________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચુસ્ત યજુર્વેદમાં વિચિત્ર
૧૫
આચાયૅ સાયણ ઋગ્વેદના ૧૦/૧૫/૧ ના ભાષ્યમાં પિતૃઓનું વર્ગીકરણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારથી બતાવે છે.૧૦ જેએ શ્રૌતકર્માનુષ્ઠાનપરાયણુ રહી જીવન જીવ્યા અને મરણને શરણ થયા તે ઉત્તમ પિતૃ, જે કેવળ સ્માર્તીકમથી જીવ્યા અને મરણુ પામ્યા તે મધ્યમ અને જેમણે સંસ્કારહીન જીવન જીવ્યું અને મરણુ પામ્યા તે કનિષ્ઠ કે
અધમ સમજવા.
વેદ્યમાં દેવા સાથે પિતૃઓનું પણ આવાહન થતું હતું તે પરથી એમ જણાય છે કે દેવા જેટલું જ પિતૃઓનું માન હતું. યદ્યપિ દેવા કદી પિતૃ બનતા નથી પરંતુ દેવા સાથે પિતૃઓનું આવાહન થાય છે તે પિતૃએની દૈવ-તુલ્ય કોર્ટ બતાવે છે,૧૧
શુકલ યજુર્વેદમાં આ પ્રકારના પિતૃએ માટે પિંડ દ્વારા થતા યજ્ઞ બતાવ્યા છે જેને પિડ પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. તે બીજા અધ્યાયમાં ૨૯-૩૪ મ`ત્રા છે. તેને વિસ્તરશઃ જોઈએ. વિરો સાચ્છઃ પિતૃયજ્ઞ: નિતૃિયજ્ઞ: અર્થાત્ પિંડેનુ અપણું કરીને પિતૃઓને તૃપ્ત કરાય. તે યજ્ઞ એટલે પિંડપિયન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિડપિયનના વિધિ શતપથ બ્રાહ્મણુ ૨/૪/૨/૭ તથા કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧ માં સવિસ્તર વધુ વેલા છે. આ યજ્ઞના હેતુએ નીચે પ્રમાણે છે,
1 દેવાને પ્રસન્ન કરવા જેમ દેવયજ્ઞ થાય છે તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ પિડપિતૃયજ્ઞના વિધિ છે.
૨ બપોર પછી અપરાä કાળમાં પિતૃને પિંડદાન કરાય છે. તેનું કારણ એ છે કે પૂર્વાન દેવાના કાર્ય માટે, મધ્યાહ્ન મનુષ્યેાના કાર્ય માટે જ્યારે અપરાહન પિતૃના કાર્ય માટે છે.૧૨
1
त्रिविधाः पितरः उत्तमाः मध्यमाः अधयाश्चेति । यथाविधं श्रौतं कर्मानुष्ठाय पितृत्वं प्राप्ताः તે રામાઃ। માતમમાત્રવાઃ યે વિતઃ તે મધ્યમાઃ અને સંજ્ઞારેવિા અપમાતિા ( ઋગ્વેદ સાયણ ભાષ્ય ૧૦૦૧પા૧)
૧૧. અવન્તુ મા પ તાસો પ્રવાલોવન્તુ મા પિતરે વવદૂતી (ઋ. કાપરાજ
સ્વા ૩
अग्निष्वात्तान् पितॄन् ऋतुमतः ऋतुसंयुक्तान् हवामहे आहायामः । ( ઉજ્વટ ભાષ્ય શુ. ય. સ’. ૧૯/૧
१२ पूर्वाहनो वै देवानां मध्यंदिनो मनुष्याणामपराह्नः पितॄणां तस्मादपराहूने ददाति ॥
( શ. બ્રા. ૨/૩/૪/૮ )
For Private and Personal Use Only