SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શુકલ ચતુર્વેદમાં પિડપિટ્યજ્ઞ ભાલીને અગ્નિમાં આપવી. તે પછી કુમાર્યું (મુદ) અગ્નિકુંડમાં ફેરવવું, ત્યાર પછી અગ્નિ સકોરીને ય માળિ...(૨/૩૦)મત્ર વા.તેના અર્થ એ છે કે રાક્ષસે પિતૃઓનું સ્વારૂપ અન્ન ખાય છે તે આ મળતા લાકડા ( ઉમાડિયા )થી નાશ પામે. www.kobatirth.org પછીથી ત્રણ દમ પર ત્રણ પિંડ મૂકાય છે અને મંત્ર પિત્તો માયવ્યમ્ ૨/૧ ભણવાના ડાય છે. અર્થાત્ આથી પિતૃઓ તૃપ્ત થાવ અને આખલાની જેમ મદમસ્ત થઈ પોતપોતાના ભાગ ગ્રહણુ કરી યજમાન પર આશીર્વાદ વરસાવે. પછી અજલિ ખાંધી પ્રાર્થના કરવી કે તમે ય: પિત્તરઃ ૨/૩૨. છ વાર પિતૃને વંદન. છ ઋતુઓ છે અને બધી ઋતુમાં પિતૃઓ યજમાનની રક્ષા કરે તે ભાવથી પ્રાર્થના કરવાની છે. ૧૯ 3 ૧ રસરૂપ–વસ તઋતુરૂપ પિતૃઓને નમસ્કાર,૨૦ ૨મીમરૂપ-પિતૃને નમસ્કાર, ૨૧ જીવનના હેતુરૂપ વાપી પિતૃઓને નમસ્કાર.૨૨ સ્વધા-અનરૂપ પિતૃઓને નમસ્કાર.. ૪ ૫ ધારસ્વરૂપ પિતૃઓને નમસ્કાર, ૬. મન્યુ-ક્રોધસ્વરૂપ પિતૃઓને નમસ્કાર. ૧૮ ઉત્સુ પરજ્ઞાત્ નોતિ । ૧૬ મી થા વિતરણ ૨ /૩૨ આમ છવાર વંદન કરી યજમાન પિતૃઓને પ્રાથૅ છે. ગુન્ન: વત્ત અમને શુ, પત્ની, ગૃહ, પૌત્રાદિક આપે, જેથી વિદ્યમાન ધનમાંથી અમે આપને તૃપ્ત કરીએ. હે પિતૃ વસ્ત્ર ધારણુ ક્રરો વાસ આવત્ત । ત્યારબાદ બધત૨૪ વિતત્તે (૨/૩૩) મંત્ર ભણીને યજમાનપત્ની પુત્ર, २० કા..શ્રી. કા..શ્રી. સુ. ૪/૧/૯. षड् वा ऋतवः पितरः इति श्रुतिः । આપને દ મળ્યાનો સા: સમા તેથી રમાય નમઃ । 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir મુલ્યન્તિ ત્તિ ગ્રીષ્મે ઓવષયઃ । ( જી. યમ, ભા. ૨/૩૨) ( જી. યજુ. ૨/૩૨ મહીધર ભાષ્ય ) २१ २९ जीवनहेतुभूताय जीवाय वर्षाभ्यो नमः । ૨૩ स्वाहा ने शरद् स्वभावे पितॄणामनम् । શહ્િ દ્વિ પ્રાયશોડનાનિ મવન્તિ । ( શુ. ય. ૨/૩૨ મ. ભા.) २४ आर्धन पितरो गर्भ कुमारं पुष्करखम् (શ. ય. મ. ભા. ૨/૩૨ ) For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy