________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુકલ ચતુર્વેદમાં પિડપિટ્યજ્ઞ
ભાલીને અગ્નિમાં આપવી. તે પછી કુમાર્યું (મુદ) અગ્નિકુંડમાં ફેરવવું, ત્યાર પછી અગ્નિ સકોરીને ય માળિ...(૨/૩૦)મત્ર વા.તેના અર્થ એ છે કે રાક્ષસે પિતૃઓનું સ્વારૂપ અન્ન ખાય છે તે આ મળતા લાકડા ( ઉમાડિયા )થી નાશ પામે.
www.kobatirth.org
પછીથી ત્રણ દમ પર ત્રણ પિંડ મૂકાય છે અને મંત્ર પિત્તો માયવ્યમ્ ૨/૧ ભણવાના ડાય છે. અર્થાત્ આથી પિતૃઓ તૃપ્ત થાવ અને આખલાની જેમ મદમસ્ત થઈ પોતપોતાના ભાગ ગ્રહણુ કરી યજમાન પર આશીર્વાદ વરસાવે.
પછી અજલિ ખાંધી પ્રાર્થના કરવી કે તમે ય: પિત્તરઃ ૨/૩૨. છ વાર પિતૃને વંદન. છ ઋતુઓ છે અને બધી ઋતુમાં પિતૃઓ યજમાનની રક્ષા કરે તે ભાવથી પ્રાર્થના કરવાની છે. ૧૯
3
૧ રસરૂપ–વસ તઋતુરૂપ પિતૃઓને નમસ્કાર,૨૦ ૨મીમરૂપ-પિતૃને નમસ્કાર, ૨૧
જીવનના હેતુરૂપ વાપી પિતૃઓને નમસ્કાર.૨૨ સ્વધા-અનરૂપ પિતૃઓને નમસ્કાર..
૪
૫ ધારસ્વરૂપ પિતૃઓને નમસ્કાર,
૬. મન્યુ-ક્રોધસ્વરૂપ પિતૃઓને નમસ્કાર.
૧૮
ઉત્સુ પરજ્ઞાત્ નોતિ । ૧૬ મી થા વિતરણ ૨ /૩૨
આમ છવાર વંદન કરી યજમાન પિતૃઓને પ્રાથૅ છે. ગુન્ન: વત્ત અમને શુ, પત્ની, ગૃહ, પૌત્રાદિક આપે, જેથી વિદ્યમાન ધનમાંથી અમે આપને તૃપ્ત કરીએ. હે પિતૃ વસ્ત્ર ધારણુ ક્રરો વાસ આવત્ત । ત્યારબાદ બધત૨૪ વિતત્તે (૨/૩૩) મંત્ર ભણીને યજમાનપત્ની
પુત્ર,
२०
કા..શ્રી.
કા..શ્રી. સુ. ૪/૧/૯.
षड् वा ऋतवः पितरः इति श्रुतिः ।
આપને દ મળ્યાનો સા: સમા તેથી રમાય નમઃ ।
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુલ્યન્તિ ત્તિ ગ્રીષ્મે ઓવષયઃ । ( જી. યમ, ભા. ૨/૩૨)
( જી. યજુ. ૨/૩૨ મહીધર ભાષ્ય )
२१
२९ जीवनहेतुभूताय जीवाय वर्षाभ्यो नमः ।
૨૩
स्वाहा ने शरद् स्वभावे पितॄणामनम् ।
શહ્િ દ્વિ પ્રાયશોડનાનિ મવન્તિ । ( શુ. ય. ૨/૩૨ મ. ભા.)
२४ आर्धन पितरो गर्भ कुमारं पुष्करखम्
(શ. ય. મ. ભા. ૨/૩૨ )
For Private and Personal Use Only