________________
Shri Mahavir Jain Aradhana Kendra
*શ્રીમદ્ભગવદ્ગીતાનું વેદે પ્રત્યેનું વલણ
www.kobatirth.org
શ્રીમદભગવદ્ગીના મહાભારતના એક ભાગ છે. તેનું સ્વતંત્ર મધરૂપે અધ્યયન થતું આવ્યું છે. તેમાં થયેલા વેદસ.બધી ઉલ્લેખા અને વિધાતા અભ્યાસ કરતાં ગીતાનું વેદા પ્રત્યેનું વલષ્ણુ સ્પષ્ટ થાય છે. એકમાત્ર સામવેદ સિવાય અન્ય કોઈપણ વેદના સ્પષ્ટ ઉલ્લેખ તેમાં થયા નથી. ધ્યેય' શબ્દના બહુવચનમાં પ્રયોગ થયેલા છે. જ્યાં એકવચનમાં પ્રત્યેાજાથ છે ત્યાં પણ કહેવાનો ભાવાર્થ બહુવચનમાં છે. સામાસિક પ્રયાત્રામાં કોઈ એક વૈદ્ય વિષે પ્રયાગ થયો નથી. વેદના ધર્મ માટે વર્ષપ અને વૈદ્યના જાણુકારા માટે “વૈવિદ્યા: '' શબ્દનો પ્રયોગ વૈરાની સંખ્યા નહીં પરંતુ મ પ્રકારને ખ્યાલમાં રાખી કરવામાં આવ્યો છે. ऋक्, , યામ અને યમ્ એ ત્રણ પ્રકારના મંત્રોને ભેદ ' કથા છેક તેના પરથી આ સ્પષ્ટ થાય છે, જે માટે એકવાર ‘શ્રુત્તિ'દ્ધ અને એકવાર “ત્રિ શબ્દનો પ્રયોગ જોવા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસગાપાત્ત થયેલા ઉલ્લેખાને ધ્યાનમાં રાખી, તે તે પ્રસ ંગે કયા સંદભ માં તેના ઉલ્લેખ થયેલું છે તેનું વિશ્લેષણુ કરવાથી ગીતાના વેદા પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરવામાં મદદ મળે છે. આ આખી સમજણુને પાંચ વિભાગોમાં વહેંચીને સ્પષ્ટ કરવાના પ્રયાસ અહી” કર્યા છે.
જે. ડી. પરમાર"
‘સ્થાપાય', પુ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, એમિલ ૧૯૦ ઓગસ્ટ ૧૯૯૦, પૂ. ૨૫૭–૨૬૦.
* વેરાવળ
h
૧ નાનાં નામનેયોનિ । ૧-૨૨ ॥
ભૈયા ૨,૪૧, પુ ૨૪૬, ૮, ૯,ચય છ, ચામાં ૧, ૨૨, વે ૧૧.૩ અને રૂ.૧૧
३ वेदे १५.१८
વેચાય ૧૧,૪૪, વિઘ્ન ક.૧૧, ૧૧.૧૧, નૈતિકો ૧૧
*
૬.૧૧
$ ૬.૨૦
*
3,90
.
२.५३
૬ ૧૧.૧
*
તમામ સ'માં શ્રીનજૂતામાંથી આપવામાં આવ્યા છે. અન્ય મધામાંથી સંદર્ભો લીધા નથી. તેમ જ કાઈ મતમતાતરના ઉલ્લેખ કર્યો નથી. આ બાબતમાં સ્વયં ગીતા શું કહે છે તે જોવા તેના પ્રત્યે જ દષ્ટિ રાખી છે,
For Private and Personal Use Only