________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકે ને ? ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખો મેકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશાધક (અટક પહેલી), મંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાણીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાણીને નિર્દેશ જરૂરી છે.
વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાદક : રામકૃષ્ણ તુ, વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–
દીવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃ.યા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
ભારતમાં રૂા. ૨૦ = ૦૦ ૫. (ટપાલખર્ચ સાથે). –પરદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે ૬ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે... ર૫૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું–નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડેદરા-૩૬૦ ૦૦૨. જાહેરાત :
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે સંપાદક, “સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યા મંદિર, લેકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only