________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક ઉપેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા
તા રામકૃષ્ણે એ ભાવ-વિચારનું સરલીકર કરી ગાયુંઃ
6 વાલા મારા સૌંસારમાં એક સાર
કે જેણે હિર દીઠડા ફ્ લેક્ષ, ’
--
પરમાનદદાસે ગેાપીને માટે લખ્યું, ગેપી પ્રેમકી ધ્વજા ' તે રામકૃષ્ણે ગાયું ઃ—
સાહેલી ૨ . યય ગેાકુલગ્વાલની
પ્રેમ-ધ્વા ગેા પાલની, ’
કવિ રામકૃષ્ણે એના સમર્થ પુરોગામી તે અનુગામી કવિએની અસર અલબત્ત, ઝીલે છે પણ એમનું આંધળું અનુકરણ કરતે નથી. એને વાણીવૈભવ આગવે છે. ભાવભગોની એની સૂઝ-સમજ સ્પષ્ટ ને નિરાળી છે. પરમાન દદાસની કીર્તન-પ્રણાલીમાં એ ઉર્જ્યો છે. મદિરાના ઉમ’ગ-ઉછળતા ઉત્સવાના એને સ્વાનુભવ છે. નિજી કુલધર્મ શિવપૂજાને પણ ઈષ્ટ ધર્મ. વૈષ્ણવ-પરંપરાના હોવાને કારણે એણે શંકર ને કૃષ્ણભક્તના સમન્વય સાધ્યો છે. એવા જ સમન્વય એણે વલ્લભ ભટ્ટના માતાજીના ગરબાના સમય વિનિયોગ દ્વારા કૃષ્ણભક્તિનાં ૫૬-કીર્તન ગરબા લખીને કર્યો છે. દયારામભાઈ જેવા તેના સમર્થ અનુગામી કવિની પદાવલિમાં ચિત્ રામકૃષ્ણની કાવ્યપદાવલીના પડધા સંભળાય છે એ એની શક્તિના ઘોતક છે.
• નંદના સલૂણા મારા, નંદના ૨ લેાલ :
છે;
કુદમાં રે લેાલ~~~
તે મને નાખી ઊઠતાં બેસતાં તે જીવણુ સાંભરે કાને પડે ક ભણકારડે ૨ કોળિયો તે કથી ના ઊતરે ૨ હું તેા ઝબકીને જોવા નીસરી રે ઓઢવાનાં અાર વીસરી ૐ પાણીડાંને મશે હું તે। સંચરું ફ્ એક મળું તે ખીજુ` ભરે ૨ નર્યું જે વાર લાગે ધણી રે
અને દયારામભાઈની પેલી નિર્વ્યાજ સુંદર સરલ પતિ
હું શું જાણું જે વાહાલે મુજમાં ખે પુક્તિઓ :
તે
વહુ ને તરખેડુ વગર ખાલાવ્યે વહાલે
કૃષ્ણની ઝંખના વ્યક્ત કરતી ર:મકૃષ્ણની આ વાણી તે અભિવ્યક્તિમાં અનુગામી દયારામભાઈનું દર્શન નથી થતું ?
ચે
બેડલું
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ : લાલ—
લેાલ~~
લેાલ :
લોલ;
310
પૂરેપૂરું આવે,
ચઢાવે
સેલ :
લેાલ :
લાલ. ”
:
શું દીઠું ? ' માંની