SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ જ. ક. ભદ, - ૩ પિંડદાનથી પિતૃઓને પ્રત્યેક માસે યાદ કરવાના છે. આ યજ્ઞ (પિડપિતૃયજ્ઞ) અમાસને દિવસે જ્યારે ચંદ્ર આકાશમાં બિલકુલ ન દેખાતે હોય ત્યારે કરવાનો છે.૧૩ દર્શ યાગ અને પૌષ્ટ્રમાસયાગ બનને પ્રત્યેક માસે થતા ઈષ્ટિ યોગ છે. પૂનમે પૌમાસ યાગ અને અમાસે દર્શયાગ અર્થાત પક્ષે પક્ષે થતી ઇષ્ટિઓ દ્વારા એક માસે અમાસના દિવસે પિપિતૃયજ્ઞ-દશ યાગના અંગરૂપે કરવાનું છે. તેમ છતાં આ એક સ્વતંત્ર યાગ છે. કારણ કે તે દર્શાગના અંગભૂત હોવા છતાં શતપથ બ્રાહ્મણ અને કાત્યાયન શ્રોતસૂત્ર તેને સ્વતંત્ર યાગ ગણે છે. - હવે તેના મંત્રો જોઈએ. . પ્રથમ મંત્રમાં સન જગ્યવાનાય સ્વાહા આવે છે. પિતૃઓના કવ્ય 'ને જે ગ્રહણ કરે છે તે–અગ્નિ “કવ્યવહન ' ગણાય.૧૪ આ મંત્ર બેલીને યજમાન અથવા પિંડપિતૃયજ્ઞ કરનાર અનિમાં આહુતિ આપે છે. બીજી આહુતિ સોમાય જિયતે સ્વાહા બોલીને આપે છે. આથી વેદીમાં વિદન કરનારા અસુરે નાશ પામે છે.૧૫ યજમાને પ્રાચીના વીતિ (જમણે ખભે જઈ ધારણ) કરીને ગાéપત્ય અગ્નિની પાસે દક્ષિણાભિમુખ બેસી પિંડ માટેના વિÁહણ કરવાના હોય છે. દક્ષિણાગ્નિમાં ચરુ પકવવાને છે. શિTTનો થયT૧૭] અ ને વષિ-(Fire meant for cooking oblations.) યજમાન દક્ષિણાભિમુખ બેસીને હેમ કરે છે. અહીં યજમાને પ્રથમ ખાને અર્ધપકવાવસ્થામાં જ ઘીવાળા કરીને સ્ત્રક વડે દક્ષિણાગ્નિમાં આહુતિ આપવી. ત્યારબાદ ઘીની બે આહુતિઓ (૧) ૩ નવે વ્યવહિનાથ સ્વાહા અને (૨) % સોમાય જિતુ તે વા १३ अपराड्ने पिण्डपितृयज्ञः चन्द्रादर्शनेऽमावास्यायाम् ॥ (કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૧) १४ कवयः कान्तदर्शिनः पितरस्तेषां संबन्धि काव्यं हविः । तद्वोढुमधिकारो यस्यास्ति स कव्यवाहनः । तस्मै कव्यवाहनाय भग्नये स्वाहा ॥ (શુ. યજુ. સં. ૨/૨૯નું મહીધર ભાષ્ય) ૧૬ અવતા મger સિ વેરિયે છે . ય. રા૨૮ ગgerરક્ષણ અત્ કાનાત્ માતા: | (શ. . ૨/૨૯ ઉવટ ભાષ્ય) १६ प्राचीनावीतिनः सव्यं जान्वाध्योपासीदस्तान् अब्रवीत्मासि मासि वोऽशन स्वधा वो मनोजवो નક્ષત્રના વો ચોતિરિતિ . (શ. બ્રા. ૨ાહાકાર ) ૧૦ હિનાની બાળક (કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૨) For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy