SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રુવભટ્ટતા કલિકા – બાદાન, દાન અને પ્રભાષ ૨૬૫ હું વિદ્યાનાય ‘ શુ’ગારતિલક' અને ‘સકલિકા' બન્નેના કર્તા દ્ધજ્જુને એક જ માનતા હોય એમ જાય છે. વળી વિદ્યાનાથ ઉદ્ધરણની સાથે ભટ્ટ કે રસકલિકા 'ના નામના નિર્દેશ પણુ કરતા નથી. મલ્લિનાથે ( ઈ. ૧૫મી સદી ) શિશુપાલવધ ' અને ‘ કુમારસ’ભવ 'ની ટીકાઓમાં નાનિર્દેશ વિના કેટલીક એવી વ્યાખ્યામાં ધૃત કરી છે, જે કે રસકલિકા ની છે, કે રાજશેખરની કપૂરમ જરી ની ટીકામાં વાસુદેવ ભટ્ટના છ શ્લોક ઉદ્વત કરે છે. તેઓ માત્ર ‘ કલિકા 'નું નામ આપે છે, કર્તાનું નહિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir : આમ ઉત્તરવતી' ટલીક કૃતિઓ ઉપર દ્મભટ્ટની રસકલિકા 'ને પ્રભાવ વર્તાય છે, પશુ ભાગ્યે જ કાઈએ ભટ્ટે કે કલિકા ' એ નામના નિર્દેશ કર્યો છે ! આનું કારણ સૌંભવત એ ડાઈ શકે કે આ કૃતિકાગ પાસે મથનામ અને કર્તાનાંમના નિર્દેશ વિનાની * રસકલિકા ની હસ્તપ્રત આવી હશે. મદ્રાસથી સપાદિત અને પ્રકાશિત રસકલિકા ના સપાદકશ્રીએ જે ચાર હસ્તપ્રતાનો આધાર લીધા છે. એમાંની એક જ મૈસૂરની હસ્તપ્રતમાં ગ્રંથકર્તા નામ હભટ્ટ અકિત છે અન્ય ક્રાઈમાં નહિં. આવાં કારણેાથી દમકૃષ્કૃતાર«નિયા' એવા ઉલ્લેખનિર્દે શ અન્યત્ર ન થયા કાય. k જેમ કે-શિશુપાલવધ, સ–૭, શ્લા. ૪ ઉપરની ટીકા~~ अन्यत्र विस्तारत इति चतुर्विधोऽप्युपनकम उक्तः उक्तं च आलम्बनगुणश्चैव तथेष्टा तदलकृतिः । तटस्थाश्चेति विज्ञेयश्चतुर्थोद्दीपनक्रम : ॥ ( આ અવતરણ * રસકલિકા ' નું છે, જેનો ઉલ્લેખ આ લેખમાં કર્યો . ) ૨ આના વિગતે અભ્યાસ ‘ રસકલિકા ’ ન! સંપા૪ ૪૫મ્ શંકરનારાયણે કર્યા છે. ૩ લલિકા દ્ધમકૃષિચિંતા । ( આરંભે ) For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy