________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક પેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા
૩૧૫
દેખાય ત્યાં અનિવાય પણે સંવાદ-તત્ત્વને સ્વીકાર કરવા રહ્યો...પણુ જ્યાં કવળ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રેરણા કે માખી-ટુ-માખી અનુકરણ ડાય ત્યાં મૌલિકતાના મુદ્દાને વચમાં લાવ્યા વિના પડધા કયાં પડષો રસબાલ ' ? એ મુદ્દાને કેન્દ્રમાં રાખી જે તે સર્જક કે લેખકનું મૂલ્યાંકન કરવું જોઇએ. આમ કરવામાં કોઇ તે અન્યાય થાય છે એમ માનવાની જરૂર નથી . . અને આમેય શ્રુત-પરંપરામાંથી જે સારુ' ને લોકોને ઉપયોગો લાગે તે સ્વલ્પ ફેન્ફ્રાર સાથે પ્રાચીન-મધ્યકાલીન લેખકોસર્જકો વિના સાચે, ઋણુસ્વીકાર કર્યા વિના પોતાના સર્જનમાં સમાવી લેતા હતા. દા.ત. ~જ્ઞાન-વૈરાગ્ય અને ઉપદેશના એક પદ્દમાં રામકૃષ્ણ લખે છેઃ—
* કોનાં છેરું ? કોનાં વાછરું? કોનાં માય તે જવું છે જીવતે એકલું, સાથે પુણ્ય તે પાપ. નથી ત્રાપા, નથી તૂંબડાં, નથી તરવાને આરે, મકૃષ્ણ જન કી, ભવ પાર ઉતારે ’.
.
ભાળીરે ભરવાડણ, હિરને વેચવા ચાલી,
સાળ સહસ્ર ગૈાપીને વહાલા, મટુકીમાં ઘાલી '
હુવે, પ્રાચીન–મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીને આવા જ વિચાર-ભાવ-ભાષાવાળી પક્તિ- એ નરસિંહ, રાજે, ધીરેા, ભાનેમાં વાંચવા મળે તેા નવાઈ નહીં !
બાપ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરસિંહની આ ૫ક્તિઓના પડધા મીરાંબાઇમાં પણ સંભળાય છેઃ~~~~
હાં રે કોઈ માધવ લ્યે. માધવ લ્યેા, વેચતી વ્રજનારી રે માધવને મટુકીમાં ધાલી, ગોપી લટકે લટકે ચાલી રે !
નરસિંહની કૃતિ મીરાંને માટે નિઃશ’ક પ્રેરણારૂપ બની છે પણ ઉભયની પ્રતિભાનું ફળ સ્વતંત્ર છે. 'હાંરે કાઇ વસ'ત ળ્યે, વસંત ્ ' એ' કવિ ન્હાનાલાલની કૃાતને પણ આ જ વર્ગમાં મૂકી શકાય.
મુખડાની માયા લાગી રે ' એ મીરાંના પદમાં એ ૫`ક્તિએ આમ છેઃ—
* સ’સારીનું સુખ કાચું પરણીને રંડાવુ તેને ઘેર શીદ જઈએ
પાછું; ૨૩ મેાહન પ્યારા ’!
આની સાથે સરખાવેા દયારામના વિયે તા શામળયેા વિયે, વિરયે તે પાતળિયે વરચે ' એ પદની આ બે પુક્તિએ —
‘ સંસારીનું સગપણું કાચું, પરણીને રડાવું પાછું; એને ઘેર શીદ પાણી ભરીએ રે. '
For Private and Personal Use Only