ, ૧/૧૧૨-૧૨ .. ૪ શ્ " अनि सूर्येश्चन्द्रमा भूमिरापो यौरन्तरिक्षं प्रदिशो दिशश्च । આર્ના મિ ઇનિાના અનેન મા નિવૃત્ત જાવા ॥ અથર્ચ, પા૨૮/૨ " आपो यद्वस्तपस्तेन तं प्रति तपत यो આવો યો ટોન સં પ્રતિ હપ્ત ચોક - અચર્ય, ૨/૨૩/૧-૫ आपो भद्रा चतमिदाय आखणीषोमी विभाग इत् ता For Private and Personal Use Only तीनो रसो मधुनामरंगम आ मा प्राणेन सह वर्धसागमेन । अथर्व 3 / 13 / ५ आपो इ वा उ नेपजीरापो अमीनपातनीः । आपो विश्वस्य मेवजीस्तास्ते कृण्वन्तु मेषजम् । अथर्व १.४१.३
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy