________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટે-“રામનામ”
સાથે રામકૃષ્ણની આ પંક્તિઓ સરખા :–
સાહેલી રે વચકતાં રે વિનય કરે, સાહેલી રે ! પીતાંબર પટ પાથરે. સાહેલી રે ! પાડ ચડાવે અતિ ઘણો, સાહેલી રે રાસ રમવા તો .”
“ઊભા રહે તે કહુ વાતડી બિહારીલાલ ” એ દયારામની પ્રખ્યાત ગરબીમાં રામકૃષ્ણની ગરબી :
“હાગી શ્યામ, ચાલે તે ચાચર જઈએ,
સહાગી શ્યામ, સહીઅર સંગે મહીએ '-ના સંસકાર છે જ. ઢાળનું, સંગીતનું, ભાવનું, વિચારનું, પદાવલિનું આવું તો ઘણું બધું સામ્ય દર્શાવી શકાય અને છતાં યે રામકૃષ્ણ એ રામકૃષ્ણ છે ને દયારામ એ દયારામ છે.
કવિ જે કંઈ લખે તે બધું જ સારું હોઈ શકે નહીં. ને જેમ મોરચે મોટે તેમ મર્યાદાઓ પણ ઝાઝી. એની વિશેષતાઓ ને મર્યાદાઓના નિદર્શનરૂપે અનેક દષ્ટાંત આપી શકાય તેમ છે પણુ રામકૃષ્ણની સકલ શક્તિઓના સારરૂપ મને જે કાવ્ય લાગ્યું છે તે તે છે એનું “ ભાઈબીજ'
નામનું પદ. શ્રીકૃષ્ણ જેવો સમર્થવિર સુભદ્રા જેવી ભગિનીને ઘરે પધારનાર છે ત્યારના સુભદ્રાના મનેભાવને વ્યક્ત કરતું આ પદ વાંચે –
“ આજ ને સોનાના ઊગ્યા સૂર સેહાગી સાજન આવશે એક હું તે ઉંબર જોઉં રે દૂધ, દામોદર દાદો ભેટશ એ ૧ મારે માંડવડે તે મંગલકોટ, માડીને જ આવશે એક વિરે કટિ વહુઅતણે કંથ, કે પંથ જોઉં આવતે એ ર હું તે ત્રિભુવન ઘંટ વજડાવું, માડીને જ આવશે એક મારે આંગણુલે કુલશે વાડી, ભાભીનાં વૃદ ચાલશે એ ૩ હુ તો પુ૫ વેરાવું રે પંથે, પતું પીતર પગ ધરે એક મારો વીરોજી છે ચતુર સુજાણ, ચેરાસી ચઉટાં ચૂકવે એ : વીર માહાર વાળે રે વિવેકનાં વહાણ, કે વૈકુંઠને સંધવઈ એક માહારા વીરોજી તે વીરા મkયેવીર, કે ધરમ ધોરીધરે એ ૫ વીર માહારે પાંચમાંહે પરધાન બાંધ્યાના બંધ છોડ એક વીર માહારો તરણું તારણ છે ટેક; કે શરણનું બિરદ વહે એ. ૬ વીર માહાર સુરનરત શણગાર, કે સેવકજનને કલ્પતરુ એક વીર માહાર વૈષ્ણવતણે વિશ્રામ, લ્યો, લ્યો આંબલ. ૭ વિરે મારે ચાલતે તે ચાંપલીયાને છેડ, કલા તે નિધિ કેવડો એક વીર માહારે હસતે જણાવે છે હેજ, કે મસમસતે જે મગર એ. ૮
For Private and Personal Use Only