________________
Shri Mahavir Jain Aradhana Kendra
मापोदेवी:
વળા, પિત્તના તાવ વ્યક્તિને આવે ત્યારે રોગીની નાભિ ઉપર એક કાંસાનું વાસણું રાખી તેનાં શીતળ જળની ધારા કરવામાં આવે તે તરત જ દાહયુક્ત પિત્તતાવ નાશ પામે છે. ૫૪
તાવ હોય છતાં પણ રાગીએ ‘જળ પીવુ” એઈએ. કોઈપણ અવસ્થામાં જળ પીવાના નિષેધ કરવા ન જોઇએ.૫૫
આ વિષયમાં હારીતે પણૂ કર્યું છે—અધિક તરસ અત્યંત ભયાનક હોય છે કારણુ એનાથી પ્રાણુ નીકળી જાય છે. ગ્યાથી અત્યંત તરસ ઢાય ત્યારે ચોગ્યતાનુસાર જળ અવશ્ય પીવું ોઇએ.૧૧
www.kobatirth.org
રાત્રે ગરમ જળ પીવાથી વધેલા કનું ભેદન થાય છે અને વાયુનું અપમ્ થાય છે અર્થાત્ વાયુ શાંત થાય છે તથા અન્નના અજર અેશ પરૢ શીલ પચી ાય છે. પછ
५४
સૂર્યોદય પહેલાં આસન્ન સમયમાં જળ પીવાથી તંત્ર તથા વૃદ્ધતાથી મુક્ત થઈને વ્યક્તિ સા વધી અધિક બને છે પઢ
५५
ઉષઃકાલમાં જે મનુષ્ય નિષ્ય નાસિકાથી જલપાન કરે છે તે નિશ્ચય જ વ્રુદ્ધિથી પૂર્ણ ઢાય છે તથા તેનાં તંત્રોની દાનશિક્ત ગડસમાન હોય છે તથા પલિતોગથી મુક્ત થઈને સુખી થાય છે. ૫૯
५६
५७
५.८
""
I
उत्तानसुप्तस्य गभीरताम्रकस्यादिपात्रे निहितेंच नाभौ सीताम्बुधारा बहुला पतन्ती निहन्ति दाहं स्वरितं ज्वरं च ॥ ." भा. प्र . - ( उत्तरार्द्ध) चिकित्साप्रकरणम् ८/३६१५. ८०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
." अतः सर्वास्स्थासु न क्वचिद् गारि वर्जयेत् ।। (भा.प्र. (उत्तरार्ध) चिकित्साप्रकरण
५- १८
૨૦૯
" तृष्णा गरीयसी घोरा सद्यः प्राणविनाशिनी । तस्माद्देयं तृषाऽऽत्तयि पानीयम्प्राणधारणम् ॥ मा.प्र. (उत्तरार्ध) १/५८-५, १७
12
" भिनत्ति इलेष्ममहाते मारुते वापकर्षति । अजीर्ण जरव्याशु पीतमुष्णोदकं निशि || भा. प्र. (उत्तरार्ध) चिकित्सा प्रकरण ५. २४
د.
" सवितुः समुदयकाले प्रसृतीः सलिलस्य पिबेदष्टौ ।
रोगजरापरिमुक्तौ जीवेद्धत्सर तं साप्रभू ॥ भा. प्र. (पूर्वार्द्ध) ५. १५०
For Private and Personal Use Only
५९
" विगतघननिशीथे प्रातरुत्थाय नित्यं पिबति खलु नरो यो घ्राणरन्ध्रेण वारि । भवति मतिपूर्णश्चक्षुषा ताचर्मतुल्यो वलिपलितविहीनः सर्वरोगेर्विमुक्तकः ॥ " भा. प्र. (पूर्वार्द्ध) दिनचर्याप्रकरण - ५ / १३७ ५. १५०