SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ કહ્યું છે કે સેામપાન કરનારા પિતૃ માનની લાગણી વ્યક્ત થાય છે. મળી આવે છે.જ લેવાય છે. આ ત્રણ પેઢીના પિતૃઓને આપણે ત્યાં અંજલિ આપવાની પ્રથા છે. શતાયુ આપી મને પવિત્ર કરે. આમાં પિતૃ પિતૃના ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદમાં પણ સારી રીતે પિતૃઓના પણ પ્રકાર છે. અરે અર્થાત્ અવસ્થાનીય એટલે કે પૃથ્વીસ્થાનીય પિતૃ, રાસ: પરસ્મિન્ત્રોને અવસ્થિતાઃ અર્થાત્ સ્વર્ગ કે ઘુસ્થાનીય પિતૃ અને મધ્યમાઃ—મધ્યે મશઃ મધ્યમાં: અર્થાત્ મધ્યમ લાક–અ'તરિક્ષ-લેાક્રમાં રહેલા પિતુએ એમ ત્રણ પ્રકારો પડે છે. શુકલ યજુવેંદ સંહિતા પણ તે વાતના ઉલ્લેખ ( ૧૯/૪૯) કરે છે.૫ પિતૃ માટે વારવાર સોભ્યાસઃ પદ વપરાય છે તેથી તેએ સામના મોટા ચાહકો હોય તેવું લાગે છે. પર બેસે છે તેથી વિ:-વિસીયન્તીતિ પણ કહેવાય તેથી જ પિતૃઓને દર્ભાસન આપી તેના પર બલિ તરીકે પિડદાન કરાય છે. આ ઉપરાંત ( ૧ ) અનિવાત્તાઃ પિતઃ અને (૨) અનિવાતા: પિત્તર: એવા પણુ બે ભેદ થાય છે. વળી દ'ની પથારી છે. ૬ યે વિતર: અમિના સ્વાતિાઃ- શ્મશાનમેં પ્રાપ્તા: અર્થાત્ અગ્નિકમ જેવુ થયું છે તેવા પિતૃ અને ખીજા જેને સ્મશાનકમ પ્રાપ્ત થયું નથી અર્થાત્ આકસ્મિક કાઇક સ્થળે મૃત્યુને વરેલા હોય અને જેનું શરીર દાક્રિયા માટે પ્રાપ્ત થયું હોય તેવા પિતૃઓને અનત્તિવ્વાત્તાઃ વિતર કહેવામાં આવે છે. વળી શુ. યજુ. અ. ૧૯, મત્ર સંખ્યા-૬૧ માં અગ્નિષ્ણાત્તા પિતૃઓનું આવાહન કરીએ છીએ તેવા ઉલ્લેખ છે. S ३ पु॒नन्तु॑ मा पि॒तर॑ः सो॒म्यास॑ः पुनन्तु॑ मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण श॒तायु॑षा । (શુકલ યજુર્વેદ સ`હિતા અ. ૧૯, મંત્ર સખ્યા-૩૭ ) ૪ ઋગ્વેદ ૧૦/૧૪ અને ૧૦/૧૫. અથવ વૈદ કાંડ-૧૮ સૂક્ત-૩-૪ ५ उता र उत्पस उन्म॑ध्य॒याः पि॒तर॑ः स॒म्यासः । असुं च ईयुरेका ऋत॒ज्ञास्ते नो ऽवन्तु पितरो हवेषु (શુ. મજુ. સંહિતા. ૧૯/૪૯ ) ઋગ્વેદ ૧૦/૧૫–૧, ૧૦/૧૫/પ શુક્લ યજુવે દ અ. ૧૯–મ ત્રસંખ્યા ૫૦, ૫૭, ૫૮. ઋગ્વેદ. ૧૦/૧૫/૩ હિયો ચે ગયા સુતસ્ય । رو Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦/૧૫/૪ રિંગઃ પિતર અત્યા.... ૧૦/૧૫/૫ ૩વદૂતાઃ પિતરઃ સોમ્યાસ: રિંક્યેષુ येऽग्निध्यात्ता ये अनग्निध्वात्ता मध्ये दिवः स्वधर्मा मादयन्ते । જ. ફૅ. ભટ્ટ તેમાં એમ પ્રત્યે .. ( ઋગ્વેદ. ૧૦/૧૧/૧ ) ९ अग्निष्वात्तानुमतो हवामहे नाराशर से सोमपीर्थ म आशुः । ( શુ. યજુવે†દ અ ૧૯, મત્ર-૬૦) For Private and Personal Use Only શુ. ય. ૧૯/૬૧ અહીં ઉન્વટ કહે છે—
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy